________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ .
ખાઇ પણ એવાં ઉદાર સ્વભાવી ગુણીયલ વિવેકી ધમ ભાવનાવાળા ગુરૂભક્ત તથા પતિ પ્રેમી છે અને આ દંપતીએ પાતાની ઉત્તરાવસ્થામાં ગોધાવી ખાતે તેમણે કરાવેલ અંજનશલાકામાં જે ઉત્સાહથી દ્રવ્ય વ્યયુ કરી સુયશ પ્રાપ્ત કર્યાં હતા તે તેમની ખાનદાનીને છાજતા હતા મા સંબધી વિસ્તારથી માહીતી આ પુસ્તકમાં અન્ય સ્થળે આપવામાં આવી છે.
તેઓશ્રોના સ્વભાવ મિલનસાર શાંત સંતાષી તથા માયાળુ છે કાઇને પણ મદદ કરી છુટવાને તેમના સ્વભાવ જાણીતા છે તેનું સારૂં માઠું ખેલનાર વા નુકશાન કરનાર પ્રતિ પણ તેઓ તેા મીલનસારજ રહી તેના પર ઉપકાર કરતા રહે એવા તેમના સ્વભાવ છે તથા પ્રત્યેક જીવપર પ્રેમભાવ ધરાવવાના ઉદાર સ્વભાવ જાણીતા છે. આમ પરેપકાર ક્યા સેવા ગુરૂક્તિ અને ઉદારતાના ગુણો વડે કાયલુ અને દાંપત્યપ્રેમ વડે રંગાયલું શેઠશ્રીનું જીવન સુખ પૂર્ણાંક અને 'લહાણુ લેતાં લેતાં વ્યતીત થાય છે.
૮ આવા દારાત્મા શેઠશ્રી એવાંજ ઉત્તમ કાર્યો કરવા તથા પરીપકાર ક્યા ગુરૂભક્તિ પ્રભુભક્તિ આદી ક્રાર્યાં કરતાં ચીર’જીવ રહી અનેક સુકાયે કરવા શક્તિવાન થાય અને તેમની જીવન સુવાસ અખંડ પ્રસરા ॐ शान्तिः ३
એમ ઇચ્છાય છે.
For Private And Personal Use Only