SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૭ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ અનંતનાથ સ્તવન, ( રાગ ઉપરના. ) અનત. ૩ અનંત ગુણુ–પર્યાયનું ભાજન, અનંતપ્રભુ મન ધ્યાવુંરે; પરપરિણમતા દૂર હઠાવી, શુદ્ધ રમણતા પાવુંરે, જ્ઞાનસ્વરૂપી જ્ઞેયસ્વરૂપી, પરજ્ઞેયાદિક ભિન્ન; જ્ઞેય અનંતા જ્ઞાન અનંતુ, જ્ઞાતા જ્ઞાનાભિન્નરે. ગુણ અનંતા સમયે સમયે, યાત્પત્તિતા પાવેરે; દ્રવ્યરૂપ ત્રણ કાલમાં ધ્રુવ છે, કેવલજ્ઞાની ગાવેર, અનંતગુણુમાં અસ્તિ—નાસ્તિતા, સમયે સમયે જાણારે; અસ્તિ-નાસ્તિથી સમભંગીની, ઉત્પત્તિ ચિત્ત આગ્રેારે અનંત. ૪ એક સમયમાં સર્વ ભાવને, કેવલજ્ઞાની જાણે; સર્વાંગીથી ધર્મ પ્રમાધે, ઉપદેશક ગુણુઠાણુરે વિશેષ સ્વભાવે ગુણ અનંતા, ભેદ પરસ્પર પાવેરે; બુદ્ધિસાગર જાણે તેના, મનમાં અનંતપ્રભુ આવેરે. અનંત. પ અનંત. ૬ ૧૫ ધર્મનાથ સ્તવન ( રાગ ઉપરના. ) ધર્મજિનેશ્વર પરમકૃપાળુ, öી ભવભય ટાળું; ધર્મજિનેશ્વરધ્યાન કર્યાંથી, અન્તરમાં અજવાળુંરે. વસ્તુ-સ્વભાવ તે ધર્મ પ્રકાશે, કેવલજ્ઞાને સાચારે; નય–નિક્ષેપે ધર્મીને સમજી, શુદ્ધસ્વરૂપમાં રાચેારે ધર્માદિક ષદ્ધવ્યને જાણે, અનન્તગુણ-પર્યાયરે; સૈંયાપાદેયડેયના જ્ઞાને, વસ્તુ-ધર્મ પરખાયરે. ચેતનતા પુદ્ગલપરિણામી, પુદ્ગલ-કર્મ કરે છે; ચેતનતા નિજરૂપરિણામી, કર્મ-કલંક હરે છેરે. જડ–પુદ્ગલથી ન્યારા ચેતન, જ્ઞાનાદિકણુ ધારી; બુદ્ધિસાગર ચેતન-ધર્મ, પામે સુખ નરનારીરે, For Private And Personal Use Only અનંત. ૧ અનત. ૨ થ. ૧ ધર્મ. ૨ ધર્મ. ૩ ધર્મ. ૪ ધ.
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy