________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
es
ગીર સંવત ૨૪૪૩ ફ્રાન્ગુન શુકલપક્ષે દ્વાદશીને દિવસે શ્રી શ ંખેશ્વરતીર્થે ચૈલ શ્રી શખેશ્વર જિન સ્તવન,
પાસ સપ્તેશ્વરા ભેટીઆ ભાવથી, યેતિથી જ્યાત દિલમાં જગાવી; આજ આનંદ આત્માવિષે બહુ થયા, મન્મયીભાવની ઘેન આવી.
પાસ ૧
અસ્તિ નાસ્તિપણે સર્વ બ્રાડમાં, વ્યાપીને તું રહ્યો વિશ્વસ્વામી, સર્વ દેવા અને દેવીએ તુવિષે, નામ ત્હારાં ઘણાં જગ અનામી
પાસ૦ ૨
તન્મયીભાવથી એકતા લીનતા, મુવિષે તું રહ્યા તુવિષે હું; ઐક્યતાને નહીં ભેદની કલ્પના, નિવિકલ્પે નહીં તું દિસે હું;
પાસ ૩
કાટિ ભવ કાટિ વર્ષો લગી સ્તવ કરે, પાર તારા નહીં પાસ આવે; ઉન્મનીભાવ ત્હારા થતાં યાગીઓ, પામરૂપે અની પાર લાવે.
પાસ ૪
દૃશ્ય અદૃશ્યમાં ખાદ્ય અન્તર્ સ્ત્વ, અહ્મભાવે પ્રભુ સર્વ ચેાગા તુદ્ધિ સ` ભાવે તુદ્ધિ, ભક્તિના તાનમાં
For Private And Personal Use Only
પાસ લે; કા ન છેટું.
પાસ૦ ૫
સર્વ સ્વાર્પણું કર્યું સર્વ ત્હારૂં ગ્રહ્યું, મ્હારૂં' ત્હારૂ' રહ્યું નહિ જરાયે; સ કારકમી’ બ્રહ્મવ્યાપક વિભુ, આત્મમાં આત્મરૂપે સમાયે.
પાસ ક અનુભવે અનુભવી આત્મપ્રત્યક્ષથી, પૂર્ણ આનંદ રસથી છવાઈ; બુદ્ધિસાગર પ્રભુ પાસ પ્રેમે મળ્યા, મેળ આનંદ અનહદ વધાઇ.
પાસ ઉ
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ