________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
فه
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાગ જોગ અબ આતમા, પ્રભુ પદ્મ પ′જ સેવ; સિદ્ધ સમાવટ તું સહિ, જાગે તેા તુ દેવ. સ્તુતિ પચ્ચિથી ગાઇ મેં, હૃદય ધરી વિવેક; બુદ્ધિસાગર આત્મના, ધમે સાચી ટેક,
For Private And Personal Use Only
૨૫
( વળાદ. )
શ્રી વીર જિન સ્તવન,
(અલી સાહેલી ગુરૂ વદન કરવાને ઉભી રહેને ) શ્રી વીરપ્રભુ, ચરમ જિનેશ્વર વી વિનંતિ કીજીએ; પ્રભુસમ થાવા આત્મિક અનુભવ,–રસના પ્યાલા પીજીએ. પ્રભુ તુજ મુજ વચ્ચે અન્તર્ માઢું, પણ ધ્યાનથકી લાગ્યું છેટું, આત્મિક અનુભવી મન તે ખેાટુ, સિદ્ધશાશ્વત પદ સુખના રસિયા, અક્ષયસ્થિતિ ગુજ મનન્તિરથી નવી ખસિયા. પ્રભુ ક સ કરે ટાળી, આત્મિક ઋદ્ધિને વર્ષો મુક્તિવધૂ ઝટ લટકાળી.
જ્ઞાન દર્શન ચરણુ એ રત્નત્રયી, વ્યાપી સિદ્ધ મિથ્યાત્વ દશા સખ દૂર ગઈ.
૪
શ્રી વરૂ ૧
સિદ્ધશિલા વસિયા, શ્રી વીર. ૨
અનુવાળી,
વ્યક્તિ
શ્રી વીર. ૩
ગુણમયી, શ્રી વીર. ૪
સભાર, શ્રી વીર. ૫
શ્રી વી.
શ્રી વીર. ૭
ટ ભાગે,
શ્રી વીર. ૮
''
સુખ વીર વીર એમ ઉચ્ચારૂ, પણ વીર ગુણ નવી કહે આતમને કેમ કરી તારૂં. હું ક્રોધી કપટી ને દ્વેષી, મેહી રાગી ભાગી કલેશી, હું ભવ અટવીમાં રહ્યો એશી. નિરાગીથી કેમ રાગ કરૂ, જો રાગદશા ઝટ પરિRsરૂ', તા ભવજલષિ હું સહેજે તર્
પ્રભુ ધ્યાનદશા જો ચિત્ત જાગે, તે તુજ મુજ અન્તર્ એમ સેવક ગુણુગાવે રાગે, ધ્યાતા જો ધ્યેયસ્વરૂપ થાવે, તેા ધ્યાન દશા લેખે બુદ્ધિસાગર એમ ગુણ ગાવે,
આવે,
શ્રી વીર. (વિજાપુર. )