________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કામધેનુ તુજ મંત્રનિશદિન ઉરે, ક્ષણ ક્ષણ મંગળ નામ પદને ગાઉર.
દુહા. ચિંતામણિ તુજ ધ્યાનથી, મનવંછિત સુખ પાઉં;
કર્મોપાધિ ત્યાગીને, શુદ્ધ સિદ્ધ સમ થાઉં. મારે નઠારે દુઃખદાઈ ભવાબ્ધિને, તરવા ચારિત્ર વહાણ પ્રેમે લછું.
શું પાર્થ૦ ૩
દહા.
રેગ શેક વિયોગ ને, આધિ વ્યાધિ જંજાળ;
કલેશ કજીયા વિક્ત ને, જન્મ જરા ને કાળ. ઈત્યાદિક સહુ દોષને ક્ષય થાવેરે, શાશ્વત અનુપમ સુખનું ઘર પાસે,
દુહા. પાર્શ્વપ્રભુ પદભ્રંગ સમ, થાતાં કર્મ કટાય;
બુદ્ધિસાગર સુખ લહી, જય જય મંગળ ગાય. સાણંદ પટ્ટપ્રભુ જિન મંડળી, ગાતાં પ્રભુજી ગુણ સુખ વહ્યું.
શું પાર્શ્વ. ૪
શાંતિનાથ સ્તવન, (ઘનઘટા ભુવન રંગ છાયા, નવખંડા પાશ્વજિન પાયા-રાગ.) નમું શાંતિનાથ ભગવંત, જે બાર ગુણ ગુણવંત. પ્રભુ સમતારસ દરિયા, સંસાર સમુદ્રને તરિયા તુમ શિવસુખ સહેજે વારયા, થયા સંત, ગુણવંત, અતિશયવંત, કેવલજ્ઞાન મહંત,
નમું ૧ ઘનઘાતી કર્મ હઠાવી, પ્રભુ શુકલ ધ્યાન ચિત્ત ધ્યાયી, ભાવ જિન પદવી પાઈ, થયા સિદ્ધ, પામ્યા છે રિદ્ધ, કર્મ દુર કીધ, પ્રભુ સુખવત,
નમું ૨ ચાતા જે ધ્યાને ધ્યાવે, તે અજર અમર પદ પાવે, ઈમ બુદ્ધિસાગર ગુણ ગાવે, પ્રભુ તું દયાળ, નમે તુજ બાલ, એ તારે બાળ, કરે કર્મને અંત.
For Private And Personal Use Only