________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
te
શ્રી સીમન્ધર સ્તવન
શ્રી સીમાર સ્વામી વીતિ સાંભળેા, ભરતક્ષેત્રમાં ધર્મ વૃક્ષ છેદાયો; કેવલજ્ઞાનીવિરહે જિનની વાણીમાં, સંશય પડતાં મતમતાન્તર થાયો. નિન્દ્વવ પ્રગટથા હઠકદાગ્રહુ જોરથી, કરી કુમુક્તિ થાખ્યા નિજ નિજ પક્ષો; અલ્પ બુદ્ધિથી નિર્ણય કા ન કરી શકે, નિરપક્ષી વિરલા કાઇ હાવે દક્ષો, કંઇક માતમાં આવે તેવું માનતા, પચાઽીના કરતા કાઈક લાપજો; દૃષ્ટિરાગમાં ખૂચ્યા કાઈક ખાપડા,
.
પચ્ચે વિષના વ્યાપ્યા છે મહાકાપો. શ્રી સીમન્ધર. ૩ આભિનિવેશિક જોરે જૂહુ લતા, થાપે મારું વ્યાખ્યા નિજ નિજ પન્થજો; સધ્ધ ચતુર્વિધમાંહિ ભેદ ઘણા પડ્યા, ઉત્થાપે કેઈ અધુના નહિ નિગ્રન્થો, કંઇક ક્રિયાવાદી જડ જેવા થયા, કેઈક રાખે અધ્યાતમીનેા ડાળજો; બ્રુહે એકાન્તે જ્ઞાન ક્રિયાના પક્ષને, પાખરૂં ચલવે ફાઇ માટી પાલો, ભદ્રખાહુસ્વામી આદિ શ્રુતકેવલી, પરમ્પરાથી આવે જે શ્રુત જ્ઞાનજો; પરમ્પરા ઉત્થાપક લાપે તેહને, કરીને વિરૂદ્ધ ભાષણ વિષનું પાનશે. ઈત્યાદ્દિક જાણુ છે. જિનજી જ્ઞાનથી, કરો સ્વામી દુ:ષમ કાળે સ્હાયો;
For Private And Personal Use Only
શ્રી સીમધર. ૧
શ્રી સીમન્ધર. ૨
શ્રી સીમધર. ૪
શ્રી સીમશ્વર. ૫
શ્રી સીમન્યર હું