________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદ્રપ્રભુ ચૈત્યવદન.
અનંત ચંદ્રની જ્યોતિથી, અનંત જ્ઞાનની જ્યાત; ચંદ્રપ્રભુ પ્રણમુ સ્તવું, કરતા જગ ઉદ્યાત. અસંખ્ય ચદ્રા ભાનુએ, ઇન્દ્રો જેને ધ્યાય; પરબ્રહ્મ . ચંદ્રપ્રભુ, જગમાં સત્ય સહાય. શુદ્ધપ્રેમથી વદતાં એ, અસંખ્યચંદ્રને નાથ; બુદ્ધિસાગર આતમા, ટાળે પુદ્ગલ સાથ.
ચંદ્રપ્રભુ સ્તુતિ.
ચંદ્રપ્રભુ વિભુ ઉપદિશે, જૈનધમ તે સાચા, નય સાપેક્ષાએ ખરી, તેમાં ભળ્યેા રાચે, આત્મજ્ઞાન ને ધ્યાનથી, કરા ખાત્મની શુદ્ધિ, શુદ્ધાતમ ચંદ્રપ્રભુ, થાતાં આનંદ ઋદ્ધિ.
સુવિધિનાથ ચૈત્યવદન.
સુવિધિનાથ સુવિધિ ચેિ, આત્મશુદ્ધિના હત; શ્રાવક સાધુ ધર્મ છે, તેના સહે સકેત. દ્રવ્ય-ભાવ વ્યવહાર ને, નિશ્ચય સુવિધિ એશ; જૈનધર્મની જાતાં, કરતાં રહે ન કલેશ. શુ તમ પરિણામમાં એ, સર્વ સુવિધિ સમાય; આતમ સુવિધિનાથ થૈ, ચિટ્ઠાનંદમય થાય,
વધિનાથ સ્તુતિ.
આાત્મિક શુદ્ધિની સુવિધિ, દ્રવ્યભાવથી સાચી, માહ્યાંતર કિરિયા ભલી, સ્વાધિકારે રાચી; કરતાં ચિદાનંદ પરિણતિ, એક સુવિધિ સાથે. ત્રણ જગતના લેાકંનાં, મન સુવિધિ માઉં,
For Private And Personal Use Only
ર
3
૧