________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(103,
મેળ અભેઢ રહેવું, સાચાભાવે એ કહેવુ; બુદ્ધિસાગર મગલમાલ, અનુભવ સુખની કયારી ૨. મહિ૦ ૮
૧૯૭૧ ચૈત્ર.
ભાયણી મલ્લિનાથ સ્તવન. રાગ પ્રભાતી.
મુજને ૩
મુજને મળ્યા. મલ્લિનાથજી, જ્ઞાન દર્શન ધારી. શક્તિ અનતી સાહીએ, લેાકતા નિજગુણભારી; મુજને ૧ અજરામર અરિહંતજી, લેાકાલાક પ્રકાશી; અલખ અગાચર આત્મતા, વિશ્વાનન્દ વિલાસી, મુજને ર દર્શન દીઠાં દીલમાં, જ્યતિન્ત્યાત મિલાવી; સર્વ તેજનું તેજ જે, ચાતુરી થઇ ચાવી. પરમ પ્રભુ પરમાતમાં, સમતાસાગર સાચા; અન્તર્યામી અનાદિથી, કાઈ વાતે ન કાચા. મેળ મળ્યા મનમાનીતા, બીજું રહ્યું કેા ન ખાકી; નિરખતાં નયના નયનને, તારાતાર જ્યાં તાકી. મુજને ૫ ભાગી ભાવટ સહુ ભવતણી, ચિદાનન્દ થયે ચાવે; બુદ્ધિસાગર ભાવથી, ગાયા મેળ વધાવા.
મુને ૪
For Private And Personal Use Only
મુજને ૬
૧૯૭૧ ચૈત્ર,
મલ્લિનાથ સ્તવન.
મલ્લિનાથ તવ રૂપમાં, પ્રેમ અવિહડ લાગ્યા; નામરૂપનિરહપણે, ભાવ અનુભવ જાગ્યા. પ્રેમ ખુમારી અટપટી, લાગે તે જન જાણે; અનામી પ્રભુ નામને, શુદ્ધ ધ્યાનમાં આણે. પ્રેમે મમતા ન પ્રાણની, શૂન્ય જગ સહુ લાગે; પ્રેમસમાધિમાં તન્મયે, પ્યારા ઝટપટ જાગે. તવ પ્રેમ ક્ષ્મી એર છે, મરતાને જીવાડે; આપાઆપ સ્વરૂપની, જ્યેાતિએ તુ ગાર્ડ
ટ્વિ॰ ૧
મહિ૦ ૨
મહિ૦ ૩
મહિ જ