________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪
અજીત જિન સ્તુતિ.
( ઓધવજી સન્દેશા કહેજો શ્યામને એ રાગ )
અજીત જિનેશ્વર અજરામર અરિહન્ત છે; બ્રહ્મા વિષ્ણુ પરમેશ્વર મહાદેવો; સહજસ્વરૂપી ક્ષાયિક નવલબ્ધ ધણી; દ્રવ્ય ભાવથી નમું કરૂં હું સેવો. એકસમયમાં જાણેા રૃખા સને; સમયાન્તર જાણે દેખા પણ પક્ષો, કેવલજ્ઞાને જાણા લેાકાલાને; નયપક્ષાના લક્ષે વાદ ન દો.
અસંખ્યપ્રદેશી આત્મપ્રભુ છે. દિનમણિ; પ્રતિ પ્રદેશે અનન્તગુણ નિર્ધારો, તિરાભાવના નાસે આવિર્ભાવતા; શાલે ચેતન શુદ્ધ સ્વરૂપાધારો. સહેજ શુદ્ધપર્યાયે સિદ્ધપણું ભલું; શબ્દાદ્રિકનયથી ચેતનતા શુદ્ધો, નિ:સંગી નિરાગી નિર્ભય નિત્ય છે; પરમબ્રહ્મ વિમલેશ્વર નિશ્ર્ચય યુદ્ધજો. સાદિ અનૈતિ સ્થિતિ શુદ્ધ સ્વભાવથી; અમૂર્ત વ્યકિત અનુરૂલઘુતા સારજો, બુદ્ધિસાગર અજિતજિનેશ્વર સેવના; અનન્તગુણુપર્યાયતણા આષારો,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
માત
અજિત ૩
અજિત૦ ૩
અજિત ૪
અજિત પ