________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Kr
મુનિસુવ્રત સ્તવન.
સુનિ૰૧
( શ્રી અયાંજિન અન્તર્યામી—એ રાગ ) મુનિસુવ્રત જિનરાજ મહેશ્વર, દર્શન શિવસુખકારીરે; દર્શનસ્પન અનુભવ થાતાં, મંગલપત્ર તૈયારીરે લૌકિક લાકાત્તર એ લેટ્ટે, દ્રવ્ય ભાવ એ ભેદ્દે; નિશ્ચયને વ્યવહાર દર્શન, જાણે તે નિજ વેદૅરે, મુનિ૰૧ દર્શન દ્રશ્ય દશ્ય ત્રિપુટી, એકમેકરૂપ થાવેર; ષટ્કારક પરિણમતાં સવળાં, ભય ચંચળતા જાવેર. મુનિ॰ ૩ ચારભૂતપુદ્ગલથી ન્યારા, એકરૂપ સ્થિરયેાગીર; અચલ મહેાદય ક્ષાયિક નવગુણુ,લબ્ધિ તાછે ભેાગીરે, મુનિ ૪ સ્યાદ્વાદદર્શન પામીને, અનહદ આનંદ પાવેરે; નિવિકલ્પ દશાએ દર્શન, લેાકેાત્તરનું થાવે. મુનિ જિનવર દČન દીઠું ઘટમાં, સ્થિરતામાં પ્રભુ મળીયારે; પરઆલંબન ચેતન હેતે, નિજભાવે ગુણ ીયારે મુનિ ષટ્ટનના ભેદ ટળ્યા સહુ, જિનદન અવધારીરે; બુદ્ધિસાગર સુખમાં મ્હાલે, દનની ખલિહારીરે, મુનિ છ
જ
૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીમંધર સ્તવન.
( નદી યમુનાકે તીરે ઉડ રાય પંખીડાએ યુગ )
સીમંધર જિનરાજ કુપાળુ તારો, જન્મજરાના દુઃખથી પ્રભુજી ઉગાì, વિદ્યમાન પ્રભુ વાત હૃદયની જાણુતા, સાચા સ્વામી સુખકર વિનતિ માનતા. કાલ અનાદિ માહવશે બહુ દુ:ખ લહ્યાં, ચાર ગતિનાં દુ:ખ વિચિત્ર સહુ સાં
For Private And Personal Use Only