________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુજમાં રસ લાગ્યાથી મૃત્યુ ન ભાસે, ભયની વૃત્તિ ધરે થતી; લ્હારૂં શક્ય ત્યાં બીજા જૂહાં રાજ્યોરે, મારે તે હારા રાજ્યની છે ગતિ. થાવાનું. ૧૦ જગનું રાજ્ય તજે તે જગનો રાજારે, બંધાતે નહીં રે જગમાં જે કદી પરવશતા તે દુઃખ જ મન આસક્તિ, આત્મ વિશે રહેવું સુખ છે તે હદિ થાવાનું૧૧ જીવન મરણમાં રાગ ને દ્વેષજ મહારેરે, મરવુંરે જીવવું તુજ અર્થે રહ્યું દુનિયા પાછળ હું તુજ આગળ આવ્યા રે, મનનુંરે માન્યું મિથ્યા થૈ ગયું. થાવાનું. ૧૨ અનેક ભવ સંસ્કારે તુજને પામ્યા રે, મનનારે જગ પડછાયા ટળી ગયા; મળ્યા પછી શી ? માળાને શા ચાળારે, પ્રત્યક્ષે મળતાં સંશય નહીં રહ્યા. થાવાનું. ૧૩ પંચમ આરે ભક્તિથી તું મળતો, શ્રદ્ધાને પ્રેમેરે પ્રભુ તું પાસ છે; બુદ્ધિસાગર મહાવીર પ્રભુજી મળિયારે, ત્યારે પૂર્ણાનંદ પ્રકાશ છે. થાવાનું૧૪
મહાવીર !!! કઈક તુજને જાણે,
રાગ આશાવારી. મહાવીર! કોઈક તુજને જાણે, મહાવીર નામને જપતા લાખ વિરલા કેઈ પિછાને.
મહાવીર મહાવીર જતાં સહુ જાણ્ય, સમજે તે દિલ માને; મહાવીર જ્ઞાન વિના નહીં મુક્તિ, જ્ઞાની ઠરે છે ઠેકાણે,
મહાવી૨૦ ૧
For Private And Personal Use Only