________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
આ. ૨૩
આા. ૨૪
આ, ૨૫
કેવલજ્ઞાની બનીને સેવા સહુની સારશે, ગામેગામ કરીને પાદ થકી વિહાર સેવા ધર્મતણે ફેલાવે કરશે વિશ્વમાં, ચતુર્વિધ સંઘ બનાવી કરશે જગ ઉદ્ધાર, સાચી ભક્તિ સાચાં કર્મો જ્ઞાને જણાવશે, વિચારે આચારમાં થાશે બહુ ઉદાર; દયાને ફેલાવે કરશે ભારતમાં ભાવથી, ઘરોઘર પંખીઓ માળા કરશે નિર્ધાર. છતી રાગદ્વેષને દુનિયા કરશે નિર્મલી, આર્યો જેને જિનને અનુસરશે દિનરાત; બ્રાહ્મણ આત્મજ્ઞાનીઓ બનીને વિશ્વ જગાવશે, નવલું રૂડું પ્રગટયું ભારતનું પરભાત. ચારે વણે રૂઢિબંધન છેટાં ત્યાગશે, ઘરેઘર આત્મજ્ઞાનના પ્રગટાશે બહુ સૂત્ર સાચા વ્યવહારો વર્તાશે સાચી નીતિથી, જ્ઞાની ચગી થાશે ભારત માતા પુત્ર. ઘરેઘર બ્રા ભાવના યજ્ઞો શુભ પ્રગટાવશે, જિનછ વીશમે મહાવીરત અવતાર ભાખે ભવિષ્ય કેશી ઇંદ્ર ને બહુ ઋષિ, એવું સુણીને હરખ્યાં ભારતનાં નરનાર.
યંતી વરપ્રભુની ઊઝવે. સુરનર નારીયે, વ ત્રણભુવનમાં જન મનમાં આનંદ, પ્રગટ સાતિવક આનંદ માય ન કોલેાકમાં, નાઠા મેહરાયના સબળા સઘળા ફંદ. ચિત૨ તેરસ મહાવીર જન્મ જયંતી ઉઝવી, અ૫તિ ઇલણીઓ નંદાશ્વરમાં જાય,
આ૨૬
સો,
૭
મા. ૨૯
For Private And Personal Use Only