________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આા. ૧૭
આ, ૧૮
પ્રભુને જોવા આવે દેવદેવી નરનારીઓ, જોષી જોગીઓ સહુ જેવા આવે દેડી, વરસે સિદ્ધાર્થ ઘર કંચનની ખૂબ કેડીએ, * પ્રભુની જગમાં જોતાં મળે ન બીજી જેડ, વીરના તેજથકી કઈ કરે ન જગમાં હડ– પ્રભુજી તીર્થ સ્થાપશે સમવસરણમાં બેસીને, કરશે કેવલજ્ઞાને સત્ય ધર્મ ઉપદેશ ગણધર દ્વાદશાંગી ગુંથીને ધર્મ વધારશે, જેથી ટળશે આધિ વ્યાધિના સહુ કલેશ. મહાવીર ભારત ઘર ઘર જ્ઞાનાગ્નિ પ્રગટાવશે, કરશે દુર્ગુણેને બેધથકી સંહાર; સવે આર્યો એક સ્વરૂપી થઈને ચાલશે, રાજા રંક સકલને સરખા હક નિર્ધાર. સર્વે આર્યો દુઃખ બંધનને છેદી નાખશે, ઊંચા નીચાને રહેશે નહીં મન અહંકાર સહુને ન્યાય થશે સમભાવપણે જગ સારીખે, ટળશે હિંસા ય તથા મનુજ સંહાર થાશે પ્રજાસંઘનાં રાજ્ય અને સુનીતિઓ,
તથી ખરડાશે નહીં સર્વ પ્રજાને સંઘ; રાજા મૈયત સર્વે આત્મરૂપથી એક થઈ, કરશે અરસપરસ સાહાય ધરી મન રંગ. પ્રભુજી આત્મજ્ઞામથી બ્રાહ્મણ મુખ્ય કહાવશે,
ત્રી બનીને કરશે સર્વ કર્મ સંહાર જગતમાં ધર્મ શરામ ક્ષાત્રપણથી જણાવશે, અંતર વૈશ્ય બનીને કરશે ગુણ વ્યાપાર.
૧૯
આ. ૨૦
આ. ૨૧
આ, ૨૨
For Private And Personal Use Only