________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઈટ
૧૦ વિશાળજિન સ્તવન ( રાગ કેદારો. )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વંદુ ભાવે વિશાળ પ્રભુજી, જેની મીઠી વાણીરે; સાકર હારી તૃણુમાં પ્રવેશી, પીલે માનવ ઘાણીરે, કારણુ પંચથી કાર્યની સિદ્ધિ, કોંઘમ ભાવીભાવરે; કમલ સ્વભાવ એ પંચથી જાણા, બનતા કાર્ય બનાવરે. એકાન્તપક્ષે મિથ્યાવાદી, ત્રણસે ત્રેસઠ વાદીરે; પંચ કારણે કાર્યની સિદ્ધિ, માને સ્યાદ્વાદવાદીરે. તુજ શાસન અમૃતરસ પીધું, મિથ્યાવિષ દૂર કીધુંરે; બુદ્ધિસાગર સમ્યગ્નાને, પરમાનંદપદ લીધુંરે.
૧૧ વજી ધરજિન સ્તવન ( સાહિમ સાંભળેરેએ રાગ. )
વાધર પ્રભુરે, વેગે મુજ ઘર આવે; દર્શોન ચેાગથીરે, કશું ભક્તિ વધાવા, સ્વામી તું મળેરે, ભાભવ ભાવડ ભાગી; પ્રભુ શુશુ ઓળખીરે, થઇયા તુજ પદ રાગી. ગુણુથી જે હન્યારે, તે તે કહેા કેમ છેડે; સત્તા તવ સમીરે, વ્યક્તિથી પ્રભુ જોડે. તન્મયતા લહીરે, પ્રભુની સંગે રહીશું; બુદ્ધચબ્ધિ એમ ભગેરે, પ્રભુગુણુ વ્યક્તિથી લહીશું.
૧૨ ચંદ્રાનનપ્રભુ સ્તવન. ( રાગ ઉપરન. )
ચંદ્રાનન પ્રભુરે, કેવલજ્ઞાનના દરિયા; અનંતગુણ પર્યાયથીરૂ, સમયે સમયે ભરિયા. ઉત્પત્તિ વ્યય ધ્રુવતારે, સમયે સમયે સાચી. આત્મદ્રત્યમાં તે કહીરે; તેમાં રિતુ હું રાચી,
For Private And Personal Use Only
૧૦ ૧
૧૦ ૨
વ૦૩
૦ ૪
ર
3