________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મન.
૨૦ મુનિસુવ્રતસ્વામી સ્તવન. (શ્રીસંભવજિનરાજજીરે, તાહરૂ અકળ સ્વરૂપ, જિનવર
પૂજે–એ રાગ.) મુનિસુવ્રતજિન ! તાહરે, અલખ-અગોચરરૂપ; મનમાં ધ્યાવું. અસંખ્યપ્રદેશી આતમારે, પરમેશ્વર જગભૂપ, ધ્યાવું ધ્યાવું અનુભવયોગે, શુદ્ધધ્યાને ધ્યેવસ્વરૂપ. મન. ૧ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવથીરે, ચેતનવ્યકિત શુદ્ધ
મન. પરવ્યાકિનાસ્તિતારે, ક્ષાયિક-કેવલબુદ્ધ.
મન. ૨ સાદિ-અનંતિભંગથીરે, પામ્યા પરમાનંદ, પ્રદેશ પ્રદેશપ્રતિ જ્ઞાનમાંરે, ભાસે ય અનંત. પારદ્રવ્ય-પર્યાયાવંતનુંરે, એક પ્રદેશ કરે તેલ
મન, એક સમયમાં જ્ઞાનથી, ચેતન દ્રવ્ય અમલ, પરપુદ્ગલ દૂરે કરી, થયા પ્રભુ! કૃતકૃત્ય;
મન. ચેતનવ્યક્તિ સમારવારે, તુજ આલંબન સત્ય, મન, ૫ ત્રિયેગે પ્રભુઆદર્યો, અનંતશતિ નાથ ! એકમેક તુજ ધ્યાનથી, થઈ ઝાલું તુજ હાથ. મન. ૬ અરૂપી અરૂપીને મળેરે, સાચી વસગાઈ;
મન, બુદ્ધિસાગર જાગિયેરે, આવી મુકિત વધાઈ
મન, ૭.
મન
મન, ક
- મન. ૪
મન,
૨૧ નમિનાથ સ્તવન (થાપર વારી મારા સાહિબા કાબીલ મત જાજે-એ રાગ.)
નમિજિનવર નમું ભાવથી, મારે મેઘ મલેક ધર્માદિદ્રવ્ય-શકિત, એક ગુણના ન લે. શુદ્ધધ્યાનમાં આવીને, રગેરગમાં વસિયે; ધાધાત મળી ખરી, લેશ માત્ર ન ખસિયે. સ્વ સ્વ જાતિ મળી ખરી, જડ–ભાવ વિદૂરે, ધ્યાતા ધ્યેયના તાનમાં, સત્ય-સુખડ પુરે.
For Private And Personal Use Only