SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ અરનાથ સ્તવન. ( શ્રીરે સિદ્ધાચળ ભેટવા-એ રાગ. ) શ્રીઅરનાથજી વંદીએ, શુદ્ધજ્ઞાન પ્રકાશી; જડ-ચેતનભેદજ્ઞાનથી, ટળે સકલ ઉદાસી. સંગ્રહનય એકાન્તથી, એક સત્તા માને; સજીવના આતમા, એક દ્ગિલ પિછાણે. વ્યવહારનય વિશેષથી, વ્યક્તિ બહુ દેખે; વ્યક્તિ વિના સત્તા કદી, કાઇ નજરે ન પેખે, સામાન્ય ને વિશેષની, એક દ્રવ્યે સ્થિતિ; વ્યક્તિ અનંતા આતમા, અનેકાન્તની રીતિ. માયા પુદ્દગલ-ભાવથી, છતી શાસ્ત્ર ભાખી; ચૈતન્ય ભાવે જાણજો, માયા અછતી દાખી, એકાન્ત મિથ્યા સદા, નિત્યાદિકલાવા; બુદ્ધિસાગર ધર્મ છે, સ્યાદ્વાદસ્વભાવા. શ્રી અર. ૧ શ્રી અર, ૨ For Private And Personal Use Only શ્રી અર. ૩ શ્રી અર. ૪ શ્રી અર. પ શ્રી અર. હૈ ૧૯ મલ્લિનાથ સ્તવન. (હે સુખકારી! આ સંસારથકી જો મુજને ઉત્ક્ર–એ રાગ. ) ઉપયોગ ધરી, મિિજનેશ્વર પ્રણમી શિવસુખ ધારીએ; તજી ખાહ્ય-દશા, શુદ્ધરમણુતાયેાગે કર્મ નિવારીએ. પ્રભુ ! મુજ સત્તા છે તુજસમી, નિમ લવ્યક્તિ મુજ ચિત્ત ૨મી, તે અશુદ્ધ-પરિણતિ તુર્ત દમી, ઉપચાગ. ૧ નિજભાવરમણુતા રંગાશું, અંતર્યામી પ્રભુને ગાશું, પ્રભુવ્યક્તિસમા અન્તર થાણું. ચેતનતા નિજમાં રંગાશે, પ્રભુ ! તુજ મુજ અંતર સહજાનંન્રી ચેતન થાશે. ઉપયાગ. ૨ ઝટ જાશે, ઉપયાગ. ૩ પ્રભુ ! વાતુ-ધર્મ તન્મય થાવું, મુજ સત્તાધર્મ ગુણુઠાણું ગુણ સહુ નિપજાવું. પ્રભુધ્યાને શુદ્ધદશા જાગે, વેગે જયડંકા જગ વાગે, બુદ્ધિસાગરજિનવરાગે, પ્રગટ પાવું, ઉપયોગ. ૪ ઉપયાગ. પ
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy