________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭
ધર્મ અનન્તના સ્વામી તું, ધ્યાનમાં ધ્યેયસ્વંરૂપરે બુદ્ધિસાગર નિજ દ્રબ્યુની, શુદ્ધિ તે જય ! જિનભૂપરે, અનન્ત. ૮
૧૫ ધમનાથસ્તવન
( ધર્મજિનેશ્વર ગાઉ રંગનું-એ રાગ )
જગમાં. ૧૦ ૨ જગતમાં.
ધર્મજિનેશ્વર વંદુ ભાવથી, વસ્તુધર્મ દાતાર, વસ્તુસ્વભાવ તે ધમ જણાવતા, ષડ્મબ્યામાંહિ સાર. ૉય ધ્યેય આય જણાવતા, સકલ દ્રવ્ય છેરે જ્ઞેય; ઉપાદેય ચેતનના ધર્મ છે, પુદ્ગલઆદિરે હેય, ભાવક તે રાગદ્વેષ છે, કાલ અનાદિથી જાણુ; દ્રવ્યકનું કારણ તેડુ છે, નાકમ નિમિત્તે આણુ જગમાં, ૪૦ ૩ અશુદ્ધપરિણતિચેાગે અંધ છે, શુદ્ધપરિણતિથી છે મુક્તિ; જગતમાં, અન્તરચેતનસન્મુખ યાગથી, શુદ્ધ ઉપયાગની યુક્તિ, જગમાં, ૪૦ ૪ ફ્ક્ત હર્તો ચેતન કર્મના, માહિર-અન્તર યોગ; જગમાં. આત્મસ્વભાવે રમણતા આદરે, પ્રગટે શિવસુખભાગ, જગમાં, ૪૦ ૫ સુખ અનન્તની લીલા ધ્યાનમાં, ચેતન અનુભવ પાય; જગમાં. ધ્રુવતાયાગતણી સ્થિરતા હાવે, વીર્ય અનન્ત પ્રગટાય, જગમાં, ધ૦ ૬ સવિકલ્પસમાધિ શુભઉપયાગમાં, ધ્યાતા ધ્યેયના ભેદ, જગતમાં, શુદ્ધઉપયાગે શુદ્ધસમાધિમાં, તળતા વિકલ્પના ખેદ. જગતમાં, ધ૦ ૭ અન્તરમાં ઉતરીને પારખેા, નિલ સુખનારે નાથ; જગમાં. બુદ્ધિસાગર સમતા એકતા, લીનતા ચેગે સનાથ. જગમાં, ૧૦ ૮
For Private And Personal Use Only
જગતમાં. જગમાં. ધ૦ ૧ જગતમાં.
૧૬ શાન્તિનાથસ્તવન
( સાહિબ સાંભળેરે સંભવ અજ હમારી.~~એ શય ) શાન્તિનાથજીરે ! શાન્તિ સાચી આપે; ઉપાધિ હરીરે, નિજ પદ્મમાં નિજ થાપા, શાન્તિ કેમ લહુરે, તેના માર્ગ બતાવા વિનતિ માહરીરે, સ્વામી દિલમાં લાવે.
શાન્તિ. ૧
શાન્તિ. ૨