Book Title: Chaturvinshati Jinanand Stuti
Author(s): Hiralal R Kapadia
Publisher: Agamoday Samiti
Catalog link: https://jainqq.org/explore/004890/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ श्रीबागमोदयसमितिग्रन्योबारे अन्यांकः एत ૫. શ્રીમવિશ્વગણિત શ્રી ચતાંવેશત. જિનાનઃ સ્તુતિ. શાસનદેવતાઓ અને વિવાદેવીની પુત્ર ગી શિને તેમજ ચાર પરિશિષ્યાથી ભૂલ તો. ગા, હીરાલાલ રસિકકા કાપડિયા, એમ. એ. Page #2 -------------------------------------------------------------------------- ________________ S'RI AGAMODAYA SAMITI SERIES. No. 59.. CHATURVIMS'ATI-JINANANDA-STUTIS BY Edited with Gujarati translation, annotation, introduction, etc., PANDITA S'RI MERUVIJAYAGANI With his own gloss and four appendices. A. D. 1929. ] BY Published by Jivanchand Sakarchand Javeri, a Secretary of the Agamodaya Samiti, 121/125 Javeri Bazar, Bombay. HIRALAL RASIKDĀS KĀPADIA, M. A. Printed by B. M. Sidhaye, at the Bombay Vaibhav Press, Servants of India Society's Home, Sandhurst Road, Girgaum, Bombay. Price Rs. 6-0-0. [ 1000 Copies. Page #3 -------------------------------------------------------------------------- ________________ The Publisher's Note. We hoped to publish this work about the end of 1927 but as there was unusual delay in preparing the blocks for the pictures of the gods and goddesses, we are obliged to write this note and add the title-page in English, since, during the interval, unfortunately, there occured the deaths of the publisher and the printer as well. We regret very much for the death of Sheth Venichand Surchand, who was our Senior Secretary and an enthusiastic colleague. We may mention that by' this time, the location of our office also has been changed as noted at the end of the page. 1st January 1929. 121/125 Javeri Bazar, BOMBAY .. JIVANCHAND SAKERCHAND JAVERI, one of the Hon. Secretaries of S'ri Āgamodaya Samiti. Page #4 -------------------------------------------------------------------------- ________________ पण्डितवर्यश्रीमेरुविजयगणिगुम्फिताः श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः स्वोपज्ञावचूरिसमलङ्कृताः। श्रीसोमतिलकसूरिसूत्रितसाधारणजिनस्तुति-श्रीरविसागरमुनीशकृतश्रीगौतमस्तुति-पूर्वाचार्यप्रणीतश्रीपार्श्वनाथस्तव-श्रीजिनप्रभसूरिरचित श्रीअजितजिनस्तोत्ररूपपरिशिष्टचतुष्टयपरिष्कृताः। कापडियेत्युपाहश्रीरसिकदासतनुजनुषा एम्. ए. इत्युपाधिविभूषितेन हीरालालेन गूर्जरभाषानुवादविवरणादिविभूषिताः संशोधिताश्च । प्रकाशयित्रीशाह वेणीचन्द्र सूरचन्द्र द्वारा श्रीआगमोदयसमितिः। मोहमय्यां 'चिन्तामण सखाराम देवळे' इत्यनेन मुंबईवैभवनाम्नि मुद्रणालये प्रकाशकस्य कृते मुद्रापितम् । 2. o - - प्रथमसंस्करणे प्रतयः १०००। विक्रमसंवत् १९८३] वीरसंवत् २४५३। [इ. स. १९२७ पण्यं रूप्यकषट्कम् । Page #5 -------------------------------------------------------------------------- ________________ Printed by Chintaman Sakharam Deole, at the Bombay Vaibhav Press, Sorvants of India Society's Homo, Sandhurst Road, Girgaon, Bombay. noun All rights are reserved by Prof. H. R. Kapadia M. A., and the Secretary of Sri Agamodaya Samiti. Published by Shâh Venichand Surchand for Sri Agamodaya Samiti at the office of Sheth Devchand Lalbhai Jain Pustakoddhar Fund, 114/116, Javeri Bazar, Bombay. Page #6 -------------------------------------------------------------------------- ________________ પડિંતવર્ય શ્રીમેરવિજ્યગણિકૃત ચતુર્વિશતિજિનાનન્દસ્તુતિ. સ્વપજ્ઞ અવચૂરિ સહિત તેમજ પરિશિષ્ટ તરીકે શ્રીમતિલકસૂરિકૃતિ સાધારણજિનસ્તુતિ, શ્રીરવિસાગરમુનીશકૃત શ્રીગૌતમસ્તુતિ, પૂર્વાચાર્ય કૃત શ્રી પાર્શ્વનાથસ્તવ તથા શ્રીજિનપ્રભસૂરિકૃત શ્રીઅજિતજિનસ્તોત્ર. સંશોધન, ભાષાન્તર તથા વિવેચન કરનાર પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા, એમ. એ. ન્યાયકુસુમાંજલિ, સ્તુતિ-ચતુર્ઘશતિકા, ચતુર્ધિશતિક વિગેરેના અનુવાદક. પ્રસિદ્ધકર્તા શાહ વેણીચંદ સૂરચંદ, સેકેટરી, શ્રીમતી આગમેદય સમિતિ, મુંબઈ પ્રથમ આવૃત્તિ-પ્રત ૧૦૦૦. વીર સંવત્ ૨૪૫૩. વિક્રમ સંવત ૧૯ [ઈ. સ. ૧૨૭. – 10: – મૂલ્ય રૂ. ૬-૦-૦ Page #7 -------------------------------------------------------------------------- ________________ સર્વ હક શ્રીઆગમય સમિતિના સેક્રેટરી અને ભાષાન્તરકર્તા પ્રો હીરાલાલ રસિકદાસ કાપડિયાને આધીન છે. શાહ વેણચંદ સૂરચંદે શ્રીમતી આગમેદય સમિતિ માટે નં. ૧૧૪/૧૧૬, જવેરી બજાર મુંબાઈની શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્દાર ફંડની ફીસમાંથી પ્રસિદ્ધ કર્યું. મુદ્રકા–ચિંતામણ સખારામ દેવળે, “મુંબઈ વૈભવ પ્રેસ સર્વર્સ ઓફ ઈન્ડિયા સોસાયટી બિડીંગ, સંડહર્ટ રેડ, ગીરગામ, મુંબઈ Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ મેહનલાલજી મહારાજશ્રીના શિષ્ય-રત્ન પન્યાસ શ્રીહર્ષમુનિરાજના શિષ્યવર્ય જેન તિષ-શિલ્પ-વિદ્યા-મહેદધિ જૈનાચાર્ય શ્રીજયસૂરીશ્વરનો અભિપ્રાય. શ્રીમતી આગમેદય સમિતિ તરફથી પડિત શ્રીમેરૂવિજ્યગણિકૃત ચતુર્વિશતિજિનાનન્દસ્તુતિ નામના પુસ્તકના ફર્મો મને શુદ્ધિ-પત્ર તૈયાર કરવાને માટે સુશ્રાવક શ્રીયુત જીવણચંદ સાકરચંદ ઝવેરી તરફથી અવાર નવાર મળતાં રહ્યાં છે. પરંતુ આ ગ્રન્થના સંશોધનનું કાર્ય એવું સુન્દર રીતે કરવામાં આવ્યું છે કે શુદ્ધિ-પત્ર આપવા જેવી અશુદ્ધિઓ એમાં દૃષ્ટિગોચર થતી નથી. વિશેષમાં સંપાદનીય કાર્ય સુસંગઠનરૂપથી કરવામાં આવ્યું છે એટલે આવા અપૂર્વ ગ્રન્થ-રત્નના પ્રકાશનથી અવશ્ય સાહિત્યની અભિવૃદ્ધિ થઈ છે. આ ગ્રંથમાં ખાસ ખૂબી તે એ છે કે મૂળ લેકોના ઉપર પજ્ઞ વિવરણ હોવા ઉપરાંત અન્વય, શબ્દાર્થ, પ્લેકાર્થ તથા સ્પષ્ટીકરણ પણ આપવામાં આવ્યાં છે. આથી કરીને ગ્રથના મહત્ત્વમાં પણ ઓર વધારો થયે છે. આથી સરકૃતના અભ્યાસીઓ જ આ ગ્રન્થને લાભ પૂર્ણ રીતે મેળવી શકશે એટલું જ નહિ પરંતુ તેના અનભિજ્ઞો પણ લાભ લઈ શકશે. વળી અન્તમાં જે અકારાદિક્રમ પૂર્વકને શબ્દ-કોષ તેમજ સમાસ-વિગ્રહ આપવામાં આવ્યા છે તેથી આ ગ્રન્થના અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને વિશેષ અનુકૂળતા પ્રાપ્ત થઈ છે. આ ગ્રન્થની વળી એ પણ એક વિશિષ્ટતા છે કે વિવિધ છન્દાશાસ્ત્રને આધારે ગણ તથા વસંતતિલકા વૃત્તના સંબંધમાં સુસ્પષ્ટ માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત મૂળ પ્રસ્થમાં જે જે દેવી-દેવતાની સ્તુતિ કરવામાં આવી છે તેના વર્ણને પણ ઘણી જ સરલતાથી સમજાવવા પ્રયત્ન કરવામાં આવે છે. વિશેષમાં આ ગ્રંથના અંતમાં પરિશિષ્ટ આપી તેને સમલંકૃત કરવામાં આવ્યું છે. વળી ભૂમિકામાં પણ વિવિધ વિષયે સુન્દર રીતે આ લેખવામાં આવ્યા છે. આવા પ્રકારનું કાર્ય તે પહેલ વહેલુંજ આ સંસ્થા તરફથી પ્રકાશિત થયેલું જોવાય છે. એથી આ પ્રસંગે એટલું તે માટે જરૂર ઉમરેવું પડશે કે આવા કાર્યથી સાહિત્યરેખા ઝળકી નીકળે છે. વળી આથી જૈનેતર વિદ્વાને પણ જૈન સાહિત્ય પ્રત્યે આકર્ષાય તેમ છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રીજ્યસૂરીશ્વરને અભિપ્રાય. આ ગ્રન્થને પ્રકાશમાં લાવવા માટે ખરેખર હું આ સંસ્થાના કાર્યવાહકને ધન્યવાદ આપું છું. સાથે સાથે આ પ્રમાણે ગ્રન્થ તૈયાર કરવા માટે છે. હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. ને પણ ધન્યવાદ ઘટે છે. તેમને પ્રયાસ ઘણેજ પ્રશંસનીય છે. મુંબઈમાં મેં ચાતુર્માસ કર્યું ત્યારે પ્રે. કાપડિયા સાથે મને પરિચય થયું હતું. તેમનું થોડું ઘણું કાર્ય જોઈને તે વેળા તેમની કાર્ય કરવાની પદ્ધતિના સંબંધમાં મેં જે અનુમાન બાંધ્યું હતું તે આજે ખરું પડયું છે એ જાણી મને આનંદ થાય છે. તેમની લેખનશૈલી એટલી બધી સરળ છે કે સામાન્ય ગુજરાતી ભાષા જાણનાર હોય તે પણ આવા રથને લાભ સહેલાઈથી લઈ શકે. ખરેખર તેમની કાર્ય કરવાની પદ્ધતિ ઘણી જ ઊંડી છે. કાર્ય કરાવનાર જોઈએ. અસ્તુ. જૈન સાહિત્યની સર્વ અભિવૃદ્ધિ હે. નં. ૧૧૫ તાપેઠ, ) લી. આચાર્ય શ્રી જયસૂરીશ્વરજી મહારાજ શ્રીદશાશ્રીમાલી જૈન ધર્મશાળા, સાહેબની અનુજ્ઞાથી પુના સિટી. મૌન એકાદશી, વીર સંવત્ ૨૪૫૩. પ્રતાપમુનિ Page #10 -------------------------------------------------------------------------- ________________ ॐ नमः सिद्धम् । આમુખ પંડિતવર્ય શ્રીમેરૂવિજયકૃત ચતુધિશતિજિનાનન્દસ્તુતિ ગ્રન્થ અવસૂરિસહિત પહેલાં શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તક દ્વારા ફંડ સંસ્થા તરફથી ગ્રન્થાંક ૨૩ મા તરીકે બહાર પાડવામાં આવ્યું હતું. તેના સંશોધક સ્વર્ગસ્થ પંન્યાસ શ્રીમણિવિજયગણિના શિષ્યરત્ન મુનિરાજ કુમુદવિજયજીએ તે ગ્રન્થમાં સંસ્કૃતમાં પ્રસ્તાવના વિ. સં. ૧૭૧ ના માગશર સુદ સાતમે લખી હતી જે ઉપગી હોવાથી અત્ર તે નીચે મુજબ આખી આપવામાં આવે છે. આ પ્રસ્તાવના ફરીથી છાપવાની રજા આપવા બદલ અમે સંસ્થાના કાર્યવાહકેને ધન્યવાદ આપીએ છીએ. पूज्यपादगुरुभ्यो नमः प्रस्तावना. अस्य ग्रन्थस्य विचित्रयमकपदलालित्यादिगुणयुक्तस्य पण्डितजनमनश्चमत्कारिणो रचयितारः श्रीपण्डितमेरुविजयमुनश्विराः के कदा चावनीतलं पावयामासुरिति मीमांसायां-एतत्पर्यवसाने "श्रीतपागच्छाधिपतिश्रीविजयसेनसूरीश्वरराज्ये सकलपण्डितोत्तमपण्डितश्रीआनन्दविजयगणिचरणकमलचञ्चरीकायमाणेन पण्डितमेरुविजयगणिना विरचिता" इत्यवलोकनेन विजयसेनसूरिसमानकालीनत्वादानन्दविजयशिष्यत्वाच्च तत्परिपूर्तिरुपजायते । श्रीविजयसेनसत्तासमयश्च विक्रमसप्तदशशतके सुप्रसिद्ध एव, तेन पूज्यपादानां स एवेति निर्णयपथमवतरति । कविचक्रललामैरन्ये के ग्रन्था गुम्फिता इति न सम्यग् जानीमहे ॥ प्रियोजनकाः स्तुतय इति जिज्ञासायां तु प्रतिपादितमेव भाष्ये तदवचूर्णौ च चैत्यवन्दनाया अङ्गत्वात् षोडशद्वारे ' चउरो थुई। इत्यत्र चतस्रः स्तुतयोऽत्र सम्पूर्णायां चूलिकारूपा अधिकृततीर्थकृत् १ समस्तार्हत् २ प्रवचन ३ भक्तदेवताविषया ४ दातव्या इत्याधनेन प्रयोमनमासाम् ॥ कथयति महामोहविलसितमतिकत्वेन मिथ्याग्रहग्रहिलत्वात् कश्चित् 'तिम्र एव स्तुतयो न चतस्रः, यस्मात् देशविरतसर्वविरतयोरविरतसम्यग्दृष्टिदेवा न स्तुत्यहाँ इति । तन्न, सर्वज्ञागमोपनिषद्वेदिप्रगल्भप्रगल्भापतिमुनिजनतारतारापतिसूरीश्वरश्रीहरिभद्र-बप्पभट्टि-शोभनमुनिप्रभृतिभिः चतसृणामेव गुम्फितत्वात्, भाष्येऽपि 'सरणिज' इति चतुर्दशद्वारेऽपि क्षुद्रोपद्रवविद्रावणादिकारित्वेन सम्यग्दृष्टिदेवानां स्मरणीयत्वेनाभिहितत्तात, तथा च स्तुतिभिश्चतमभिर्वन्दनं Page #11 -------------------------------------------------------------------------- ________________ આમુખ देवानां प्राचीनमिति नायुक्तं तद्विधानं श्रीमता, मूरिसत्तमविहितत्वेन देवस्थापनायाः प्रतिक्रमणसमयेऽप्यवश्यं कर्त्तव्यत्वेन न तत्राप्यनुचितमेतद्रीत्या प्रतिक्रमणस्थापनाया अर्वाय देववन्दनम् ॥ भगवद्गुणोत्कीर्तनरूपत्वेन स्तुतिस्तोत्रयोः समानविषयकत्वात् कः प्रतिविशेष इत्यारेकायां चैत्यवन्दनापर्यन्ते भण्यमानं चतुःश्लोकादिरूपं स्तोत्रं, यास्तु कायोत्सर्गानन्तरं भण्यन्ते ताः स्तुतय इति रूढा इति भाष्यावचूरिकायाम्। विभय॑यं ग्रन्थोऽनादिसंसारपरिभ्रमणासादितानेकदुःखसन्ततिसन्तप्यमानतानुभवनानां तद्विध्वंसनानन्यसाधारणोपायसन्धिसूनां जिनगुणस्तुतिपराणां मोक्षमार्गेकबद्धलक्षाणां सहृदयहृदयानां प्रतिक्रमणादिशुभानुष्ठानेऽपूर्वानन्दरसपोषकत्वं, तस्मादावश्यकमस्य मुद्रणमिति श्रेष्ठिदेवचन्द्रलालभाईसत्कज्ञानद्रव्यकोशान्मुद्रापितस्त्रयोविंशतितमः तदध्यक्षैः । सयासादिता 'नडीयाद सत्कपुस्तककोशादस्य प्रतिः या प्राचीना नात्यशुद्धा च, तदनुसारेण पूज्यपादगुरुनिदेशेन संशोधितेऽस्मिन् भवेद् या काचना शुद्धिः सा कृपामाधाय संशोधनीया गुणगणधनैः सौजन्यवद्भिः इति प्रार्थ्य विरमति मुनिजनगुणमकरन्दमधुपः पूज्यपादगुरुवर्यश्रीपंन्यासमणिविजयगणिचरणकमलोपासकः कुमुदविजयः ‘पचन 'नगरे वैक्रमीय१९७१ संवत्सरे मार्गशीर्षशुक्लसप्तम्यां भौमवासरे । शुभं भवतु ॥ આ પ્રસ્તાવનામાં ગ્રન્થ અને ગ્રન્થકાર વગેરે પરત્વે પ્રકાશ પાડવામાં આવ્યો છે તેથી તેમજ શ્રીયુત હીરાલાલભાઈએ પણ એને અંગે વિસ્તાર યુક્ત ઉલ્લેખ કરેલ હોવાથી તત્સમ્બધે હમારે કોઈ વિશેષ નિવેદન કરવાનું બાકી રહેતું નથી. આ અમૂલ્ય ગ્રન્થનું તેમજ અંતમાં આપેલ ચાર પરિશિષ્ટોનું સંધનાદિક કાર્ય સુરતવાસ્તવ્ય, પરમ જૈનધર્માવલમ્બી, તેમજ શ્રીમવિજયાનન્દસૂરીશ્વર (આત્મારામજી મહારાજ) અને તેમના સન્તાનીય મુનિરાજ શ્રીહર્ષવિજયને ગુરૂ તરીકે પૂજનારા અને તેઓશ્રીના પાદસેવનથી જૈન ધર્મના તીવ્ર અનુરાગી બનેલા સ્વર્ગસ્થ રા, રસિકદાસ વરજદાસ કાપડિયાના જયેષ્ઠ પુત્ર પ્રોફેસર હીરાલાલ એમ. એ. દ્વારા કરાવવામાં આવ્યું છે. સંસ્કૃતના અલ્પ અભ્યાસીઓને સુગમતા થઈ પડે તેટલા માટે અન્વય અને શબ્દાર્થ તેમજ જિનસિદ્ધાંતથી અપરિચિત વર્ગથી જૈન પારિભાષિક શબ્દ વિગેરે સરલતાથી સમજી શકાય તેટલા માટે સ્પષ્ટીકરણ બનતી કાળજી પૂર્વક તૈયાર કરાવ્યાં છે. આ ઉપરાંત વિદ્યાથીઓને આ ગ્રન્થને અભ્યાસ કરવામાં વિશેષ અનુકૂળતા થઈ પડે એ હેતુથી શબ્દ-કેપ અને સમાસ-વિગ્રહ પણ તૈયાર કરાવ્યાં છે. અમારા પ્રયાસની સફળતા પાઠક–વર્ગની પસંદગી ઉપર તેમજ આ ગ્રન્થના લેવાતા લાભ ઉપર રહેલી હોવાથી આ સંબંધે વિશેષ નિવેદન કરવાનું બાકી રહેતું નથી. પરંતુ જે આ પદ્ધતિ વિશેષ ઉપગી માલુમ પડશે તે ભવિષ્યમાં આવી પદ્ધતિથી બીજા ગ્રન્થ બહાર પાડવા અમારી પ્રબળ ઈચ્છા છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ આમુખ આવા ગ્રન્થ સંબંધે કાંઈ ન્યૂનતા આદિ માલુમ પડે તેમજ બીજી કાંઈ વિશેષ માહિતી દાખલ કરવાની રહી ગયેલી જણાય તેમજ અન્ય પણ કોઈ સૂચના કરવાની યોગ્ય લાગે તે જે પાઠક-વર્ગ તરફથી અમને જણાવવામાં આવશે તે ભવિષ્યના ગ્રન્થમાં તે સુધારો કરવા અવશ્ય બનતું કરીશું. વિશેષમાં આ ગ્રન્થમાં આપેલી અવસૂરિ ઉપરાંત અન્ય કઈ ટીકા કે અવચૂરિની પ્રતિ જેમની પાસે હોય અગર કયાં છે તેની માહિતી હોય તે અમને જણાવવામાં આવશે તે તે પણ પ્રસિદ્ધ કરવા પ્રયત્ન સેવવામાં આવશે. આ ગ્રન્થ તૈયાર કરાવવામાં જૈનાચાર્ય શ્રીમવિજયવલલભસૂરિની પ્રતિને મુખ્ય આધાર લેવામાં આવ્યું છે. આ સૂરિવર્ષે પ્રતિ એકલી અમારા કાર્યમાં જે સહાયતા કરી છે તે બદલ તેઓના અમો અત્યંત ઋણી છિયે. આગોદ્ધારક વ્યાખ્યાપ્રજ્ઞ જૈનાચાર્ય શ્રીમદ્દઆનન્દસાગરસૂરિ આ આગમેદય સમિતિના ઉત્પત્તિ સમયથી જ અપૂર્વ સાહાઓ આપતા રહ્યા છે, તે મુજબ આ ગ્રન્થ પણ પ્રસિદ્ધ કરવામાં તેમણે જે સાહા આપી છે તે બદલ તેઓશ્રીને અમે જેટલે ઉપકાર માનીયે તેટલો છે જ છે. | સંશોધન કાર્યમાં મદદ કરવા માટે અનુગાચાર્ય શ્રીક્ષાંતિવિજય તેમજ મુનિરાજ ચતુરવિજયજીના અને શુદ્ધિપત્રક માટે તૈયાર થયેલા ફોર્મો તપાસી જેવા બદલ જેનાચાર્ય જયસૂરિ. છિના પણ અમે આભારી છીએ. અમે સોળ વિદ્યા-દેવીઓ તેમજ ચોવીસ શાસન-દેવીઓ વિગેરેની પ્રતિકૃતિઓ ભગવાન શ્રી પાદલિપ્તસૂરીશ્વરપ્રણીત શ્રીનિર્વાણ-કલિકાના આધારે આલેખાવવા પ્રયત્ન સેવ્યું છે. એમાંથી જેટલી પ્રતિકૃતિઓ આ ગ્રન્થમાં આપવામાં આવી છે તેટલીનું એક સૂચી–પત્ર ૧૧ માં પૃષ્ઠ ઉપર આપ્યું છે. આ પ્રતિકૃતિઓ જૈનશાસનાનુરાગી દેવ-દેવીઓની હોવાથી જૈને તેઓ પ્રત્યે બહુમાન ધરાવે તેમજ તેમની આશાતના ન થવા દે તે સ્વાભાવિક છે; પરંતુ અન્ય મતાવલંબીએને પણ અમારી એ વિજ્ઞપ્તિ છે કે તેઓ પણ આ પ્રતિકૃતિઓ તરફ ગ્ય સદ્ભાવ ધારણ કરશે. જેથી ભવિષ્યમાં આવી પ્રતિકૃતિઓ પ્રસિદ્ધ કરતી વેલાએ અમારે સંકોચ રાખવો પડશે નહિ. વિશેષમાં આ સમસ્ત પ્રતિકૃતિઓને લગતા સર્વ પ્રકારને હકક અમોએ આધીન રાખેલ છે એ તરફ પણ પાઠક-વર્ગનું અમે ધ્યાન ખેંચીએ છિયે. મહાશિવરાત્રી સં. ૧૮૮૩. હંસરાજ પ્રાગજી બિલ્ડીંગ, ગીરગામ-મુંબાઈ. ). જીવણચંદ સાકરચંદ જવેરી, માનદ સેક્રેટરી. Page #13 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા વિષય પૃષાંક ૧ અભિપ્રાય ૫-૬ ૨ આમુખ ૩ પ્રતિકૃતિઓનું સૂચી-પત્ર ૯ આ ૪ વિષય-સૂચી ૧૦-૧૨ પ કિંચિ વક્તવ્ય . ૧૩-૧૫ ૬ ભૂમિકા .. ••• ૧૭-પર ૭ મૂળ કાવ્ય ૮ શ્રીચવિંશતિજિનાનન્દસ્તુતિ, ટીકા, અન્વય, શબ્દાર્થ, લેકાર્થ અને સ્પષ્ટીકરણ ૧-૧૬૯ ૯ શબ્દ-કેશ - - ૧૭૧-૧૮૮ ૧૦ પદ્યાનુક્રમણી - ૧૮૯-૧૯૦ ૧૧ સ્પષ્ટીકરણમાં સાધનરૂપ ગ્રન્થની સૂચી - ૧૯૧-૧૯૨ ૧૨ સમાસ-વિગ્રહ ૧૯૩–૨૧૪ ૧૩ શ્રીમતિલકસરિકૃત સાધારણ-જિન–સ્તુતિ, અવચૂરિ, અન્વય, શબ્દાર્થ, પધાર્થ ૨૧૫-૨૧૮ ૧૪ શ્રીરવિસાગરમુનીશ્વરકૃત શ્રીગૌતમસતુતિ અવસૂરિ વગેરે સમેત . ૨૧૯-૨૨૪ ૧૫ શ્રી પાર્શ્વનાથસ્તવ ... ૨૨૫-૨૩૭ ૧૬ શ્રીજિનપ્રભસૂરિકૃત શ્રીઅજિતજિનતેત્ર . ૨૩૮-૨૬૩ ૧૭ પરિશિષ્ટનાં પાઠાન્તરે ૨૬૪–૨૬૬ જ પાક NCTUS જ કરી ' TIME Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રતિકૃતિઓનું સૂચી-પત્ર પ્રતિકૃતિ ચકેશ્વરી (શાસન-દેવી) અજિતબલા , તથા મહાયક્ષ દુરિતારિ , ઇ ત્રિમુખ રોહિણી (વિવા-દેવી) કાલી શ્યામા (અષ્ણુતા) (શાસન-દેવી) તથા કુસુમ શાન્તા (શાસન–દેવી) તથા માતગ વાંકુશી (વિદ્યા-દેવી). સુતારકા (શાસન-દેવી) તથા અજિત અશોક બ્રહ્મા માનવી મનુજ (ઈશ્વર) ચણા (પ્રવરા) અ અ સુરકુમાર વિદિતા (વિજયા) , » મુખ અંકુશી છ પાતાલ પ્રજ્ઞપ્તિ (વિવા-દેવી) નિવણી (શાસન-દેવી) તથા ગરૂડ બલા (અય્યતા) , , ગંધર્વ ચક્રધરા (વિવા-દેવી) ધરણુ-પ્રિયા (વૈરોચ્ચા) (શાસન-દેવી) તથા કુબેર ૌરી (વિવા-દેવી) અંબિકા (શાસન-દેવી) પલ્લાવતી , પાર્શ્વ (વામન) શ્રુત-દેવતા (સરસ્વતી). ગૌતમસ્વામી પ્રમુખ ગણધરદે. Page #15 -------------------------------------------------------------------------- ________________ વિષય શ્રીનાભિનન્દની સ્તુતિ [ પથ–મીમાંસામાઢ ગણુાની સમજ, તીર્થંકર–વિચાર ] સકલ જિનેશ્વરીનું મરણુ . શ્રીસિદ્ધાન્તનું સ્વરૂપ શ્રીચક્રેશ્વરીને પ્રાર્થના [ચક્રેશ્વરી દેવીનું સ્વરૂપ ] ... શ્રીઅજિતનાથનું સ્મરણુ [ અજિતનાથનાં ચરિત્રો ] સમસ્ત જિનેશ્વરીને વિનતિ [ આપ્ત–વિચાર ] પ્રવચનના પરિચય શ્રીઅજિતખલા દેવીને વિજ્ઞપ્તિ [ અજિતખલા દેવીનું સ્વરૂપ શ્રીસંભવનાથને પ્રાર્થના [ શ્રીસંભવનાથનાં ચરિત્રા ] અનેક જિનેશ્વરીની સ્તુતિ ... વિષયસૂચી [અજ્ઞાન અને તેથી થતી અવનતિ ] પદ્માંક શ્રીસિદ્ધાન્તનું સ્વરૂપ દુરિતારિ દેવીને વિનતી [દુરિતારિ દેવીનું સ્વરૂપ, દરિદ્રતા] શ્રીઅભિનન્દનનાથની સ્તુતિ [ શ્રીઅભિનન્દનચરિત્ર ] તીર્થંકરાની સ્તુતિ જિન–મતની પ્રશંસા રાહિણી દેવીની સ્તુતિ [ શહિણી દેવીની સ્તુતિ કરવાનું કારણ, શ્રીરાહિણીનું સ્વરૂપ] ..... .... ૧ ૨ 3 ૪ ७ ८ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ વિષય શ્રીસુમતિનાથના મહિમા... [ સુમતિનાથ -ચરિત્ર ] જિનેશ્વરાને પ્રાર્થના જિન-વાણીનું માહાત્મ્ય કાલી દેવીની સ્તુતિ શ્રીપદ્મપ્રભને પ્રાના [ શ્રીપદ્મપ્રભ-ચરિત્ર ] જિન–સમુદાયની સ્તુતિ જિનાગમની સ્તુતિ શ્યામા દેવીની સ્તુતિ [ શ્યામા દેવીનું સ્વરૂપ ] શ્રીસુપાર્શ્વનાથની સેવાનું કુળ [ સુપાર્શ્વનાથ—ચરિત્ર ] જિનપતિઓને પ્રણામ પ્રવચનને પ્રણામ... [ શું મુક્તિમાં સુખ છે ? ] [ કાલી દેવી, કાલી દેવીનું સ્વરૂપ ] પાંક ૧૭ ... *** ::: : :: ... શાન્તા દેવીની સ્તુતિ [ ઉપશમ, શાન્તા દેવીનું સ્વરૂ૫] શ્રીચન્દ્રપ્રભ પ્રભુની પ્રાર્થના [ શ્રીચન્દ્રપ્રભ–ચરિત્ર ] તીર્થંકર-વર્ગને પ્રણામ [ રાહુ–વિચાર ] જિનવાણીની સ્તુતિ વાંકુશી દેવીની સ્તુતિ [વાંકુશી દેવીનું સ્વરૂપ શ્રીસુવિધિનાથની સ્તુતિ [ સુવિધિનાથ-ચરિત્ર ] : : ... ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૫ ૨૬ २७ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ Page #16 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચી વિષય પઘાંક | વિષય પઘાંક જિન-સમૂહની પ્રાર્થના .. શ્રીઅનન્તનાથને પ્રાર્થના .. ... ૫૩ જિન-વચનને વિચાર . . ૩૫ [ શ્રીઅનન્તનાથ-ચરિત્ર] સુતારકા દેવીની સ્તુતિ તીર્થંકર-સમૂહને વિજ્ઞપ્તિ. * ૫૪ [ સુતારા દેવીનું સ્વરૂપ ] સિદ્ધાન્તને વિનતિ . ” ૫૫ શ્રી શીતલનાથની સ્તુતિ .. અંકુશી દેવીને વિજ્ઞપ્તિ ... ... [સિદ્ધિ]. [અંકુશી દેવીનું સ્વરૂપ ] જિનેશ્વરનું ધ્યાન . શ્રીધર્મનાથને પ્રણામ સિદ્ધાન્તની સ્તુતિ ... [ધર્મનાથ-ચરિત્ર, તીર્થકરનું પુણ્ય, અશેકા દેવીની સ્તુતિ ... પ્રભુના નામનો પ્રભાવ ] [ અશેકા દેવીનું સ્વરૂપ] જિન-શ્રેણિની સ્તુતિ ... ... શ્રેયાંસનાથને નમસ્કાર ... [ ચરણ-સદશતા ] શ્રેયાંસનાથ-ચરિત્ર] જિન-વાણીને વિચાર . . આપ્ત-સમુદાયની સ્તુતિ ... પ્રજ્ઞપ્તિ દેવીની સ્તુતિ .. ... સિદ્ધાન્તને પરિચય .. [પ્રજ્ઞપ્તિ દેવીનું સ્વરૂ૫] માનવી દેવીની સ્તુતિ ... શીશાન્તિનાથની સ્તુતિ ... .. [માનવી દેવીનું સ્વરૂપ ] [ ગંગારાદિક રસે, શ્રીશાતિશ્રીવાસુપૂજ્ય સ્વામીની સ્તુતિ નાથનાં ચરિત્ર]' [ શ્રીવાસુપૂજ્ય-ચરિત્ર] જિનેશ્વરને પ્રાર્થના ... જિન–શ્રેણિનું ધ્યાન ... .. જિનાગમની અપૂર્વ મીઠાશ [ભગવાન્ એટલે શું?, મોહ, [ચરણ-સમાનતા ] જિનેશ્વરની વાણીને પ્રભાવ ] નિવણી દેવીની સ્તુતિ . સર્વજ્ઞના શાસ્ત્રને મહિમા ... ... ૪૭ [નિર્વાણ દેવીનું સ્વરૂ૫] [ સર્વજ્ઞની સત્તા, કલેક-સમીક્ષા, શાસ્ત્ર-વિચાર] શ્રીન્થિનાથની સ્તુતિ ચડા દેવીની સ્તુતિ [ચડા દેવીનું સ્વરૂપ ] તીર્થંકરનું સ્મરણ શ્રી વિમલનાથની સ્તુતિ .. A [નરક, નારકીનું દુખ ] [શ્રીવિમલનાથ-ચરિત્ર] જિન-વાણીની પ્રશંસા .. તીર્થકરેની સ્તુતિ બલા દેવીની સ્તુતિ .. [બલા દેવીનું સ્વરૂપ ] પ્રવચનની પ્રશંસા વિદિતા દેવીની સ્તુતિ ... શ્રીઅરનાથની સેવા ... [વિદિતા દેવીનું સ્વરૂપ ] [ અરનાથ-ચરિત્ર]. [શ્રીકુન્થનાથ-ચરિત્ર]. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વિષય જિનેશ્વરાને વિજ્ઞપ્તિ જિન–વાણીને પ્રાર્થના ચક્રધરા દેવીની સ્તુતિ [ચક્રધરા દેવીનું સ્વરૂપ ] શ્રીમલ્લિનાથની સ્તુતિ ... [ મલ્લિનાથ-ચરિત્ર, મધુ દૈત્ય ] ... જિનેશ્વરાની સ્તુતિ જિનાગમને મહાદેવની ઉપમા [ત્રિપુર દૈત્ય ] ગૌરી દેવીની સ્તુતિ [ ગૌરી દેવીનું સ્વરૂપ ] શ્રીનમિનાથની સ્તુતિ [ શ્રીનમિનાથ–ચરિત્ર ] જિન-શ્રેણિનું સ્મરણુ પ્રવચનના વિજય કાલી દેવીની સ્તુતિ [ કાલી દેવીનું સ્વરૂપ ] પાંક ૭૪ ७६ સ્યાદ્વાદીઓની શ્રેણની સ્તુતિ જિન-વાણીરૂપી ચન્દ્રિકાને મહિમા... ૭૫ ધરણપ્રિયા દેવીની સ્તુતિ [ ધરણપ્રિયા દેવીનું સ્વરૂપ ] શ્રીમુનિસુવ્રતસ્વામીની સ્તુતિ [ શ્રીમુનિસુવ્રત–ચરિત્ર ] ... www www વિષય–સૂચી : : : : ७० ૭૧ ૭૨ ૭૩ ७७ ७८ ge ८० ૮૧ *** વિષય શ્રીનેમિનાથને પ્રણામ ... [ગિરિનાર ગિરિ, તપશ્ચર્યાં, વિષયવિડંબના, રાજીમતીના સકારણ ત્યાગ, નેમિનાથ–ચરિત્ર ] જિનેશ્વરાની સ્તુતિ [જ્ઞાન–વિચાર, પરમેષ્ઠી ] ... સિદ્ધાન્તની શેશભા [ સમતા–વિચાર] અંખિકા દેવીની સ્તુતિ [ અંમા દેવીનું સ્વરૂપ] ... વીર પ્રભુની સ્તુતિ [ વીર–ચરિત્ર] જિન–શ્રેણિની સ્તુતિ જિન–વાણીની સ્તુતિ અંબિકા દેવીની સ્તુતિ શ્રીપાર્શ્વનાથની સ્તુતિ [ શ્રીપાર્શ્વનાથનાં ચરિત્રો, શ્રીપાર્શ્વ ચક્ષનું સ્વરૂપ] જિન-પંક્તિને પ્રાર્થના જિન-વાણીનું સ્મરણ પદ્માવતી દેવીની સ્તુતિ [ પદ્માવતી દેવીનું સ્વરૂપ ] ... પાંક ૮૫ *** ::: : : : ८७ ૮૮ ૮૯ ૯૦ ૯૧ ૨ K. ૯૪ ૯૫ ૯૬ Page #18 -------------------------------------------------------------------------- ________________ કિંચિત્ વક્તવ્ય * ‘ શ્રીચતુર્વિંશતિજિનાનન્દસ્તુતિ' નામના આ કાવ્યનું પ્રથમ દર્શન તે મને ઇ. સ. ૧૯૧૫માં થયું હતું. પ્રસંગ એમ બન્યા હતા કે ઇ. સ. ૧૯૧૪ માં હું બી. એ. ( B. A. Honours ) ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયે તે સમયે આ પરીક્ષામાં ઊંચે નંબરે પસાર થયેલા જૈન વિદ્યાર્થીને શ્રેષ્ઠિ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકાષ્ઠાર ફ્રેંડ તરફથી સંસ્કૃતના ગ્રન્થા ભેટ આપવામાં આવશે એમ જાહેર કરવામાં આવ્યું હતું. આ જાહેર ખબર વાંચીને મેં આ સંસ્થાના માનદ મન્ત્રી ઉપર અરજી કરી. તેના પરિણામ તરીકે અન્ય પુસ્તકોની સાથેાસાથ આ કાવ્ય પશુ મને ભેટ તરીકે મળ્યું. આને નિહાળતાંજ મને અતિશય આનન્દ થયા અને સ્વાભાવિક રીતે તેના અભ્યાસ કરવા મારૂં મન લલચાયું. પરંતુ તે સમયે મારા સંસ્કૃતના યથાયોગ્ય અભ્યાસ નહિ હોવાને લીધે આ કાવ્ય હું ખરાખર સમજી શક્યો નહિ, એટલે મારા અભ્યાસને દૃઢીભૂત કરવાને અંગે તેનું ભાષાંતર કરવાની વાત મારે પડતી મૂકવી પડી. ત્યારબાદ ઇ. સ. ૧૯૨૩માં શ્રીશાલન મુનીશ્વરકૃત સ્તુતિ-ચતુર્વિશતિકાનું ભાષાંતર કરતી વેળાએ આ કાવ્યનું મને સ્મરણ થઇ આવ્યું. બી. એ. ની પરીક્ષા પસાર કર્યાં પછી અને ખાસ કરીને એમ. એ. ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા ખાદ મેં સંસ્કૃતના વિશેષતઃ અભ્યાસ કરવા માંડ્યો હતા. તેથી કરીને મેં આ કાવ્યનું ભાષાંતર કરવા ફરીથી પ્રયાસ કરી જોયેા. આ પ્રયાસનું પરિણામરૂપ આ ગ્રન્થ છે એમ સહેજ સમજી શકાય તેમ છે એટલે તે વિષે ઉલ્લેખ કરવા હવે બાકી રહેતા નથી. ગ્રીષ્મ—ઋતુના પ્રખર તાપથી પીડિત થયેલા ધનિકા શીતળ ટેકરી તરફ પ્રયાણ કરે છે, તેમ મેં પણ જૈન સાહિત્યરૂપી શીતળ ટેકરીના આશ્રય લીધા અને તેમાં મે' સાંસારિક તાપથી તખ્ત થયેલા મારા મનને આ કાવ્યરૂપી વાયુની લહરીથી શાંત કરવા પ્રયત્ન કર્યાં. આ વાયુના પ્રભાવ કંઈ આરજ હતા. તેના લાભ અન્યને પણ મળવા જોઇએ, તેની ખૂબીથી સંસ્કૃતના અલ્પ– અભ્યાસી જનાને પણ પરિચિત કરવા જોઇએ ઇત્યાદિ વિચારો આવતાં તેના પરિણામ તરીકે મેં પદ્યના પદચ્છેદ્યાત્મક અન્વય તથા શબ્દાર્થ તેમજ ગૂજર ગિરામાં Àાકાર્થ અને સ્પષ્ટીકરણ તૈયાર કરવા માંડ્યાં. આ પ્રમાણે આ કાવ્ય તૈયાર કરીને શ્રીશાસન-સ્તુતિની પ્રસ્તાવનામાં પ્રદર્શિત કરેલ પ્રસંગ પ્રાપ્ત થતાં મેં તૈયાર કરેલી મુદ્રણાલય-પુસ્તિકા (પ્રેસ-કૉપી) આગમાદ્ધારક જૈનાચાર્ય શ્રીઆનન્દસાગરસૂરિના ઉપર માકલી આપી. તેઓશ્રીએ મારી પ્રેસ-કૉપી સાવંત તપાસી જવા તેમજ કેટલેક સ્થળે સુધારા-વધારા પણુ સૂચવવા કૃપા કરી; આથી હું તેમને ઋણી છું. વિશેષમાં એ પણ ઉમરેવું આવશ્યક સમજાય છે કે આ કાવ્યનું સંશોધન કરવામાં મારે હસ્ત–લિખિત પ્રતિના ખપ હાવાથી મેં તે ખાખત જૈનશાસનપ્રભાવક, પાશ્ચાત્ય વિદ્-વર્ગ સાથે પ્રથમ પત્રવ્યવહાર શરૂ કરનારા, ન્યાયાંભાનિધિ સ્વર્ગસ્થ આચાર્ય શ્રીવિજયાનંદસૂરિ (આત્મારામજી મહારાજશ્રી ના પટ્ટધર પંજાખકેસરી શ્રીવિજયવલ્લભસૂરિને લખી જણાવી. એટલે તેશ્રીએ હાશીયારપુરથી મને એક સુંદર અક્ષરાથી અલંકૃત શુદ્ધ પ્રતિ માકલી આપી. ( આ ૧૨ પત્રાત્મક પ્રતિના મધ્યમાં મૂળ કાવ્ય આપવામાં આવેલું છે અને ઉપર નીચે ટીકા છે. અર્થાત્ આ ત્રિપાઠી પ્રતિ છે. પ્રત્યેક પત્રની બંને બાજુ ઉપર ૧૭ પંક્તિઓ છે અને દરેક પંક્તિમાં લગભગ ૫૬ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કિંચિત્ વક્તવ્ય અક્ષરે છે.) આથી કરીને હું અત્ર તેમને પણ ઉપકાર માનું છું. વળી શ્રી શોભન મુનિવર્યકૃત સ્તુતિ-ચતુર્વિશતિકાનાં યુફે તપાસવામાં જેમ મને આનન્દસાગરસૂરિજી તરફથી તેમજ મારી ધર્મપત્ની તથા મારા લઘુ બધુ છે. મલાલ તરફથી સાહા મળી હતી, તે વાત આ ગ્રન્થને પણ કેટલેક અંશે લાગુ પડે છે. કેટલેક અંશે એમ કહેવાનું કારણ એ છે કે આ ગ્રન્થના લગભગ ૬૪ પાનાં છપાઈ ગયાં હતાં ત્યાર પછી પ્રસંગ નીકળતાં આ ગ્રન્થનાં બીજી વારનાં પ્રક્ષે તપાસી જવા સ્વર્ગસ્થ શ્રીમઉમંગવિજયગણિના શિષ્યરત્ન અનુગાચાર્ય શ્રીક્ષાતિવિજયે હા પાડી (આ બદલ હું તેમને જણી છું). આથી આનન્દસાગરસૂરિજી ઉપર પ્રફે મોકલી તેમને અમૂલ્ય સમય રે મને ઉચિત જણાયે નહિ. આ ઉપરાંત એ પણ કારણ હતું કે તેઓ વિહારમાં હોવાથી તેમને સમય પણ ઘણે ઓછો રહેતે હતે. આ પુસ્તક છપાતું હતું તે દરમ્યાન તેને સાંગોપાંગ બનાવવાની ઇચ્છાથી હું શબ્દ-કેષ, પદ્યાનુક્રમણિકા, ભૂમિકા વિગેરે તૈયાર કરતે ગયે. મૂળ કાવ્યના ઉપર ગ્રન્થકારે ટુંકમાં વિવરણ કરેલું હોવાથી આ કાવ્યના ઉપર વિશેષ પ્રકાશ પાડો બાકી રહેલ છે એમ મને લાગ્યું. એથી અને ખાસ કરીને સંસ્કૃત ભાષાના અપ અભ્યાસીઓ યમકમય પદ્ય સુગમતાથી સમજી શકે તે ઈરાદાથી મેં સમાસ-વિગ્રહનું પ્રકરણ પણ તૈયાર કર્યું (આ હેતુપૂર્વક મેં શ્રીબમ્પભદિસૂરિકૃત ચતુર્વિશતિકામાં પણ આવા પ્રકરણને સમાવેશ કર્યો હત). વિશેષમાં તિ–ચતુર્વિશતિકાદિકની જેમ આ પુસ્તકમાં પણ પરિશિષ્ટ આપવામાં આવેલ છે. તેમાં પ્રથમ પરિશિષ્ટ તરીકે જે શ્રીમતિલકસૂરિકૃત સાધારણજિનસ્તુતિ આપી છે. તેની અવચરિ સહિત એક નકલ લખીને મારા ઉપર સ્વર્ગસ્થ જૈનાચાર્ય ન્યાયનિધિ શ્રીવિજયાનંદસૂરીશ્વરના શિષ્ય-રત્ન દક્ષિણવિહારી મુનિરત્ન શ્રીઅમરવિજયના શિષ્યવર્ય મુનિરાજ શ્રી ચતુરવિજયે મોકલી આપી હતી. દ્વિતીય પરિશિષ્ટમાં આપેલી શ્રી રવિસાગરકૃત શ્રીગૌતમતુતિ અન્વયાંક સહિત તેઓએ લખી મોકલી હતી એટલું જ નહિ, પણ તેને અર્થ સહેલાઇથી ધ્યાનમાં આવે તેટલા માટે તેમણે તેની અવસૂરિ પણ રચી મોકલી હતી. વિશેષમાં ક્ષાન્તિવિજયજીએ વિહાર શરૂ કરેલો હોવાથી પરિશિષ્ટનાં તેમજ ભૂમિકાનાં બીજી વારનાં પ્રફે તપાસી જવામાં તેઓ સહાયભૂત થયા હતા જેથી કરીને તેમજ ભૂમિકામાં કેટલેક સ્થળે તેમણે જે અમૂલ્ય સૂચનાઓ પણ કરી હતી તે બદલ હું અત્ર તેમને ઉપકાર માનું છું. અત્ર મારે એ નિવેદન કરવું જોઈએ કે બે પરિશિષ્ટો છપાઈ ગયાં ત્યાર પછી બાકીનાં પરિશિષ્ટ હું છપાવવાની તૈયારીમાં હતું તેવામાં મારા સ્વર્ગસ્થ પિતાશ્રીને અને ખાસ કરીને મારા પિતામહને જૈન ધર્મથી વિશેષ પરિચિત કરાવનારા મુનિરો પૈકી પ્રવર્તક શ્રી કાન્તિવિજયના અમૂલ્ય ગ્રન્થ-ભંડારમાંથી શ્રીમતિલકસૂરિકૃત સાધારણજિનસ્તુતિની પણ અવચૂરિવાળી બે પ્રતિઓ તેમજ શ્રી જિનપ્રભસૂરિકૃત શ્રી અજિતજિનતેત્રની આસપાસ ટિપ્પણવાળી એક પ્રતિ મને આ મુનિવર્યના શિષ્ય-રત્ન મુનિરાજ શ્રી ચતુરવિજયે મોકલી આપી. આ બદલ હું એમને અણું છું. સાધારણ-સ્તુતિની બે પ્રતિઓ પૈકી એક તે તદન નવીન વિ. સં. ૧૯૭૫ માં લખાયેલી છે. બીજી પ્રતિ આનાથી પ્રાચીન છે ખરી, પરંતુ તે અપૂર્ણ છે. આ પ્રતિમાં દેઢેક લેવીજ Page #20 -------------------------------------------------------------------------- ________________ કિંચિતૢ-વક્તવ્ય ૧૫ અવસૂરિ છે. પ્રથમ પ્રતિને પ્રથમ પરિશિષ્ટમાં છપાયેલી અવસૂરિ સાથે મેળવી જોતાં ખાસ કરીને એના પ્રારમ્ભમાં મે પડ્યો તેમજ અન્તમાં એક પદ્ય વધારે માલૂમ પડ્યાં, પરંતુ ખીજા પાઠનું સામ્ય વિચારતાં આને પ્રથમ અવસૂરિથી સ્વતંત્ર ગણી તેને અન્તમાં સ`પૂર્ણ પ્રસિદ્ધ કરવાની મને જરૂર ન લાગી. આથી પાટાન્તરે આપી મે' ચલાવી લીધું છે. ત્રીજા તેમજ ચાથા પરિશિષ્ટગત Ôાત્રા ચમકમદ્ધ હાવાથી તેની ટીકા આપવાની આવશ્યકતા તે હું સ્વીકારૂં છું. આની ટીકાની પ્રતિ કાઇ જ્ઞાન-ભ‘ડારમાં હોય તા તે મેળવવા માટે મેં તપાસ કરી જોઇ, પરંતુ તેમાં હું ફત્તેહુમંદ થયા નહી. કોઇ મહાશય પાસે તેવી પ્રતિ હોય અથવા તે તે કત્યાંથી મળી શકશે તે જાણવામાં હોય તે તે નિવેદન કરવા કોઇ મહાનુભાવ કૃપા કરશે તે તેમના ઉપકાર પૂર્વક આ બે પ્રસિદ્ધ કરવામાં આવશે. અત્યારે તે મારી વિનતિ સ્વીકારી શ્રીવિજયસિદ્ધિસૂરિના સતાનીય મુનિરાજ શ્રીકલ્યાણુવિજયે તૈયાર કરી મેકલેલ તૃતીય પરિશિષ્ટની અવર તેમજ ચતુર્થ પરિશિષ્ટ માટે પ્રવર્તકજીના જ્ઞાન—ભ‘ડારની પ્રતિગત ટિપ્પણુ તેમજ આ એના મે યથામતિ તૈયાર કરેલ અનુવાદ સુન્ન પાઠકના કર–કમલમાં અર્પી સ‘તોષ માનું છું, પતિ લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી પાટણના ભંડારના ગ્રન્થાનું સૂચી–પત્ર તૈયાર કરી રહ્યા છે એ વાતની મને ખબર પડતાં ભૂમિકાના પ્રુફની એક નકલ મૈં તેમના ઉપર પણ મેકલી આપી હતી, કેમકે આમાં એવા કેટલાક ગ્રન્થા વિષે પ્રકાશ પાડવા બાકી રહેતા હતા. આ પ્રુફ જોઈ જઇ તેમાં જે સુધારા વધારા તેમણે સૂચવ્યાં છે તે બદલ હું તેમના પણ અત્ર ઉપકાર માનું છું. અંતમાં જે જે સવ્યક્તિએ મને આ ગ્રન્થના સંશોધનાદિક કાર્યમાં સહાયતા કરી છે તેના ફરીથી ઉપકાર માનતા તેમજ “ જીતઃ વજન વાળ, મવલ્યેય મમાતઃ । ન્તિ દુર્ગનાતંત્ર, સમાધાંત લગ્નનાઃ ॥ ? ॥ ’ એ તરફ પાઠક–વનું સવિનય ધ્યાન ખેંચતા હું વિરમું છું. ભગતવાડી, ભુલેશ્વર, મુંબઈ. વિક્રમ સંવત્ ૧૯૮૩ કાર્તિક શુકલ પ્રતિપ સુજ્ઞસેવક હીરાલાલ રસિકદાસ કાપડિયા. Page #21 -------------------------------------------------------------------------- ________________ Page #22 -------------------------------------------------------------------------- ________________ - - ભૂમિકા છે? અવતરણ– કિંચિત્ વક્તવ્યમાં સૂચવ્યા મુજબ આ શ્રીચતુર્વિશતિજિનાનન્દસ્તુતિ નામના કાવ્યના અનુવાદને પ્રારંભ શ્રીશેભન મુનીશ્વરકૃત સ્તુતિ-ચતુવંશતિકાનું ભાષાન્તર સમાપ્ત થયા બાદ કરવામાં આવ્યું હતું, જ્યારે તેની ભૂમિકા તે મેં તે ગ્રન્થ સંપૂર્ણ છપાઈ ગયે તે પૂર્વે તૈયાર કરવા માંડી હતી, કેમકે શાભન-સ્તુતિ છપાવવી શરૂ થયા પછી આઠેક મહિને આ ગ્રન્થ પણ મુંબઈ વૈભવ મુદ્રણાલયમાં મોકલી આપવામાં આવ્યું હતું. ત્યાર પછી લગભગ છ માસ વીત્યા બાદ શ્રીબમ્પભદ્રિસૂરિકૃત ચતુર્વિશતિકા છાપવાનું કાર્ય નિર્ણયસાગર મુદ્રણાલયમાં શરૂ કરવામાં આવ્યું હતું. આ ગ્રન્થ સૌથી પ્રથમ છપાઈ ગયે અને ત્યાર પછી ટુંક સમયમાં સ્તુતિ-ચતુર્વિશતિકાનું કાર્ય પણ સમાપ્ત થયું, પરંતુ પૃષ્ઠની અપેક્ષાએ લઘુ એવી આ ચતુર્વશતિજિનાનદસ્તુતિ નામની કૃતિ છપાવવાનું કાર્ય તો ચાલુ જ રહ્યું. આ પ્રમાણેની પરિસ્થિતિને લઈને ભૂમિકાને કેટલોક ભાગ વિષયની અપેક્ષાએ સમાન એવી ચતુર્વિશતિકામાં છપાવી દેવું પડશે. દાખલા તરીકે ચતુર્વિશતિકાના કાવ્ય-મીમાંસામાં આપેલ વસ્તુ, સ્તુતિ-વિચાર અને સ્તુતિ-કદમ્બકને કેમ એ હકીકત આ ભૂમિકાને માટે તૈયાર કરવામાં આવી હતી. કાવ્ય-સમીક્ષા વિશિષ્ટતા પ્રત્યેક જિનેશ્વરની મુખ્યતાવાળી ચાર ચાર પદ્યની સ્તુતિરૂપ આ કાવ્ય પજ્ઞ વિવરણથી વિભૂષિત છે, વળી તેમાં સમગ્ર (૯૬) પદ્યો વસંતતિલકા વૃત્તમાંજ રચાયેલા છે તેમજ એના ચતદિ પદ્યમાં મખ્યતઃ શાસન-દેવીની સ્તુતિ કરવામાં આવી છે એ એની વિશિષ્ટતા સૂચવે છે. સ્તુતિ-ચતુર્વિશતિકા અને ચતુર્વિશતિકાની જેમ અત્ર કેઈ યક્ષની કે શ્રુત ૧ આવી સ્તુતિમાં ચાર જજુદાં જુદાંજ પદ્યો હોવાં જોઈએ એ કંઈ નિયમ નથી. એકના એક પધના અમુક રિતેશ્વર, સર્વે જિનેશ્વર, આગમ અને ભકત-દેવતા એ ચારેને ઉદ્દેશીને અર્થો થતા હોય તે તેવા પધનો પણ આવી સ્તુતિમાં સમાવેશ થઈ શકે છે. શું આનું પણું પ્રમાણ આપવું પડશે ? એમજ હોય તે પાઠક મહાશયને પ્રથમ પરિશિષ્ટ પ્રતિ દૃષ્ટિપાત કરવા વિજ્ઞપ્ત કરું છું. ૨ આ કાવ્યમાં વીસ શાસન-દેવીઓ પિકી સેળ શાસન-દેવીઓની અને સેળ વિધા–દેવીઓ પૈકી છે વિદ્યા-દેવીઓની સ્તુતિ-કરવામાં આવી છે. ૩ તીર્થંકર તીર્થની સ્થાપન કરતી વેળાએ યક્ષ જાતિના શાસન-રાગી દેવ અને દેવીની પણ સ્થાપના કરે છે. આ પ્રમાણે શાસનના હિતાર્થે જે દેવીની નિમણુક થઈ હોય તે “શાસન-દેવી” કહેવાય છે. જૈન દર્શનની માફક બૌદ્ધ દર્શનમાં પણ “શાસન-દેવીનું અસ્તિત્વ સ્વીકારવામાં આવ્યું છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ભૂમિકા. દેવતાની સ્તુતિ કરવામાં આવી નથી, પરંતુ ઉપર્યુક્ત એ ગ્રન્થાની માફક અત્રે પણ કાલી અને અંબિકા એ એ દેવીએની એ બે વાર સ્તુતિ કરવામાં આવી છે એ ધ્યાનમાં લેવા જેવી હકીકત છે. આ કાવ્યમાં જે વિશિષ્ટતાઓ રહેલી છે તે પૈકી કેટલીકનું સ્થૂલ સ્વરૂપ તે આપણે ઉપર મુજબ વિચારી લીધું. વિશેષમાં અત્ર સમસ્ત પદ્યો દ્વિતીય અને ચતુર્થ ચરણેાની સમાનતારૂપ યમકથી વિભૂષિત છે એ વિશિષ્ટતા તરફ્ દૃષ્ટિ-પાત કરવામાં આવે છે. આને વિશિષ્ટતા કહેવાનું કારણુ એ છે કે ચતુËિશતિકા, સ્તુતિ-ચતુ ંધશતિકા તેમજ ઐન્દ્ર-સ્તુતિમાં આ ચમક પ્રધાન પદ ભોગવે છે, જ્યારે અત્ર તેા તેનું એકચ્છત્ર સામ્રાજ્ય જોવામાં આવે છે. આવાજ યમકથી અલંકૃત ચતુર્વિંશતિજિનવિજયસ્તુતિ શ્રીહેમવિજયગણિએ માલિની છંદમાં રચી છે અને તે સ્વાપન્ન વૃત્તિથી વિભૂષિત છે (આની સાન્નયાંક મુદ્રણાલય-પુસ્તિકા મેં તૈયાર કરી છે. સમયાનુસાર તે પ્રસિદ્ધ કરવામાં આવશે ). ચાવીસ જિનેશ્વરાની સ્તુતિરૂપ આવાં યમકમય કાવ્યેા અન્ય મુનિવર્યાએ રચ્યાં હશે, પરંતુ તેના દર્શન કરવાની વાત તા દૂર રહી કિન્તુ તેના નામ-શ્રવણુને પણ મને લાભ મળ્યા નથી. આથી ભિન્નાભિન્ન વિષયવાળાં ચરણુ–સમાનતારૂપ યમકમય કાવ્યેા નીચે મુજબ છે. કાવ્યનું નામ. છંદ. પદ્મ-સંખ્યા, પણ ર ૧ ૨શ્રીચર્તુવિંશતિજિનસ્તુતિ ( અવર સહિત ) . 3 ,, "" ૪ મ ૬ મિનિસ્તવન ७ શ્રીચર્તુવંશતિજિનસ્તુતિ ૮ જિન–સ્તવ ૯ શારદા-સ્તાત્ર ૧૦ જિનસિંહસૂરિ-સ્તવન ૧૧ શ્રીવીર-સ્તવન ૧૨ શ્રીપાર્શ્વનાથપ્રાતિહાર્યસ્તવન ૧૩ શ્રીપાર્શ્વનાથસ્તવ ૧૪ શ્રીચન્દ્રપ્રભસ્વામિસ્તુતિ 27 "" ૧ યમકનું લક્ષ —— << કર્તા. શ્રીસમસુન્દરસૂરિના શાર્દૂલવિક્રીડિત શિષ્ય શ્રીજિનસુન્દર "" ', પૂર્વાચાર્ય શ્રીઞામપ્રભસૂરિ શ્રીરવિસાગર મુનિરાજ શ્રીજિનપ્રભસૂરિ શ્રીધર્મશેખરગણિ શ્રીજિનપ્રભસૂરિ 57 22 ,, 27 "" રથાદ્ધતા ૨૮ ( માટે ભાગે) ઉપજાતિ ૨૮ ૨૮ ૨૭ ૨૬ ૨૫ ૨૫ ૧૩ ૧૩ ૧૩ ૧૦ અનુષ્ટુપ્ ઉપજાતિ શ્રુતવિલંબિત ઉપજાતિ અગ્યા ઉપજાતિ ,, અનુપ્ રથાદ્વૈતા અનુષ્ટુપ્ "" 'स्यात् पादपदवर्णाना- मावृत्तिः संयुताऽयुता । यमकं भिन्नवाच्याना -मादिमध्यान्तगोचरम् ॥ 33 ૨૮ —વાગ્ભટાલંકાર શ્લા ૨૨ ૨ આ ચૌદ કાવ્યે પૈકી પ્રત્યેકનું એકેક પદ્મ સ્તુતિ-ચતુર્વિશતિકાની સંસ્કૃત ભૂમિકામાં આપવામાં આવ્યું છે. 茶 ૪ Page #24 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા. આ ચૌદ કાવ્યો પૈકી જે કાબેને ચતુર્વિશતિજિનસ્તુતિ તરીકે મેં અત્ર ઓળખાવ્યાં છે અને જેની શ્લેક સંખ્યા ૨૭-૨૮ ની છે તેમાં એક વિશિષ્ટતા રહેલી છે. તે એ છે કે આ પ્રત્યેક કાવ્યમાં આ અવસર્પિણીમાં થઈ ગયેલા શ્રીષભનાથ પ્રમુખ ચોવીસ તીર્થકરોની એક એક પદ્ય દ્વારા સ્તુતિ કર્યા પછી તેના કર્તાએ અંતમાં સમસ્ત તીર્થકરો, આગમ અને ભક્ત-દેવતાની પણ પૃથક પૃથક પદો રચીને સ્તુતિ કરી છે. આથી કરીને આવાં કાવ્યોમાંથી દરેક તીર્થકરની સ્તુતિરૂપ પદ્યની સાથે પ્રત્યેક વેળા સમસ્ત તીર્થંકરાદિક સંબંધી ત્રણ પદ્યને સમન્વય કરવાથી ચોવીસ સ્તુતિ-કદમ્બક ઉદ્ભવે છે અને તેમ થતાં આમાંથી ગમે તે સ્તુતિ-કદમ્બકને પ્રતિક્રમણદિક કરતી વખતે ઉપગ થઈ શકે તેમ છે. આ વાત નીચે મુજબનાં ચતુર્વિશતિજિનતુતિના નામથી ઓળખાવાય તેવાં કાવ્યોના સંબંધમાં પણ ઘટી શકે છે:-- કાવ્ય-પ્રારંભ, કર્તા. ઈદ, પદ્ય-સંખ્યા. १ कनककान्तिधनुःशत० તવિલખિત २ *पात्वादिदेवो दश कल्पवृक्षाः ઉપજાતિ ૩ ગ્રાનકુવરપુરનઝમૌ૪િ૦ પૂર્વાચાર્ય વસન્તતિલકા ४ तत्त्वानि तत्त्वानि भृतेषु सिद्धं , ઇન્દ્રવજા ५ ऋषभ ! नम्रसुरासुरशेखर० કુતવિલમ્બિત ६ *ऋषभदेवमहं जिननायकं કુતવિલસ્મિતા ૭ વિનતવાતવમૂતિમgટ્ટી શ્રીમુનિશેખર ૮ સ્થા!િ મનન! શ્રીચારિત્રરનગણિ વસન્તતિલકા ૯ ના વૃઘમ ! નિનામgણે શ્રીધર્મષસૂરિ માલિની ૧૦ ગયથીનેતા પ્રથમ શ્રીજિનમડનગણિ શિખરિણી ११ सकलमङ्गलभूरुहजीवनं શ્રીદેવરત્નશિથ ) - આ તે સંસ્કૃત સ્તુતિએને મેં ઉલેખ કર્યો છે. બાકી પ્રાકૃત ભાષામાં પણ આવી અનેક તિઓ છે. અત્રે તે આવી બે સ્તુતિઓને નિર્દેશ કરવામાં આવે છે. તે પૈકી પૂર્વાચા માલિની છંદમાં રચેલી ૨૭ શ્લેકની એક સ્તુતિ જે મારા જેવામાં આવી છે તેનું આદ્ય પદ્ય નીચે મુજબ છે – + મનિરન શ્રીચરવિજયે આ સંબંધમાં મારું ધ્યાન ખેંચ્યું હતું, તેના પરિણામે મેં આ ઉલ્લેખ કર્યો છે. વિશેષમાં તેમણે આવાં કાવ્યોનાં પ્રારંભિક પદે પણ સૂચવ્યાં છે એ તેમની સાહિત્ય-સેવાની ભાવના પ્રકટ કરે છે. * આ નિશાનવાળાં કા સિવાયનાં બાકીનાં સાત કાબે અન્યાન્ય યમકમય છે. ૧ આ ૨૮ પધવાળા કાવ્યમાં ૨૫ મા અને ૨૬ મા એ બે પદ્યો દ્વારા સમગ્ર જિનેશ્વરની સ્તુતિ કરવામાં આવી છે, જ્યારે ઉપર્યુકત કોષ્ટકમાં આપેલા પ્રથમ કાવ્યના ૨૫ માજ પધમાં જિન-શ્રેણિની સ્તુતિ છે. ૨ પ્રથમ પધ નહિ મળવાથી આ સાતમા બ્લેકનું પ્રારંભિક પદ આપેલું છે. ૩ એમણે રચેલું આ કાવ્ય યજુગ ક્રિયાપદમય છે. ૪ આટલીજ આવી સંસ્કૃત સ્તુતિઓ છે એમ આ ઉપરથી સમજવાનું નથી, પરંતુ એથી વધારેના દર્શન કરવા હું ભાગ્યશાળી થયે નથી એટલે તેને મેં અત્ર પરિચય કરાવ્યું નથી. Page #25 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા. " जयपयडपयावं मेहगंभीररावं भवजलनिहिनावं नायनीसेसभावं । हणियकुसुमचावं दोसकेतारदावं पढमजिणमपावं वंदिमो छिन्नतावं ॥ १॥" [जगत्प्रकटप्रतापं मेधगम्भीररावं भवजलनिधिनावं ज्ञातनिःशेषभावम् । हतकुसुमचापं दोषकान्तारदावं प्रथमजिनमपापं वन्दामहे च्छिन्नतापम् ॥ १ ॥] બીજી આવી સ્તુતિ ૨૮ પદ્યની છે અને તે શ્રીઉદયપ્રધાન મુનીશ્વરે શાર્દૂલવિક્રીડિત છદમાં રચી છે. તેનું પ્રથમ પદ્ય નીચે મુજબ છે – " जस्सासी चवणं चतुस्थिदिवसे आसाढकिण्हे तहा जम्मो निक्खमणं च जस्स कसिणे चित्तहमीवासरे । नाणं फग्गुणकिण्हिगारसि सिवं माहस्स तेरस्सिए • किण्हाए रिसहेसरं जिणवरं वदामि तं सुंदरं ॥१॥" [यस्यासीत् च्यवनं चतुर्थीदिवसे आषाढकृष्णे तथा जन्म निष्क्रमणं च यस्य कृष्णे चैत्राष्टमीवासरे। ज्ञानं फाल्गुनकृष्णैकादश्यां शिवं माघस्य त्रयोदश्यां कृष्णायां ऋषभेश्वरं जिनवरं वन्दे तं सुन्दरम् ॥ १॥] ઉપર્યુક્ત કાવ્યની જેમ સ્તુતિ-કદમ્બક જેમાંથી બની શકે એવું એક શ્રીવિહરમાણાર્વિશતિજિનસ્તવ પણ છે. આ કાવ્યમાં ૨૭ પડ્યો છે. તેના પ્રથમના ૨૦ પદ્યમાં અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા શ્રી સીમંધર પ્રમુખ વીસ તીર્થકરેની, ત્યાર પછીના ચાર પદ્યોમાં ઋષભ, વર્ધમાન, વારિણુ અને ચન્દ્ર એ શાશ્વત નામવાળાં ચાર તીર્થકરોની અને અતના પદ્યમાં - ૧ (૧) સીમધ, (૨) યુગધર, (૩) શ્રીબાહુ, (૪) સુબાહુ, (૫) સુજાત, (૬) સ્વયપ્રલ, (૭) રુષભાનન, (૮) અનતવીર્ય, (૮) સૂરપ્રભ, (૧૦ ) વિશાલ, (૧૧) વજધર, ( ૧૨ ) ચન્દ્રાનન, (૧૩) વબાહુ, (૧૪) ભુજ), (૧૫) ઈશ્વર, ( ૧૬ ) નેમિ, (૧૭) વીરસેન, (૧૮) મહાભદ્ર, (૧૮) દેયશા અને (૨ ) અજિતવીર્ય એ આ વીસ તીર્થંકરનાં અનુક્રમે નામ છે. રૂ સાધારણ રીતે એમ કહેવામાં આવે છે કે કોઈનું નામ અમર રહ્યું નથી અને રહેવાનું પણ નથી. પરંતુ અહિં આ પણ અપવાદ નજરે પડે છે, કેમકે આ ચાર નામે તો પ્રત્યેક અવસર્પિણી–ઉત્સર્પિણીમાં મેજૂદ રહ્યાં છે અને રહેશે એમ જૈન શાસ્ત્રકારો કહે છે. અર્થાત જગતમાંનાં અનેક નામો ભૂલી જવાશે–નષ્ટ થશે, પરંતુ આ નામનો તે નાશ નહિ થાય, તે તે અમર રહેશે, જ્યારે તે તે નામધારી તીર્થકર તે દેહત્સર્ગ થતાં સિદ્ધિ સ્થાનમાં અમરતા ભોગવશે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ભૂમિકા. આગમ, સમસ્ત તીર્થકર અને જિનશાસનાનુરાગી સરસ્વતી દેવીની સ્તુતિ કરવામાં આવી છે. આ સમગ્ર કાવ્ય પાદાન્તયમકમાય છે અને તે શ્રીસ્તોત્રરત્નાકરના દ્વિતીય ભાગના અંતમાં અવચૂરિ સહિત છપાયેલું છે. અત્રે એ ઉમેરવું અનાવશ્યક નહિ ગણાય કે શ્વેતાંબર સાહિત્યની માફક દિગંબર સાહિત્યમાં પણ ચરણસમાનતારૂપ યમકમય પદ્ય દષ્ટિગોચર થાય છે ખરાં, પરંતુ તે છૂટાં છવાયાં છે. દાખલા તરીકે મહાકવિ શ્રીવાભટ્ટકૃત નેમિ-નિર્વાણ કાવ્યના છઠ્ઠા સર્ગમાં તેમજ કવિરાજ શ્રીહરિશ્ચન્દ્ર રચેલા ધર્મશર્માલ્યુદયના ૧૯મા સર્ગમાં આવાં પડ્યો છે. આ ઉપરાંત આદ્ય સ્તુતિકાર સ્વામી સમંતભદ્રજીએ રચેલા જિન-શતકમાં અનેક પ્રકારના શબ્દાલંકારથી વિભૂષિત પદ્ય છે, પરંતુ તેમાં ચરણ-સમાનતારૂપ યમકબદ્ધ તે પાંચમા, પંદરમ, પચીસમા, એકાવનમા, બાવનમાં અને એક આઠમા એમ જ પડ્યો છે. છતાં પણ એ ભૂલવા જેવું નથી કે ૧૫ મું પદ્ય પદાભ્યાસ સર્વપાદાન્તયમકમાય છે અને ૨૫ મું પઘ તે શ્રીશનિ-સ્તુતિનાં સમુદ્ય મકમય ૪૯ માથી ૫૨ મા પઘોના જેવું છે, જ્યારે પ૧ મા અને પર મા પદ્યો તે દ્વચક્ષરપાદાભ્યાસમકમય અને યક્ષરસમુદ્ધગયામકમય છે. આ રહ્યાં તે બે પદ્ય – " ततोऽमृतिमतामीम तमितामातिमुत्तमः । मतोऽमाताऽतिता तोनुं तमितामतिमुत्तमः॥५१॥ नेतानतनुतेऽनेनोऽनितान्तं नाततो नुतात् । नेता न तनुते नेनो नितान्तं ना ततो नुतात् ॥५२॥" ઉપર્યુક્ત પ્રકારના યમક ઉપરાંત વિવિધ પ્રકારના યમકમય તેમજ ચિત્રમય કાળે પણ જૈન સાહિત્યમાં છે. આ વાતની પ્રતીતિ કરવાની જેને ઈચ્છા હોય તેણે રસ્તુતિ-ચતુર્વિશતિકાની મારી સંસ્કૃત ભૂમિકા જેવી. તે તરફ નજર ફેંકવાથી સાથે સાથે જૈન (શ્વેતાંબર) સંસ્કૃત સાહિત્યનું ગૌરવ પણ ધ્યાનમાં આવશે, કેમકે એ સંબંધમાં પણ આ ભૂમિકામાં ડુંક વિવેચન કરવામાં આવ્યું છે. ૧ અત્ર વ્યતિક્રમ છે અર્થાત સમસ્ત તીર્થકરોની સ્તુતિ કર્યા પછી આગમની સ્તુતિ કરવાની પ્રથાનું અત્ર ઉલ્લંધન થયેલું નજરે પડે છે. ૨ જૈન સાહિત્યમાં પાદાનતયમકમય કાવ્યો ઘણાં છે. આમાં ચરણસમાનતારૂ૫ યમક અંતર્ભાવ નહિ મ બેધડક કહી શકાય કે વિવિધ પ્રકારના પાદાન્તયમકથી અલંકત પ શ્રીબીપભદિસરિકત ચતાર્વશતિકામાં મોટી સંખ્યામાં છે ( જુઓ એ ગ્રન્થના ઉપધાતના ૫૨ માં અને પ૩ મા પૃષ્ઠો ), સવો ને આ યમકથી અલંકૃત (મુદ્રિત) કાવ્યો તે શ્રીદેવનન્દિકૃત સિદ્ધિપ્રિયસ્તોત્ર, શ્રીવિહરમાણુવિંશતિજિનસ્તવ અને શ્રીજિનપ્રભસૂરિકૃત પાનિસ્તોત્ર છે. - અત્ર પાદાન્તયમક શું છે તે ધ્યાનમાં આવે તેટલા માટે અનેક જાતના શબ્દાલંકારથી પરિપૂર્ણ અને બ્રધરા જેવા મોટા વૃત્તમાં શ્રીજબ મુનીશ્વરે રચેલા જિનશતકના દ્વિતીય પરિપેદને સળગે લોક દૃષ્ટાન્તપે આપવામાં આવે છે - कोषाधीशैनिशान्ते नमुचिरिपुगिरासद्महा नो चितायाः। आनीयानीय नित्यं परमगुरुकरः पर्वशालीक्षयायप्राप्तहेतुः प्रधानो भवतु स भवतां पर्वशालीक्षयाय ॥" Page #27 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા. - હવે પાછા પ્રસ્તુત વિષય ઉપર વિચાર કરીશું તે માલુમ પડશે કે આ શ્રી ચતુર્વિશતિજિનાનન્દસ્તુતિમાંનાં કેટલાંક પદ્યમાં દ્વિતીય અને ચતુર્થ ચરણે સર્વથા સમાન નથી, પરંતુ તેમાં બે ચરણેમાંથી એકમાં વિસર્ગની અધિકતા છે. જેમકે ૧૬ મા, ૨૨ મા, ૫૮ મા, ૬૩ મા તથા ૭૧ મા પદ્યમાં આવી હકીકત દષ્ટિ–ગોચર થાય છે. પરંતુ આ કંઈ ક્ષતિ નથી, કેમકે કહ્યું પણ છે કે – વમન્નિg, વોથોર્ન મિત नानुस्वारविस! च, चित्रभङ्गाय सम्मतौ ॥" –વાભદાલંકાર - ૨૦ આ કથન અનુસાર ૭૪ મા પદ્યમાં ડકાર અને લકારની અને ૮૦ મા પદ્યમાં બકાર અને વકારની સવર્ણતા નજરે પડે એ સ્વભાવિક છે. પરંતુ ૬૩ મા પદ્યમાં તે શિકાર અને સકારનું પણ સાવર્ય સ્વીકારેલું જોવામાં આવે છે એ વિશેષતા છે, કિન્તુ તે પણ આવા યમકમય કાવ્યમાં વાંધારૂપ નથી (જુઓ પૃ૦ ૧૧૨). આ કાવ્યમાં ચોવીસ તીર્થંકર પૈકી કેટલાકના તે જનક અને જનનીનાં નામે પણ દષ્ટિગોચર થાય છે એ પણ એની વિશિષ્ટતામાં વધારો કરે છે, કેમકે સ્તુતિ-ચતુર્વિશતિકામાં તે ફક્ત પ્રથમ તીર્થંકર શ્રીષભદેવના જ પિતાશ્રીના નામને ઉલ્લેખ છે, બાકીના તીર્થકરોની સ્તુતિઓમાં તે તે તે તીર્થંકરનાજ નામને સાક્ષાત્ ઉલ્લેખ છે, જ્યારે નેમિનાથ-તુતિમાં તે રામતીને પણ ઉલ્લેખ છે. આ રામતીના ઉલ્લેખને ધ્યાનમાં ન લઈએ તો એમ કહી શકાય કે શનિ-સ્તુતિ એ એકજ જિનેશ્વરની સ્તુતિરૂપ છે, કેમકે પ્રત્યેક તીર્થકરના “નામના સામાન્ય અને વિશિષ્ટ એમ જે બે અર્થે થાય છે તે પૈકી સામાન્ય અર્થ અન્ય સ્થળે પણ ઘટી શકે છે. ચતુર્વિશતિકાના સંબંધમાં તે આ હકીકત સંપૂર્ણ રીતે ઘટાવી શકાય છે, કેમકે ત્યાં ફક્ત પ્રથમ પદ્યમાં “નાભેય” એ ઉલ્લેખ છે, જ્યારે અન્યત્ર તે તીર્થકરોનાં નામજ આપેલાં છે. આ પ્રમાણેની અત્રે વિશિષ્ટતા હોવા છતાં એ તે સુસ્પષ્ટ વાત છે કે ત્રણે કાવ્યમાં પ્રથમ પઘમાં તે પ્રથમ તીર્થંકરના પિતાશ્રીનાજ નામનો ઉલ્લેખ હોવાથી તદંશે સમાનતા છે. આ કાવ્યમાં વ્યાકરણના નિયમને કઈ રળેિ ભંગ થયેલો જોવામાં આવતું નથી એ કવિરાજની વ્યાકરણ-શાસ્ત્રની સિદ્ધહસ્તતા સૂચવે છે. વળી સંબોધનાર્થક રૂપના અન્ડમાં એકાર કે ઓકાર હોય અને તેની પછી અકારથી શરૂ થતે શબ્દ આવે તો તે અકારને લેપ કરી તેને સ્થાને ૧-પહેલા ચાર તીર્થકરના તેમજ ૧૨ મા, ૧૮ મા અને ૨૨ મા તીર્થંકરોના જનકનાં નામો તેમજ બીજા, નવમા અને દશમા એ ત્રણ તીર્થકરોની જનનીનાં નામોને સાક્ષાત્ ઉલ્લેખ છે. ૩ આ ચતુર્વિશતિજિનાનન્દસ્તુતિમાં ૧ લા, ૨ જા, ૪થા, ૧૦ મા અને ૧૨ મા તીર્થકરોનાં નામે આપવામાં આવ્યાં નથી. ૪ આ હકીકત ચતુર્વિશતિજિનાનન્દસ્કૃતિના સંબંધમાં પણ ષ્ટિગોચર થાય છે. જુઓ ૮૫ લેક (આવી રીતે ૮ મા લેકમાં પાર્શ્વનાથન પાથે યક્ષનું પણ નામ નજરે પડે છે.) ૫ જુઓ ચતુર્વિશતિકાને ઉપદ્રવાત (પ૦ ૪૭-૫૧). Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ભૂમિકા. અવગ્રહ રાખવામાં આવે છે એવાં જે દષ્ટાને ભાગ્યે નજરે પડે છે તે પણ આ કાવ્યમાં દગ્ગોચર થાય છે. એ વાતની ૪૮ મા, ૫૭ મા, ૮૧ મા અને ૯૬ મા પધો સાક્ષી પૂરે છે. . વિશેષમાં એમણે અત્ર એકાક્ષરી કેશને પણ ઉપયોગ કર્યો છે એ એમના કેશ સંબંધીના પાહિત્યને પણ પ્રકટ કરે છે. આ યમકમય કાવ્યમાંનાં અનેક પઘો અનુપ્રાસથી પણ અલંકૃત છે એ તરફ ધ્યાન આપતાં એ પણ ઉમેરવું ઉચિત સમજાય છે કે કવિરાજ પાસે શબ્દને અસાધારણ ભંડાર હો જોઈએ. આ પ્રમાણે મેં યથામતિ વ્યાકરણ, કોશ, અલંકાર, વિષય ઈત્યાદિની અપેક્ષાએ આ કાવ્યની સ્થળ સમીક્ષા પાઠક–વર્ગ સમક્ષ ઉપસ્થિત કરી છે, કેમકે તેની સૂક્ષ્મ (આન્તરિક) સમીક્ષાનું કાર્ય કરવા જેટલું મારામાં બુદ્ધિ-બળ નથી. આથી કરીને તે બદલ હું સાક્ષરવર્ગની ક્ષમા યાચું અને સાથે સાથે એ ત્રુટિ દૂર થવાની તેમની તરફથી આશા રાખું તે વધારે પડતું નહિ ગણાય. કવીશ્વર-વિચાર ઘણી વાર એમ કહેવામાં આવે છે કે કાવ્યની ખરી ખૂબી તે તેના ઉત્પાદક કવિરાજનાં જનક, જનની, જન્મ-ભૂમિ, સત્તા-સમય વિગેરેથી વાકેફગાર થતાં ધ્યાનમાં આવે છે. આ સંબંધમાં વિશેષ ઊહાપોહ ન કરતાં વસન્તતિલકા નામના છંદમાં ઉપર્યુક્ત પ્રકારના યમકમય કાવ્ય રચનારા તરીકે અદ્વિતીય એવા કવીશ્વર શ્રીમેરૂવિજયગણિ પરત્વે યથાસાધન વિચાર કરવામાં આવે છે. શ્રીમેરૂવિજયગણિ સંબંધી વિશેષ માહિતી મને મળી શકી નથી. પરંતુ તેઓ તપાગચ્છના છે, વળી તેમણે પડિત તેમજ ગણિ પદવી પ્રાપ્ત કરી હતી તેમજ તેઓ શ્રી આનન્દવિજયગણિના શિષ્ય થાય છે એ વાત તેમજ તેઓ શ્રીવિજયસેનસૂરીશ્વરના સમયમાં થઈ ગયા છે એ હકીકત પણ તેમણે રચેલ આ કાવ્યની અવચરિના અંતિમ ઉલ્લેખ ઉપરથી જોઈ શકાય છે. ત્યાં કહ્યું છે કે – " इति श्रीतपागच्छाधिपतिश्रीविजयसेनसूरीश्वरराज्ये सकलपण्डितोत्तमपण्डितश्रीआनन्दविजयगणिचरणकमलचश्चरीकायमाणेन पण्डितमेरुविजयगणिना विरचिता स्वोपज्ञचतुर्विंशतिजिनानन्दनामस्तुत्यवचूरिका सम्पूर्णा." શ્રીવિજયસેનસૂરીશ્વરને સમય વિકમની સત્તરમી શતાબ્દી હોવાનું સુપ્રસિદ્ધ છે. આથી કરીને આ કવિરાજ વિકમની સત્તરમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં એટલે કે ઈ. સ. ની ૧૭ મી શતાબ્દીના પૂર્વાદ્ધમાં થઈ ગયા હોવા જોઈએ. ૧ અનુપ્રાસનું લક્ષણ એ છે કે "तुल्यश्रुत्यक्षरावृत्ति-रनुप्रासः स्फुरद्गुणः । अतत्पदः स्याच्छेकानां, लाटानां तत्पदश्च सः॥" –વાભદાલંકાર લે ૧૭ ૨ અદ્વિતીય કહેવાનું કારણ એ છે કે અન્ય કોઈ વેતાંબર કવિરાજે આ છંદમાં ચરણ-સમાનતારૂપે યમક બદ્ધ ૮૬ લોકની સ્તુતિ રચી હોય એમ જાણવામાં આવ્યું નથી. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ભૂમિકા. કૃતિએ આ વિરાજે 'વિજ્ઞપ્તિ-પત્રી ( સંસ્કૃત ભાષામાં ) અને શ્રીપાલ-રાસ પણ ( ગૂર્જર ગિરામાં ) રમ્યાનુ` કહેવામાં આવે છે. આ ઉપરાંત તેમણે અન્ય કોઇ ગ્રન્થ રચ્ચેા હોય તે તેની મને ખબર નથી. કવિરાજના ગુરૂશ્રી— " आनंदविमलसूरीश्वर शिष्यपंडितवानरगणिशिष्यपंडितआनंद विजयगणिभिर्जेसलमेरुभाण्डगारे चित्कोशे મુત્તા સં૦ ૨૬૫૬” એવા ઉલ્લેખ શ્રીકનકપ્રભકૃત હૈમન્યાસ ( દુર્ગપદવ્યાખ્યા )ની હસ્તલિખિત પ્રતિના અન્તમાં છે એ પ્રમાણેની જે હકીકત ખેલજીમ મળ્યાયપ્રસ્થાનાં સૂત્રી એ નામના પુસ્તકના ૫૩ મા પૃષ્ઠમાં જોઇ શકાય છે તે ઉપરથી શ્રીઆનન્દ વિજયગણિ શ્રીઆનન્દવિમલસૂરીશ્વરના પ્રશિષ્ય અને વિજયવિમલના નામથી પણ ઓળખતા પડિત શ્રીવાનધિના શિષ્ય થતા હતા એમ બેધડક કહી શકાય. આ શ્રીઆનન્દવિજયગણિ પ્રસ્તુત કવિરાજના ગુરૂ હાવાને પૂર્ણ સ‘ભવ છે. એમણે જેસલમેરના ભંડારમાં વિ. સં. ૧૯૫૬ માં નલાયનની પણ પ્રતિ મૂકી હતી ( જીએ જે. ભાં. સૂચી, પૃ॰ ૫૫ ), આ આનન્દવિજયગણિજીને બુદ્ધિવિમલ નામના શિષ્ય હતા એ વાત નીચેના ઉલ્લેખ ઉપરથી જોઈ શકાય છે:-- विक्रमादित्य संवत्सरात् १००९ वर्षे लिखितताडपत्रीयपुस्तकात् जेसलमेरुमहादुर्गे संवत् १६५९ वर्षे आषाढशुद्दि ३ सोमवारे पुष्यनक्षत्रे तपागच्छाधिराजभट्टारक श्रीश्रीश्री आनन्दविमलसूरीश्वर शिष्य पंडित श्रीश्रीश्री ५विजयविमल गणिशिष्यशिरोमणिपंडितश्री ६ आनंद विजय गणिशिष्य बुद्धिविमलेन लिखितमिदं पुस्तकं ॥ " ke જે પ્રતિના અતમાં આ પ્રમાણેના ઉલ્લેખ છે તે શ્રીમહેશ્વરસૂરિની પચમી માહાત્મ્ય (પ્રા.) નામની કૃતિ છે. જેસલમેરમાં રહેલી વિ. સ. ૧૦૦૯ માં તાડપત્ર ઉપર લખેલી પ્રતિ ઉપરથી શ્રીબુદ્ધિવિમલ મુનીશ્વરે તેની એક નકલ કરી હતી. આ નકલ પાટણના જૈન ભંડાર ( ફેક્લી વાડ )માં છે. જૈન ગ્રન્થાવલીમાં શ્રીહર્ષકુલકૃત બંધહેતૂદયત્રિભંગી પ્રકરણના વૃત્તિકાર, અજ્ઞાતેચ્છ પ્રકરણના વૃત્તિકાર તેમજ અન્યાયÛદકુલકના કર્યાં એ ત્રણેના સંબ‘ધમાં આનન્દવિજયના નામના ઉલ્લેખ છે, પરંતુ તે વાસ્તવિક નથી, કેમકે સં. ૧૬૦૨ માં રાણપુરમાં બંધહેતદય ૧ આવે! ઉલ્લેખ શ્રેષ્ઠિ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકાદ્ધાર કુંડ તરથી પ્રસિદ્ધ થયેલ ‘શ્રી વાતબિનાનવૃત્તુતઃ ” ના અંગ્રેજી આમુખમાં જોવામાં આવે છે. વિજ્ઞપ્તિ-પત્રીના કર્તા તરીકે મેવિજયનું નામ જૈન ગ્રન્થાવલી ( ૫૦ ૩૪૩ )માં પણ આપેલું છે, પરંતુ તેજ આ કવીશ્વર છે કે કેમ તેના નિર્ણય કરવા બાકી રહે છે. ૨ આ કૃતિના એક ચતુર્થાંશના પતિ લાલચન્દ્રે તૈયાર કરેલા અનુવાદ પ્રકાશિત છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા. ત્રિભંગી પ્રકરણની વૃત્તિ રચનારા તરીકે તે ગ્રન્થના અન્તિમ ભાગમાં આપેલા લેકમાં વિજયવિમલ નામ સુસ્પષ્ટ નજરે પડે છે. આ રહ્યા તે શ્લેક " तपगणपुष्करतरणि-श्रीश्रीआनन्दविमलसूरीणाम् । शिष्येणेयं टीका, विहिता गणिविजयविमलेन ॥१॥ द्विखरसनिशाकर( १६०२ )मिते वर्षे हर्षेण 'राणपुर 'नगरे । स्वपरार्थकृते रचिता, टीकेयं भवतु पुण्यकरी ॥२॥" ૩૧ પદ્યવાળા અન્નાયઉછકુલક (અજ્ઞાઓંછ પ્રકરણુ)ની વૃત્તિના પ્રાન્ત ભાગમાંના નિમ્નલિખિત– " कोविदविजयविमलगणिशिष्येणानन्दविजयसंज्ञेन । __एकत्रिंशत्पद्यार्थों लिखितः कोऽपि समयोक्तः ॥" –ઉલ્લેખ ઉપરથી જોઈ શકાય છે કે તેના કર્તા શ્રીવિજયવિમલગણિના શિષ્ય-રત્ન શ્રીઆનંદવિજય છે. એટલે કે આ ઉલ્લેખ તે સત્ય છે. શ્રીમેરૂવિજયગણિ તેમજ શ્રી બુદ્ધિવિમલ મુનિના ગુરૂ અને જેસલમેરમાંના તપાગચ્છના ભંડારના સંવર્ધક–પષક એવા આ શ્રીઆનન્દવિજયગણિએ શ્રીહીરવિજયસૂરિને તેમજ શ્રી વિજયસેનસરિને પૂછેલા મનનીય પ્રશ્ન હીરપ્રકન યાને પ્રોત્તર સમુચ્ચય (શ્રી હંસવિજય જૈન ક્રી લાયબ્રેરી ગ્રન્થમાલા નં. ૧૮) ના ૫. ૧૨ માં તેમજ સેનમન (દે. લા. પુ. ફં.) ના પ. ૧૮-૨૩ માં છે. મેરૂવિજય નામના અન્ય મુનીશ્વરે મહોપાધ્યાય ૪ શ્રીમેઘવિજયગણના શિષ્ય-રત્નનું નામ એરવિજય છે. વળી (૧) નવા વાડી સઝાય, (૨) ઈરિયાવહી સઝાય (ગાથાંક ૧૬), (૩) મેતાર્યમુનિ સઝાય (ગા. ૧૫), (૪) ૧ આ વૃત્તિ જન આત્માનંદ સભા (ભાવનગર) તરફથી પ્રકાશિત થયેલી છે. સાથે સાથે આ ગ્રન્થમાં વાનરષિએ રચેલું સાવચૂરિક બંધદયસત્તા પ્રકરણ પણ આપેલું છે. વિશેષમાં સં. ૧૬ર૭ માં રચેલી અવસૂરિ સાથેનું તેમણે રચેલું ભાવપ્રકરણ પણ આ સભા તરફથી પ્રસિદ્ધ થયેલું છે. ૨ શ્રીઆનન્દવિજયગણિકૃત પધાર્થ (વૃત્તિ) સહિત શ્રી આત્માનંદ સભા તરફથી વિ. સં. ૧૮૬૮ માં પ્રસિદ્ધ થએલા આ ગ્રન્થના અન્તિમ ભાગમાં “તિ “અન્નાથપુંછાળે ” તિ વૃત્તિઃ સમાતા છે પતિબાનવિનયળતા સુવિદિતતિતતિવાચનાકૃતિ ચિહિતા પ્રથમ વૃદ્ધિવિમળનાં” આ પ્રમાણેને ઉલ્લેખ છે. આમાં પણ બુદ્ધિવિમલનું નામ નજરે પડે છે. પરંતુ અત્ર તેઓ પિતાને શ્રી આનન્દ્રવિજયણિના શિષ્ય તરીકે ઓળખાવતા નથી એ વિચારણુય છે. - ૩ પ્રકરણદિકના સારા પ્રેમી અને વ્યાખ્યાતા તરીકે પ્રસિદ્ધ થયેલા આ શ્રીવિજ્યવિમલગણિએ ગચ્છાચાર પ્રકીર્ણની ટીકા તેમજ તદુલચારિકની અવચૂરિ (વ્યાખ્યા) રચી છે. આ પૈકી પ્રથમ ગ્રખ્ય શ્રીઆગમેદય સમિતિએ અને દ્વિતીય ગ્રન્થ શ્રેષ્ટિ દે. લા. જે. પુ. ફંડ તરફથી પ્રકાશિત થયેલ છે. ૪ જુએ ભક્તામર તથા કલ્યાણમન્દિરસ્તોની મદીય ભૂમિકા. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ભૂમિકા. શ્રાવકગુણ સઝાય (ગા. ૧૫) અને (૫) ગજસુકુમાલ સઝાય (ગા. ૧૪) ઈત્યાદિ કૃતિઓના રચનારનું નામ પણ ઉમેરૂવિજય છે. એઓ શ્રીદેવવિજયના પ્રશિષ્ય અને શ્રીજયવિજયના શિષ્ય થાય છે. નંદીષેણ સઝાયના કર્તાનું નામ પણ મેરવિજય છે અને તેઓ શ્રીહર્ષવિજયના શિષ્ય છે. આ ઉપરાંત (૧) પૃથ્વી સચિત્ત સઝાય, (૨) ધન્નાની સઝાય અને (૩) વસ્તુપાલ-તેજપાલને રાસ એ ગ્રન્થના કર્તાઓ પણ મેરૂવિજયના નામથી ઓળખાય છે. પરંતુ આ પૈકી પ્રથમ કૃતિ શ્રીલાલવિજયના શિષ્ય, બીજી શ્રી જિનવિજયના શિષ્ય અને ત્રીજી કૃતિ શ્રીરંગવિજયના શિષ્ય રચી છે. પરિશિષ્ટ-પરિચય (૧) સાધારણ જિનસ્તુતિ આ ગ્રન્થના અતિમ ભાગમાં શ્રીમતિલકસૂરિકૃત સાધારણજિનસ્તુતિ અવરિ, અનુવાદ ઈત્યાદિ સહિત આપવામાં આવી છે. આ ઉપજાતિ છંદમાં રચાયેલી પચતુરથી સ્તુતિને સાધારણજિનસ્તુતિ” કહેવાનું કારણ એ છે કે આમાં કે અમુક તીર્થંકરના નામનો ઉલ્લેખ નથી એટલું જ નહિ પણ તે અમુક તીર્થંકરની સ્તુતિ છે એમ સુચન કરનાર કેઈ શબ્દ કે પદ પણ નથી એટલે કે આ ગમે તે કઈ પણ તીર્થંકરની સ્તુતિરૂપ ગણી શકાય તેમ છે. આ સ્તુતિના કર્તા શ્રીમતિલકસૂરિએ રચેલા સર્વજ્ઞ–સ્તેત્રને ઉલ્લેખ (અનુવાદ સહિત) એ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૧૬૮–૧૭૦) માં કર્યો તે વખતે એમના સંબંધમાં મેં કંઈ ઊહાપોહ કર્યો નથી, એટલે આ વખતે પણ તેમ કરવું ઈષ્ટ નહિ ગણાય એથી કરીને તેમના વિષે બે શબ્દ લખવા પ્રવૃત્ત થાઉં છું. ૧–૩ આ ત્રણે મુનીશ્વરની સ્થલ રૂપરેખા માટે જુઓ સ્તુતિ–ચતુર્વિશતિકાની મારી સંસ્કૃત ભૂમિક ૪ ઉપજાતિનું લક્ષણ એ છેકે– " स्यादिन्द्रवज्रा यदि तौ जगौ गः, उपेन्द्रवज्रा जतजास्ततो गौ। अनन्तरोदीरितलक्ष्मभाजी, पादौ यदीयावुपजातयस्ताः॥" ૫ એકના એક પધના ચાર અર્થે થતો હોવાથી આ સાર્થક છે. ૬ સાધારણ-સ્તોત્રે તેમજ સ્તવને પૈકી કેટલાંક તે જૈનસ્તોત્રસંયના પ્રથમ અને દ્વિતીય ભાગમાં દષ્ટિગોચર થાય છે. * ૭ આ દશ પદ્યનું સ્તોત્ર છે અને તેના અન્તિમ પધમાં તે કર્તાએ આડકતરી રીતે પિતાનું નામ પણ સૂચવ્યું છે. આ સ્તોત્ર અવસૂરિ સહિત જૈનસ્તોત્રસંગ્રહના દ્વિતીય વિભાગ (પૃ. ૩૩)માં પ્રસિદ્ધ થયેલું છે. જૈન ગ્રન્થાવલીના ૨૮૪ મા પૃષ્ઠમાં ૪૦ પદ્યનું સર્વજ્ઞ-સ્તોત્ર સંમતિલકે રચેલાનો ઉલ્લેખ છે, તેથી આ કઈ બીજું કાવ્ય છે અને તેના રચનારા પણ કોઈ અન્ય મુનિરાજ છે કે કેમ એ પ્રશ્ન ઉઠે છે. આ પ્રતિ જેસલમેરમાં હોવાનું ત્યાં સૂચવ્યું છે, પરંતુ ‘બેરાઢમેરીયમ ગ્વાયત્રજ્યાનાં સૂવીમાં તેનું નામ જણાતું નથી, કિન્તુ આથી કરીને તે જેસલમેરના ભંડારમાં નથી જ એમ કહી શકાય નહિ, કારણ કે જે. ભાં. સૂચી એ મહત્ત્વવાળા અને ઉપયોગી જણાયેલા ગ્રન્થનું જ વર્ણાત્મક સૂચીપત્ર છે, એ સમસ્ત ગ્રન્થનું સૂચી-પત્ર નથી એ વાતની એ ગ્રન્થની પ્રસ્તાવનાના ૧૪મા અને ૧૫ માં પૃથ્થા સાક્ષી પૂરે છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા. ૨૭ શ્રીસેામતિલકસૂરિ ચતિજીતકલ્પ વિગેરેના રચનારા શ્રીસેામપ્રભસૂરિના શિષ્ય અને કાલસિત્તરી પ્રમુખ ગ્રન્થાના રચનારા શ્રીધર્મઘાષસૂરિના પ્રશિષ્ય થાય છે. વિમલપ્રભ, પરમાનન્દ અને પદ્ધતિલક એ નામના ત્રણ મુનીશ્વરા એમના ગુરૂભાઈ થાય છે. આ તપાગચ્છીય સૂરિજીના જન્મ વિ. સં. ૧૩૫૫ માં થયા હતા. વિ. સં. ૧૩૬૯ ના માઘ માસમાં તેમણે દીક્ષા લીધી હતી અને વિ. સં. ૧૩૭૩ માં તેએ સૂરિ-પદ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થયા હતા. આ ઘાતની નિમ્ન-લિખિત પદ્ય સાક્ષી પૂરે છેઃ k स बाणबाणत्रिकु ( १३५५ ) वर्षमाघे जातः पदाभ्यामनुकूलखेटैः । नन्दाङ्गविश्वे (१३६९ ) व्रतमाप्य भेजे વન્યવિશ્વે ( ૨૨૦૨)ઽવે વતિષ્ઠામ્ ॥' –શ્રીમુનિસુન્દરસૂરિષ્કૃત ગુર્વાવલી ફ્લા૦ ૨૭૩ જૈન ગ્રન્થાવલી ( પૃ॰ ૫૬ ) ઉપરથી જોઇ શકાય છે કે શ્રીસે મતિલકસૂરિએ શ્રાદ્જીતકલ્પની ૨૬૪૭ શ્યાકપ્રમાણુક વૃત્તિ રચવા ઉપરાંત શીલતરંગિણી (સં. ૧૩૯૪ માં) અને બૃહત્–નવ્ય-ક્ષેત્રસમાસ તથા સત્તસિયઠાણુ પ્રકરણ એ એ ગ્રન્થા પણ રચ્યા છે. આ પૈકી સત્તરિસયઠાણુ ૧૩૨૭ માં રચ્યાના જે ઉલ્લેખ જૈન ગ્રન્થાવલી (પૃ૦ ૧૩૮)માં આપવામાં આવ્યા છે તે ચાગ્ય નથી. પરંતુ તેને બદલે ખંભાતની ટીપમાં સં. ૧૩૮૭ ના ઉલ્લેખ કર્યાં છે તે વાસ્તવિક છે, કેમકે પં. દેવવિજયની વૃત્તિ સહિત જૈન આત્માનંદ સભા તરફથી પ્રકાશિત થયેલા સત્તરિસયઠાણું પ્રકરણના અન્તમાં આપેલી ૩૫૮ મી ગાથા આ પ્રકરણ વિ. સં. ૧૩૮૭ માં રચાયાની સાક્ષી પૂરે છેઃ— ૧ સામપ્રભ નામના બીજા પણ એક આચાર્ય થયા છે. એમને લગતી ઘેાડીક માહિતી મેં શૃંગારવૈરાગ્ય-તરંગિણીની પ્રસ્તાવનામાં આપી છે, વાસ્તે તેના જિજ્ઞાસુને તે એવા ભલામણ કરૂં છું, આ આચાર્ય સંબંધી ઉલ્લેખ ગુર્વાવલી ( મ્લા ૭૭)માં છે. એમણે સા અર્થવાળું એક પ્રાકૃત પદ્ય પણ રચ્યું છે એમ મુનિરાજ શ્રીચgરવિજય જણાવે છે. ૨ એમની સ્થૂળ રૂપરેખા સારૂ જીએ ઋષભ-પંચાશિકા ( પૃ૦ ૪૭). એમણે સમવસરણ-પ્રકરણ, કાલ-સમૃતિકા, દેહસ્થિતિ-પ્રકરણ, ચાનિ-સ્તવ, યમકમય ચતુવતિજિનસ્તુતિ, યુગપ્રધાનાત્ર, દેવેન્દ્રરનિશ થી, યૂયં ચુવાથી અને સસ્તાશમાંંથી શરૂ થતી શ્લેષમય સ્તુતિએ ગિરિનાર-કલ્પ, અષ્ટાપદ-કલ્પ વિગેરે ગ્રન્થો રચ્યા છે. આ પૈકી યુગપ્રધાનસ્તેાત્ર કે જેને દુ:ષમકાલ સ્તવન તરીકે પણ ઓળખાવવામાં આવે છે, તેનાં આધ અને અન્તિમ પધો નીચે મુજબ છેઃ-~~ "वीरजिणभुवणविस्सुअपवयणगयणिक्कदिणमणिसमाणे । वतसुअनिहाणे थुणामि सूरी जुगप्पहाणे ॥ १ ॥ " " एवं देविंदणयं सिरिविज्जाणंदधम्मकित्तिमयं । वीरजिणपवयणद्विअं दूसमसंघं नमह णिचं ॥ २४ ॥” આ નામના ખીજા પાંચ આચાર્યાં થયા છે એમ જૈન ધર્મના પ્રાચીન ઇતિહાસ એ નામના પુરતકના ૬૮ મા પૃષ્ઠ ઉપરથી જોઇ શકાય છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા. areerang (૧૩૮૭) શિહિનિ સોમરિયgs. अब्भत्थणाए हेमस्स संघवहरयणतणयस्स ॥" આ ઉપરથી સુસ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે સત્તરિસયઠાણના કર્તા (શ્રીસેમપ્રભસૂરિના શિષ્યવર્ય) શ્રીમતિલકસૂરિજ છે અને વળી એ ગ્રન્થ રત્ન નામના સંઘપતિના પુત્ર હેમના અભ્યાસાર્થે તેમણે રચે હતે. કદાચ એ નામના બીજા સૂરિએ એ વર્ષમાં આ ગ્રન્થ રચ્યો હોય એમ માનવાને પ્રસંગ પ્રાપ્ત થાય, પરંતુ તે વાત સંભવતી નથી, કેમકે શ્રી મુનિસુન્દરસૂરિકૃત ગુર્નાવલીના ૨૮૪મા કના પ્રારંભમાં “વૃદ્ધક્ષેત્રમાનસન્નતિરાથાનાવિરાજૈનવે” એ દીવા જેવો સ્પષ્ટ ઉલ્લેખ છે. - શીલતરંગિણીના કતાં વૃદ્ધક્ષેત્રસમાસાદિના કતથી બીજા હોય એમ લાગે છે, કારણકે જૈન ગ્રન્થાવલીના ૧૮૯મા પૃષ્ઠ ઉપરથી જોઈ શકાય છે કે આ ગ્રન્થ સં. ૧૩૯૪માં નહિ પરંતુ સં. ૧૨૯૪ માં રચાયેલો છે. વળી તેના કર્તા તે રૂદ્રપલીય ગછીય મલિકજી છે એ વાત તેમજ તે શીલપદેશમાલાની વૃત્તિ છે એ હકીકત પણ હત-ટિપ્પનિકા ઉપરથી જોઈ શકાય છે. વિશેષમાં પુસ્તકાકારે ભાષાંતર સહિત શ્રાવક ભીમસી માણેકે પ્રસિદ્ધ કરેલ શીલપદેશમાલાની પ્રશસ્તિના નિમ્નલિખિત નવથી અગિયાર પદ્ય ઉપરથી જોઈ શકાય છે કે નવાંગીવૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિની પરંપરામાં થએલા શ્રીસંઘતિલકસૂરિના શિષ્ય શ્રીમતિલકસૂરિએ પ્રથમ શીલતરંગિણી નામની વૃત્તિ રચી, ત્યાર પછી તેનું અધ્યયન કરી અર્થ સ્ફટ કરવા માટે એ૮ સાધુના આદેશથી અને લાલા સાધુ (શાહ)ના પુત્ર છાભુ સાધુએ કરેલી પ્રેરણાથી મુનિરાજ શ્રીવિદ્યાતિલકે વિ. સં. ૧૨૯૪ માં નવી વૃત્તિ રચી. આ રહ્યાં છે પદ્ય – ૧ આ સંબંધમાં સાક્ષરવર્ય લાલચંદ્ર ભગવાનદાસ સૂચવે છે કે – હી. હું તરફથી શીલતરંગિણી પ્રકાશિત થયેલી છે, પરંતુ તેમાં પ્રશસ્તિ જોવામાં આવતી નથી. આ પ્રફમાં તમે ભી, મ, ના પુસ્તક પરથી પ્રશસ્તિનાં પડ્યો ટાંક્યાં છે; અંહિતા સંગ્રહની હસ્તલિખિત પ્રતિમાં થોડા ફેરફાર સાથે તે પળે છે. પરંતુ વિ. સં. ૧૨૯૪ કે ૧૭૮૪ એ બરાબર બંધબેસતું જતું નથી, કારણ કે આ સામતિલકસૂરિના ગુરૂ તથા સતીર્થ્ય ગુરૂબંધુની કૃતિ વિ. સં. ૧૪૨૨ તથા ૧૪૨૮ માં રચાયેલી છે. તે બંને કવિ દે, લા૫, કંડ તથા હી તરફથી પ્રકાશિત જોવાય છે. ઉપરની શીલતરંગિણીની પ્રશસ્તિમાં સૂચવેલ વિદ્યાતિલકસરિ એ સંઘતિલકસૂરિના ભક્ત ( શિષ્ય ) જણાય છે કે જેણે જિનપ્રભસૂરિના બ્રાય વીરકાને પરિશેષ ભાગ ર છે; જેમાં વિ. સં. ૧૩૮૮ ને ઈતિહાસ પણ આપેલ છે. દ્વારા અનુમાન પ્રમાણે શીલતરગિણીને જ શીલપદેશમાલાની નવી વૃત્તિ તરીકે ત્યાં એાળખાવી છે. શીયાપદશમાલાસત્રાર્થના અભ્યાસી છાભ (જી) શાહે વિદ્યાતિલકસૂરિ (સંઘતિલકસૂરિશિષ્ય) દ્વારા–અર્થાત તેમને પ્રાર્થના કરી તેમના પરિવારમાંથી–તેમની આજ્ઞામાં રહેલા સામતિલકસૂરિ પાસે એ પૂર્વોક્ત વૃત્તિ કરાવી. રચના સમયમાં જ્યાં વિક્રમાંકે છે, ત્યાં કદાચ ભૂલ થઈ હશે. શાકે લેવાથી સંબંધ મળે છે. ૧૨૧૪+૧૩=૧૪૨ વિ. સં. ૧૪ર બરાબર આવે છે. યુગને અર્થ બે લેવામાં આવે તે વિ. સં. ૧૪ર૭ આવે. એમાં પણ વાંધો નથી વિ. સં. ૧૪ર૮ માં રચાયેલી પ્રશ્નોત્તર–રત્નમાલાવૃત્તિમાં પણ આ શીલા૫દેશમલાવૃત્તિને ઉલેખ છે, તેને પણ વાંધો આવતો નથી. » Page #34 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા. " तदीयचरणद्वयीसरसिजैकपुष्पन्धयः __ स सङ्कतिलकप्रभुर्जयति साम्प्रतं गच्छराद । शकक्षितिपबोधकृत प्रभुजिनप्रभानुग्रहात त्ववात्तगणभृत्पदप्रमुखतत्त्वविद्यागमः ॥९॥ तत्पादपद्महंसो विवृतिं शीलोपदेशमालायाः । श्रीसोमतिलकसूरिः श्रीशीलतरङ्गिणी चक्रे ॥ १० ॥ लालासाधोस्तनूजः प्रगुणगुणनिधिः साधुसेढानुमत्या छाभूः शीलोपदेशस्त्रजममलधिया सूत्रतोऽधीत्य सम्यक । अर्थ विज्ञातुमस्या युगनिधिसरवौ (१२९४) वत्सरे विक्रमाङ्के वृत्तिं नव्यां स विद्यातिलकमुनिवरात् कारयामास साधुः ॥ ११॥" આ શ્રીમતિલકસૂરિના લઘુ ગુરૂબાંધવ અને પ્રશ્નોત્તરરત્નમાલાના વૃત્તિકાર શ્રીદેવેન્દ્ર મુનિની પ્રેરણાથી એમના ગુરૂવર્ય સંઘતિલકસૂરિએ સમ્યકત્વસપ્તતિકાની વૃત્તિ સં. ૧૪૨૨ માં રચી હતી એ વાતની આ ગ્રન્થની પ્રશસ્તિનાં નિમ્નલિખિત પદ્ય સાક્ષી પૂરે છે – શ્રી રતિષ્ઠાવાર્યા-રતલ્પાનોra: सम्यक्त्वसप्ततेवृत्ति, विदधुस्तस्वकौमुदीम् ॥९॥ अस्मच्छिष्यवरस्य सोमतिलकाचार्यानुजस्थाधुना श्रीदेवेन्द्रयुगीश्वरस्य वचसा सम्यक्त्वसत्सप्ततेः। श्रीमद्विक्रमवत्सरे द्विनयनाम्भोधिक्षपाकृत्प्रमे (१४२२) શ્રીવાસ્વત વિરચિતા પિત્ત વૃત્તિવ છે ?” શ્રીહરિભદ્રસૂરિકૃત વદર્શન સમુચ્ચયની ટીકા રચનારાઓમાં શ્રીમતિલકસૂરિનું નામ પણ છે એ હકીકત જૈન ગ્રન્થાવલીના ૭૯ મા પૃષ્ઠની નીચે મુજબની ટીપ ઉપરથી જોઈ શકાય છે – “વિદ્યાતિલક એ સંમતિલકસૂરિનું બીજું નામ છે. તેઓએ સં. ૧૩૯ માં તીર્થક૫ના અને રહેલું વીરકલ્પ રચ્યું છે. જિનદેવસૂરિ એમના શિષ્ય હતા. પરંતુ આ શ્રીમતિલકસૂરિ તે આ પ્રથમ પરિશિષ્ટના નાયકથી ભિન્ન લેવા જોઈએ એમ એમના શિષ્યના નામ ઉપરથી સૂચિત થાય છે. અષ્ટપંચાશસ્તુતિના વૃત્તિકારનું તેમજ લઘુત્તેત્રને વૃત્તિકારનું નામ પણ સંમતિલક છે એ વાત જૈન ગ્રંથાવલીના ર૭૩માં અને ૨૮૮મા પૃષ્ઠ ઉપરથી જોઈ શકાય છે. પરંતુ તે સંબંધમાં ત્યાં વિશેષ માહિતી નહિ આપેલી હોવાથી આ કયા મુનીશ્વર છે તેને નિર્ણય કરવો બાકી રહે છે. વિશેષમાં શ્રીધર્મષસરિના ઉપદેશથી પૃથ્વીધર સાધુએ કરાવેલાં ચૈત્યને ઉદ્દેશીને ૧૬ શ્લેકનું સંસ્કૃત ભાષામાં તેત્ર રચનારા મુનીશ્વર પણ શ્રીમતિલકસૂરિ છે એ વાત ગુર્નાવલી (દ્વિતીય આવૃત્તિ, પૃ. ૨૦) ઉપરથી જોઈ શકાય છે. કિન્તુ આ સૂરિજી તો આપણું કથાના નાયક હોય એમ જણાય છે, કેમકે આ કાર્યનું પ્રશંસાત્મક વર્ણન તે શ્રીધર્મઘોષસૂરિના સંતાનય કરે એ સ્વાભાવિક છે. આ નિન-લિખિત પંક્તિમાં જેલ “પૂજ્યગુરૂ” પદ પણ ખાસ અર્થસૂચક હોય એમ ભાસે છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ३० भूमि ___“ अत्र श्रीपृथ्वीधरसाधुकारितप्रासादस्थानसंख्या मूलनायकजिननामादि वाच्यम्, पूज्यगुरुश्रीसोमतिलकसूरिपादैः कृतं स्तोत्रमवतार्य पठनीयम्." -गुर्वावली (५० १८) આ સ્તંત્ર અન્યાન્ય અપેક્ષાએ ઉપગી લાગવાથી તેના પરસ્પર સંબંધવાળા પ્રથમના પાંચ કે તેમજ અન્તિમ લેક રજુ કરવામાં આવે છે – श्रीसोमतिलकसूरिकृतं ॥ श्रीपृथ्वीधरसाधुकारितचैत्यस्तोत्रम् ॥ श्रीपृथ्वीधरसाधुना सुविधिना दीनादिषूद्दानिना __ भक्तश्रीजयसिंहभूमिपतिना स्वौचित्यसत्यापिना । अर्हद्भक्तिपुषा गुरुक्रमजुषा मिथ्यामनीषामुषा ___ सच्छीलादिपवित्रितात्मजनुषा प्रायः प्रणश्यद्रुषा ॥१॥ नैकाः पौषधशालिकाः सुविपुला निर्मापयित्रा सता मन्त्रस्तोत्रविदीर्णलिङ्गविवृतश्रीपार्श्वपूजायुजा । विद्युन्मालिसुपर्वनिर्मितलसद्देवाधिदेवाइवय___ ख्यातज्ञाततनूरुहप्रतिकृतिस्फूर्जत्सपर्यासृजा ॥२॥ त्रिःकाले जिनराजपूजनविधिं नित्यं द्विरावश्यक साधौ धार्मिकमात्रकेऽपि महती भक्तिं विरक्तिं भवे । तन्वानेन सुपर्वपौषधवता साधर्मिकाणां सदा वैयावृत्त्यविधायिना विदधता वात्सल्यमुच्चैर्मुदा ॥३॥ श्रीमत्सम्प्रतिपार्थिवस्य चरितं श्रीमत्कुमारक्षमा पालस्याप्यथ वस्तुपालसचिवाधीशस्य पुण्याम्बुधः । स्मारं स्मारमुदारसम्मसुधासिन्धूर्मिषून्मज्जता श्रेयःकाननसेचनस्फुरदुरुप्रावृइभवाम्भोमुचा ॥४॥ सम्यन्यायसमर्जितोर्जितधनैः सुस्थानसंस्थापितै-- ये ये यत्र गिरौ तथा पुरवरे ग्रामेऽथवा यत्र ये। प्रासादा नयनप्रसादजनका निर्मापिताः शर्मदा स्तेषु श्रीजिननायकानभिधया सार्द्ध स्तुवे श्रद्धया ॥५॥ १ 'सूर्याश्वैर्यदि मस्सजौ सततगाः' में सक्षपाण! शाहू वितिभा २यायेखा मा पाय रोड पर કુલક બનેલ છે. भारसम्रभ्नैर्यानां त्रयेण त्रिमुनियतियुता स्रग्धरा कीर्तितेयम्' ये सक्षणथा सक्षित सध। मां રચાયેલા છે, જ્યારે બાકી બધા લેકે તે શાર્દૂલવિક્રીડિત છંદમાં રચાયેલા છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા. ૨૧ इत्थं पृथ्वीधरेण प्रतिगिरिनगरग्रामसीमं जिनाना मुच्चैश्चैत्येषु विष्वर हिमगिरिशिखरैः स्पर्द्धमानेषु यानि । बिम्बानि स्थापितानि क्षितियुवतिशिरःशेखराण्येष वन्दे તાવશ્રેન્યાનિ ચાનિ ત્રિવવાનરવ શારિતાશારિતાનિ ૨૬ જૈન ધર્મને પ્રાચીન ઇતિહાસ એ ગ્રન્થમાં તેમજ જૈન ગ્રન્થાવલીમાં શ્રીધર્મષ સુરિકૃત ના ગ્રુપમ ઈત્યાદિ પદથી શરૂ થતી અષ્ટ યમકમય સ્તુતિના વૃત્તિકાર તરીકે સમતિલકનું નામ સૂચવેલું છે, પરંતુ શ્રીસ્તેત્રરત્નાકરના પ્રથમ ભાગમાં આ સ્તુતિની અવરિ આપેલી છે ત્યાં તે તેના કર્તા વિષે કંઈ ઉલ્લેખ કર્યો જોવામાં આવતું નથી. કદાચ તેની કે અન્ય પ્રતિમાં એ ઉલ્લેખ હેય તે ના નહિ કહી શકાય (કેમકે સાધારણજિતુતિના ક્ત સંમતિલકસૂરિ છે એ વાતનું પણ એ સ્તુતિના લેખકના અન્તિમ ઉલ્લેખ તેમજ જૈનતત્ત્વાદમાં ચતુરથીના કર્તા શ્રીમતિલકસૂરિ છે એ ઉલ્લેખ સિવાય કે અન્ય પ્રમાણ મારા જેવામાં આવ્યું નથી). આ પરિસ્થિતિમાં એ ઉમેરવું આવશ્યક છે કે પૂજ્યપાદ ન્યાયનિધિ સ્વર્ગસ્થ જૈનાચાર્ય શ્રીવિજયાનન્દસૂરિકૃત જૈનતત્ત્વદર્શન ૫૭૯ મા પૃષ્ઠમાં શ્રીધર્મઘોષસૂરિકૃત ના વૃઘમ એ તેમજ ટRારા, રામૈત્ર સ્તુતિના વૃત્તિકાર તરીકે તેમજ શ્રી સોમપ્રભસૂરિકૃત ત્રાવિહ૦ એ સ્તુતિના ટીકાકાર તરીકે શ્રીમતિલકસરિનું નામ નજરે પડે છે. આ ઉપરાંત શ્રીમદ્દ ! તુવે થી શરૂ થત કમલબંધથી મનહર ઓંત્ર, શિશિર, શ્રીનામિણમાં અને શ્રીરથ૦ થી શરૂ થતાં તેત્રો પણ આ સુરિજીની કૃતિઓ છે એ પણ ત્યાં ઉલ્લેખ છે. આ વાત સહેલાઈથી ધ્યાનમાં આવે તેટલા માટે તેમની કહેવાતી સમગ્ર કૃતિઓનું કેપ્ટક આપવામાં આવે છે. ગ્રન્થ, શ્લોક-સંખ્યા, પ્રકાશન, ૧ બૃહસવ્યક્ષેત્રસમાસ. ૨ સત્તરિયઠાણ પરણું. ૩૫૯ જૈન આત્માનંદ સભા. ૩ શ્રી તીર્થરાજથી શરૂ થતી સ્તુતિ. ૧ આ ગ્રન્થના પરિશિષ્ટમાં. ૪ સર્વજ્ઞ-સ્તોત્ર. ૧૦ આગોદય સમિતિ. ૫ પૃથ્વીધર સાધુકારિત ચૈત્યતેત્ર ૧૬ શ્રીયશવિજય જૈનગ્રન્થમાલા ૬ શ્રી સિદ્ધાર્થથી શરૂ થતું મહાવીર-સ્તોત્ર ૧૨ ७ श्रीमद्वीर ८ शिवशिरसि ८ श्रीनाभिसम्भव અનુપલબ્ધ હોવાથી ૧૦ વેચ૦ ક–સંખ્યા આપી નથી. ૧૧ ચત્ર૪િ૦ ની વૃત્તિ. ૧૨ જય કૃષમ૦ ) ૧૩ તાપાર્ક Page #37 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા. આ ઉપરથી એ ફલિતાર્થ થાય છે કે જૈન સાહિત્યરૂપી વૃક્ષને પલ્લવિત કરવામાં સૂરિજીએ સાથે ભાગ લીધા હતા. વિશેષ આનન્દની વાત તે એ છે કે ગચ્છીય મમતારૂપ ડાકણુથી તેઓ ગ્રસ્ત હતા નહિ. આ વાત પ્રખર પણ્ડિત જૈનાચાર્ય ખરતરગચ્છીય શ્રીજિનપ્રભસૂરિએ પેાતાના શિષ્ય-રત્નાના અભ્યાસાર્થે રચેલાં અને વળી પેાતાના નામથી અંકિત એવાં સાતસે સ્તંત્ર શ્રીસેામતિલકસૂરિને સમર્પણ કર્યાં વિષેના નીચે મુજબના (કાવ્યમાલાના સપ્તમ ગુચ્છના ૮૬ મા પૃષ્ઠ ઉપરના) ઉલ્લેખ ઉપરથી જોઇ શકાય છેઃ— ૩૨ " 'पुरा श्रीजिनप्रभसूरिभिः प्रतिदिनं नवस्तवनिर्माणपुरस्सरं निरवद्याहारग्रहणाभिग्रहवद्भिः प्रत्यक्षपद्मावतीदेवीवचसामभ्युदयिनं श्रीतपागच्छं विभाव्य भगवतां श्रीसोमतिलकसूरीणां स्वशैक्षशिष्यादिपठनविलोकनाद्यर्थ यमक श्लेष चित्रच्छन्दाविशेषादिनव नव भङ्गी सुभगाः सप्तशतीमिताः स्तवा उपदीकृता निजनामाङ्किताः । " -શ્રીસિદ્ધાન્તાગમસ્તવની અવસૂરિ વિવિધ ગ્રન્થા રચી ૬૯ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સં. ૧૪૨૪ માં સ્વર્ગે સંચરેલા સૂરિજીને સવિનય પ્રણામ કરતા હું પ્રથમ પરિશિષ્ટ પૂર્ણ કરૂં તે પૂર્વે તેમના શિષ્ય-પ્રશિષ્યાદિકને લગતી હકીકત શ્રીદેવસુન્દરસૂરિના શિષ્ય શ્રીગુણુરત્નસૂરિએ વિ. સ. ૧૪૬૬ માં રચેલા ક્રિયારત્ન-સમુચ્ચયમાંના શ્રીગુરૂપર્વક્રમવણ નાધિકારના આધારે ટુંકમાં અત્ર નિવેદન કરૂં તે અસ્થાને નહિ ગણાય. આમાં શ્રીસાસતિલકસૂરિના સંબંધમાં તેમજ તેમના ચન્દ્રશેખર, જયાનન્દ અને દેવસુન્દર નામના ત્રણ શિષ્ય-રત્નાના સંબંધમાં નીચે મુજબના ઉલ્લેખ છે:-~~ “ શ્રીણોતિજ ચાદ્ય, પૂણ્યો ચથશોડળને । ज्योत्स्ना जलं ग्रहाः फेन - पिण्डा वेलावलिर्दिशः ॥ ४९ ॥ विश्वख्याततपागणाधिपतयः सार्वत्रिकख्यातयः सद्वैराग्यप योधयस्त्रिजगतीदीव्यद्गुणश्रेणयः । आसन् ग्रन्थकृतः सदागमभृतश्चारित्र लक्ष्मीवृतः सद्भाग्याभ्यधिकाञ्च सोमतिलकाः सूरीशवृन्दारकाः ॥ ५० ॥ तेषां शिष्यास्त्रयः ख्याता, अभूवन्नद्भुतैर्गुणैः । ज्ञानदर्शनचारित्र - त्रयी मूर्तिमती किल ॥ ५१ ॥ संक्षुब्धसागरगभीररवेण नित्य - मावर्जिताखिलजगज्जनमानसालिः । श्री चन्द्रशेखर गुरुर्गरिमैकधाम विद्याविलासवसतिः प्रथमो बभूव ॥ ५२ ॥ भव्य प्राणिशिव श्रियोः परिणये सांवत्सराधीश्वरा गाम्भीर्यादिगुणैर्निजैरुदधिवत् केनाप्यलब्धान्तराः । तेजायन्त यतीश्वरायिह जयानन्दा द्वितीयांः क्रमात् येषां देवतया करेण निहतो भ्राताऽनुमेने व्रतम् ॥ ५३ ॥ Page #38 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા, वैराग्यं विमलं शमोऽतिविशदः शास्त्रज्ञता चाद्भुता सिद्धान्तकरुचिर्मनोहरतरा भव्योपकारः परः। चारित्रं त्रिजगत्यनुत्तरतमं भाग्यं ह्यसाधारणं येषां श्रीयुतदेवसुन्दरवराः ख्यातास्तृतीयास्तु ते ॥ ५४॥" શ્રીમતિલકસૂરિના પ્રથમ શિષ્ય શ્રીચન્દ્રશેખરસૂરિને જન્મ વિ. સં. ૧૩૭૩ માં થયે હતો. તેમણે વિ. સં. ૧૩૮૫ માં એટલે કે બાર વર્ષની નાની વયમાં દીક્ષા લીધી હતી. વિ. સં. ૧૩૭ માં તેઓ સૂરિપદથી અલંકૃત થયા હતા. તેમને સ્વર્ગવાસ વિ. સં. ૧૪૨૩ માં થયો હતો. ઉષિત ભોજન કથા, યુવરાજધિ કથા, શ્રીમતંભકથી શરૂ થતું હારબદ્ધ સ્તોત્ર, શત્રુંજય-રેવત-સ્તુતિ ઈત્યાદિ તેમની કૃતિઓ છે. - શ્રીમતિલકરિના દ્વિતીય શિષ્ય શ્રી જયાનન્દસૂરિનું જીવન-વૃત્તાનશ્રીસેમસુદરસૂરિના વિદ્વાન વિનેય (શિષ્ય) શ્રી પ્રતિષ્ઠામ મુનીશ્વરે વિ. સં. ૧૫ર૪ (પારાવાર #gનિક)માં રચેલા સેમસૌભાગ્ય કાવ્યમાં નજરે પડે છે. ૧ વિ. સં. ૧૪૮૫ માં ઉપદેશમાલા-બાલાવબોધ, વિ. સં. ૧૪૮૬ માં ષષ્ટિશત–બાલાવબોધ, યોગશાસ્ત્રબાલાવબોધ, યુમચ્છબ્દ-નવસ્તવી તથા અમછબ્દ-નવસ્તરી (અષ્ટાદશસ્તોત્રી ), સનાદિનિયાથથી શરૂ થતે યમકમય ચતુર્વિશતિજિનસ્તવ, થર કા સાર્થથી શરૂ થતું શ્રી ચતુર્ઘશતિજિનભત્કીર્તનસ્તવન વગેરેના કર્તા શ્રીસમસન્દુરસરિના કેટલાક ગુણોનું વર્ણન શ્રીમચારિત્રગણિકૃત ગુરૂપુરનાકર કાવ્યમાં ૪૮ માથી ૬૬ માં બ્લેક પર્યન્ત દષ્ટિગોચર થાય છે. એમનું વિશેષ વર્ણન તે સમસૌભાગ્ય કાવ્યમાંથી મળી આવે છે. પ્રહલાદન નગરના નિવાસી સજજન શ્રેષ્ઠીની પ્રિયા માહુણ દેવીએ વિ. સં. ૧૪૩૦ માં પુત્ર-રત્નને જન્મ આપ્યો. એનું નામ સેમ રાખવામાં આવ્યું. આ કુમારે પોતાની બેનની સાથે વિ. સં. ૧૪૩૭ માં અર્થાત સાત વર્ષની લઘુ વયે દીક્ષા ગ્રહણ કરી. ત્યારે એમનું સેમસુન્દર નામ પાડવામાં આવ્યું. વિ. સં. ૧૪૫૦ માં તેમણે વાચક પદ મળ્યું, જ્યારે વિ. સં૧૪૫૭ માં તેઓને આચાર્ય-પદવી મળી. પાટડીના મંદિરના (સ્વર્ગ શાસ્ત્રવિશારદ શ્રીવિજયમસૂરિસંકલિત પ્રતિમા–લેખ-સંગ્રહમાંના) નિમ્નલિખિત ઉલ્લેખ– __ "सं० १४९४ वर्षे प्राग्वाटज्ञातीय श्रे० रत्न भा. माऊसुत श्रे. ताल्हा भा० सार (2) सुत श्रे० वेलाकेन भा. वान् प्रमुखकुटुंबयुतेन स्वश्रेयसे श्रीश्रेयांसबिवं कारितं प्रतिष्टितं तपा(०)श्रीसोमसुंदरसूरिभिः।” –ઉપરથી જોઈ શકાય છે કે શ્રી સોમસુદરસૂરિએ વિ.સં. ૧૪૯૮ માં શ્રીશ્રેયાંસનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. વિ. સં. ૧૪૮ માં તેઓ સ્વર્ગે સિધાવ્યા. તેમને અનેક શિષ્યો હતા. સ્વર્ગસ્થ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીવિજયધર્મસરિ દ્વારા સંકલિત ઐતિહાસિક ૨ાસ સંગ્રહ (ભા. ૧) માં જે કવિવર શ્રીલાવણ્યસમય. વિરચિત સંમતિસાધુસૂરિ વિવાહ છપાયેલ છે તેમાં શ્રીશાન્તિનાથને દહેરાસરનો ઉલ્લેખ છે. આ દહેરાસરને ગભારામાં પેસતાં બારણાની ઉપર નીચે મુજબને લેખ નજરે પડે છે કે જેમાં શ્રી સમસન્દરસૂરિના શિષ્ય-વર્ગના નામને નિર્દેશ કરવામાં આવ્યું છે. “संवत् १४७८ वर्षे पोष शु. ५ राजाधिराजश्रीमोकलदेवविजयराज्ये प्राम्बाटसाख्वानाभा. सू...सुन सा, रतन भा. लाघुपुत्रेग श्रीशत्रुजयगिरिनाराबुंदजीरापल्ली चित्रकूटादितीर्थयात्रा कृता श्रीसंघमुख्यसाधणपालेन भा० हासूपुत्र सा. हाजा भोजा धाना वधू देऊ भाऊ धाई पौत्र देवा नरसिंग पुत्रिका पूनी पूरी मरगद चमकूप्रभृतिकुटुंबपरिवृतेन श्रीशांतिनाथप्रासादः Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ભૂમિકા. લિભદ્ર-ચરિત્ર, વેવા પ્રમોડર્થથી શરૂ થતું નવ પદ્યનું સ્તવન ઈત્યાદિના કર્તા શ્રીજયાનન્દસૂરિને જન્મ વિ. સં. ૧૩૮૦ માં થયે હતું. તેમણે વિ. સં. ૧૩૯૨ માં દીક્ષા ગ્રહણ કરી હતી. વિ. સં. ૧૪૨૦માં તેમણે સૂરિપદ મળ્યું હતું. શ્રીમતિલકસરિના તૃતીય શિષ્ય-રત્ન શ્રીદેવસુન્દરસૂરિનો જન્મ વિ. સં. ૧૩૯૬માં થયો હતો. વિ. સં. ૧૪૦૪ માં મહેશ્વપુરમાં તેમણે દીક્ષા ગ્રહણ કરી હતી અને વિ. સં. ૧૪૨૦ માં તેઓ અણહિલપુરપાટણમાં સૂરિપદ મેળવવા ભાગ્યશાળી થયા હતા. પ્રો. પિટર્સનના ત્રીજા રિપોર્ટમાં ૭૧ મા પૃષ્ઠમાં નિખ-લિખિત " इति श्रीमलयगिरिविरचिता सप्ततिटीका समाप्ता संवत् १४४७ वर्षे भट्टारकदेवसुन्दरसूर्युपदेशेन कर्मग्रंथ वृत्तिपुस्तक लेखयामास" ઉલ્લેખમાં જે દેવસુન્દરસૂરિનું નામ નજરે પડે છે તે પ્રસ્તુત હશે એમ લાગે છે. જૈનધાતુપ્રતિમાલેખસંગ્રહ (ભા. ૧)ના ૭૬૧ મા લેખાંક ઉપરથી જોઈ શકાય છે કે તેઓ વિ. સં. ૧૪૬૬ સુધી તે વિદ્યમાન હતા. આ સૂરિરાજના જીવનનું ડુંક વર્ણન તેમના પ્રશિષ્ય સહસ્ત્રાવધાની શ્રી મુનિસુન્દરસૂરિએ ગુર્નાવલીમાં ૩૦૩ મા પદ્યથી આપ્યું છે. તેમને જ્ઞાનસાગર, કુલમંડન, ગુણરત્ન, સમસુન્દર (ગુર્નાવલીના કર્તા ગુરૂ) તથા (વિ. સં. ૧૪૫૬ માં યતિ જીતકલ્પવૃત્તિના રચનારા) સાધુરત્ન નામના પાંચ શિષ્ય હતા. આ મુનિવર્યોને લગતી કેટલીક હકીકત ગુર્નાવલીમાં મળી આવે છે. પતિવર્ય લાલચન્દ્ર સૂચવે છે કે “મતિલકસૂરિના એક શિષ્ય દેવપ્રગણિ જાણવામાં આવેલ છે જેણે કુમારપાલ રાસ પ્રા. ગૂ. માં ૪૧ કડીમાં રચેલ છે; મારા ખ્યાલ પ્રમાણે આ कारितः प्रतिष्ठितस्तपापक्षे श्रीदेवसुंदरसूरिपट्टपूर्वाचलदिननायक-तपागच्छनायकनिरुपममहिमानिधान युगप्रधानसमानश्री-श्रीसोमसंदरसरिभिः ॥ भट्टारकपुरंदरथ मुनिसुन्दरसूरि-श्रीजयचंद्रपूरि-श्रीभुवनसंदरमरि-श्रीजिनकीर्तिसूरि-श्रीविशालराजसूरि-श्रीरत्नशेखरसूरि-श्रीउदयनंदिसूरि-(श्रीलक्ष्मीसागरसूरि!)-महोपाध्यायश्रीसत्यशेखरगणि-श्रीसूरसुंदरगणि-श्रीसोमदेवगणिकलंदिकाकुमुदिनसिोमोदयपं.सोमोदयगणिप्रमुखप्रतिदिनाधिकाधिकोदयमानशिष्यवगैः ॥ चिरं विनयतां श्रीशांतिनाथचैत्यं कारयिता च ।" આ પૈકી શ્રીજિનકીર્તિરિની દાનકલ્પકુમ નામની કૃતિ છે. આ દે. લા. પુ. ફં. તરફથી પ્રસિદ્ધ થયેલી છે. શ્રાવિશાલરાજસૂરિએ વીતરાગ-સ્તોત્રની પંજિકા રચી છે. તેઓ શ્રીમદ ગણિના ગુરૂ થાય છે. એતિહાસિક રાસ-સંગ્રહ (ભા ૦ ૧)ના સંક્ષિપ્ત-સાર (પૃ. ૨૬-૨૮)માંથી જપક૯૫લતાના કર્તા શ્રીરનશેખરસૂરિ તેમજ શ્રી લક્ષ્મીસાગરસૂરિ સંબંધી માહિતી મળી શકે છે, તે તેના જિજ્ઞાસુએ તે તરફ દષ્ટિપાત કરો. શ્રી તિલક હંસગણિ પણ શ્રી સોમસુન્દરસૂરિના શિષ્ય હશે એમ ઉદેપુરના ગેડીઝના ભંડારની ભક્તામર સ્તવ (સટીક)ની હસ્તલિખિત પ્રતિના નિમ્ન-લિખિત ઉલેખ ઉપરથી ભાસે છે – "संवत् १५०५ वर्षे प्रथमभाद्रवदि २ दिने श्रीसोमसुन्दरसूरिचरणरोविना तिलकहंसगणिना लिखिता परोपकाराय બીઝનળા ” Page #40 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા. તપાગચ્છીય હોવા સંભવ છે. આ રાસ અહીંના સંસ્કૃત સંગ્રહમાં છે.” (જૈન ગૂર્જર કવિઓ નામના ગ્રન્થ (પૃ. ૬૧)માં પણ કુમારપાલરાસને ઉલેખ છે, પરંતુ તેના કર્તા તે શ્રીદેવપ્રભગણિ છે. એઓ શ્રીવીરસિંહના શિષ્ય હોવાને ત્યાં સ્પષ્ટ ઉલ્લેખ છે.) (૨) શ્રીતમસ્તુતિ આ ગ્રન્થના અંતમાં આપેલ પ્રથમ પરિશિષ્ટ સંબંધી આપણે વિચાર કર્યો. તે પ્રમાણે હવે દ્વિતીય પરિશિષ્ટ સંબંધી ટુંકમાં વિચાર કરે અસ્થાને નહિ ગણાય. આ પરિશિષ્ટમાં શ્રીરાજસાગર મુનિરાજના શિષ્ય-રત્ન શ્રીરવિસાગર મુનીશ્વરે રચેલ શ્રીઇન્દ્રભૂતિ-સ્તુતિ આપવામાં આવી છે. આ સ્તુતિના નાયક શ્રી મહાવીર પ્રભુના પ્રથમ ગણધર શ્રીઈન્દ્રભાતિ યાને ગૌતમસ્વામી છે. તેમનાં અનેક ચરિત્ર લખાયેલાં છે એટલું જ નહિ, પરંતુ તેમને ઉદ્દેશીને સ્તુતિ-સ્તોત્ર પણ રચાયાં છે. દાખલા તરીકે શ્રીજિનપ્રભસૂરિએ એક અનુપમ ગૌતમસ્તોત્ર રચ્યું છે (આ સ્તોત્ર કાવ્યમાલાના સપ્તમ ગુચ્છકમાં છપાયેલું છે). આ ઉપરાંત એમણે “ નબ્રિઝળતુઃ” એ પ્રથમ પાદવાળું એક નવકનું પણ સ્તોત્ર રચ્યું છે. વળી શ્રીવાસ્વામીએ avણા પાત્રથી શરૂ થતું ૧૨ લેકનું ગૌતમ-સ્તોત્ર શાર્દૂલવિક્રીડિત છંદમાં રચ્યું છે, જ્યારે “TUTyવશૌતમ'થી શરૂ થતું પાંચ કનું એક તેત્ર શ્રીધર્મસાગર ઉપાધ્યાયના શિય-રત્ન શ્રીગુણસાગરગણિએ રચ્યું છે. એમના જીવન–વૃત્તાન્ત પરત્વે વિશેષ ન લખતાં પાઠક-વર્ગને અત્રે એટલું જ ખાસ નિવેદન કરવું બસ થશે કે – “કgsપિ વધાથ, રાડ ગુમ વિષાઃ કેવાસામૃત, ચિ= શ્રીગૌતમvમો: I ? ” –સુબોધિકા (કલ્પસૂત્રવૃત્તિ) પત્રાંક ૧૨૭. જેમ પ્રતિકમણાદિક સમયે બેલવામાં આવતી ચાર પદ્યની સ્તુતિમાં પ્રથમ અમુક તીર્થંકરની સ્તુતિ હોય છે, તેમ તેને બદ “તીર્થ”શબ્દથી સંબોધાતા પ્રથમ ગણધરની સ્તુતિરૂપ આ દ્વિતીય પરિશિષ્ટ છે. આ પ્રમાણેની બીજી બે સ્તુતિઓ નીચે મુજબની મળી આવે છે. આ બંનેના કર્તા વાચકચકવતી મહેપાધ્યાય શ્રીધર્મસાગરગણિના શિષ્યરન પ૦ ગુણસાગરગણિજી છે. (૨) શ્રીૌતમeતુતિ गौतमान्वयपवित्रगौतमः, सप्तहस्ततनुकः स सिद्धये। अस्तु सत्समचतुरस्रसंस्थितः, केवलाय समभूद विषादकः ॥१॥ तीर्थकृत्ततिरियं भवे भवे, दुःखकूपनिपतज्जनान् भवेत् । पालनाय यतनापरायणा, कर्मशत्रसुपुटीकृतोक्षरा ॥२॥ ૧ આ બંને સ્તુતિઓ મુનિરાજ શ્રી ચતુવિજયે લખી મેકલવા કૃપા કરી હતી. ૨ આ સ્તુતિ રથોદ્ધતા છંદમાં રચાયેલી છે. એનું લક્ષણ એ છે કે રાત વર્નાત્ર થતા.” Page #41 -------------------------------------------------------------------------- ________________ 38 ભૂમિકા. नैगमादियुतसंयुतागम-स्तीर्थकृद्वदनभाषणाग्रिमः। अन्यतीर्थिकमनश्चमत्कृतिः, शङ्करः सकलजन्मिनोऽस्तु वः ॥ ३ ॥ अम्बिकाऽभिधगरिठदेविका, विभ्रती श्रवणयोः सुकुण्डले । स्तूयमानगुणमण्डला जनै-विघ्नधातजनकाऽस्तु सन्ततम् ॥ ४॥ (२) श्रीगौतमस्तुतिः यदीयं प्रभाते स्फुरन्नामधेयं, गृहीत्वा ययुर्जन्मिनः कोटिसख्याः । शिवं यान्ति यास्यन्ति कुर्यात् कलानां, कलापं कुकर्मारिभिद् गौतमो मे ॥१॥ जगन्नाथपङ्किः सुमुक्तिर्विमुक्तिः, सशक्तिः सयुक्तिः सुभक्तिः सुभुक्तिः । प्रकामागता माहतामाविरामा, यतीनां ततीनां रतीनां हृतीनाम् ॥ २ ॥ गुणैः शुद्धसिद्धान्त सिद्धान्त ऊर्धान्तकृत्, सदाभावतां सम्मतां दीयतां पोषिताम् । दुरत्यन्त कष्टेन शिष्टेन लष्टेन वा, स्फुरद्वर्णपूर्णैः सकर्णैः सकणः । तः ॥ ३॥ गलद्भारतीपीनपीयूषतुल्या, यदीया रणत्कारिकारिक्रमाब्जा। महामूल्यसन्नूपुराभ्यां नवाभ्यां, सुखायास्तु देवी सतां जन्मभाजाम् ॥ ४ ॥ શ્રીઇન્દ્રભૂતિ-સ્તુતિના રચનારા શ્રીરવિસાગર મુનિરાજ શ્રીરાજસાગરના શિષ્ય થાય એ વાત એની હસ્તલિખિત પ્રતિના અતર્ગત ઉલલેખ ઉપરથી જણાય છે. બાકી એ રસુતિમાં તેના કર્તાનું નામ નજરે પડતું નથી. એમણે દ્રતવિલંબિત છંદમાં રચેલા તેમજ ચરણ-સમાનતારૂપ યમકથી અલંકૃત એવા ૨૬ ५चना श्रियमदाद् यी २३ यता श्रीनमिशिस्तवनमा तो मेथी GARIK न४३ ५७ છે અથાત તેના અન્તિમ પદ્યમાં તે કર્તાએ પિતાના તેમજ પિતાના ગુરૂજીના નામને સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. તે પદ્ય નીચે મુજબ છે – "इत्थं भक्तिमयोक्तिभिः स्तुतिकृतः श्रीनेमिनाथः प्रभु धनपरम्पराप्रमथने ग्राह्याभिधानो नृणाम् । श्रीमत्पण्डित राजसागर'पदां शिष्यस्य देयान्निजं भृत्यत्वं 'रविसागर'स्य सततं कल्याणसत्कारणम् ॥" मा विश २ 'श्रीपतियतिवन्दित 'थी श३ यतुं ११ ५५र्नु २ श्री डीवियरिस्तवन રહ્યું છે. તેના અતિમ પદ્યમાં પિતાના ગુરૂના રાજસાગર એ નામને નિર્દેશ કર્યો છે એ વાતની નિમ્નલિખિત પદ્ય સાક્ષી પૂરે છે – १ मातुतिनाजीग ५५ सिवायनां पधो 'भुजङ्गप्रयातं चतुर्भिर्यकारैः' मे सक्षयवाणा भुगप्रयात मां રચાયેલાં છે. ૨ આ તપાગચ્છના ભૂષણરૂપ જગદ્ગુરૂ શ્રીહીરવિજયસૂરિનું જીવન ચરિત્ર સૂરીશ્વર અને સમ્રા' નામના પુસ્તકમાં સારી રીતે આલેખવામાં આવ્યું છે. - ૩ શ્રીરવિસાગરના કોઈ અન્ય શિષ્ય-રને આ રચ્યું હોય તે તે બનવા જોગ છે, પરંતુ તેમને અન્ય શિષ્ય હતા એવું જાગુવામાં નહિ આવવાથી આમ ઉલ્લેખ કર્યો છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા. " इति नेतारं नृविनेतारं राजसागरशिष्य सुखकारं गतमारविकारं रिपुनरकारं हीरविजयगुरुगणधारम् । વિરાસ્ત્રવિચાર....... .....संयमरमणीवरहारं क्षितितलमन्दारं परममुदारं स्तुत यूयं मुनिजनसारम् ॥ " વિશેષમાં આ સ્તવનના પ્રત્યેક પાદના પ્રથમ પ્રથમ વર્ણ એકત્રિત કરવાથી ત્રણ મુનિવર્યાંના નામ દૃષ્ટિ-ગોચર થાય છે. જેમકે શ્રીઞાનવિમહત્તિ ક, શ્રીવિજ્ઞયાનમુનાનું હું અને શ્રીરાનરાજવિજ્ઞાનું વૈ. આ ઉપરથી એમ માનવાનુ` કારણ મળે છે કે તેએ આ મુનીશ્વરાના સમયમાં અથવા તેા એમના પછીના સમયમાં થયા હશે. આ ત્રણ મુનીશ્વરો પૈકી રાજપાલ નામથી પ્રખ્યાત મુનીશ્વર જમ્મૂકુમારરાસના કર્તા હાવા જોઇએ એમ ભાસે છે અને તેમ હાય તે તેએ પિપ્પલ ગચ્છના સ્થાપક શ્રીશાન્તિસૂરિના સંતાનીય અને તેમની પટ્ટપરંપરામાં પૂર્ણચન્દ્ર શાખામાં ૧૫ મી પાટે થયેલા શ્રીપદ્મતિલકસૂરિના શિષ્ય શ્રીધર્મસાગરસૂરિના પ્રશિષ્ય અને શ્રીવિમલપ્રભસૂરિના શિષ્ય થાય છે. વિશેષમાં એમણે આ રાસ ક્યારે રચ્ચે તે વાત આ રાસની નીચે મુજબની કડીઓ ઉપરથી જોઈ શકાય છેઃ— “વિક્રમ રાયે થાપીએ સ ́વત ઋતુ ઈંદ્ર(૬) જાણા ૨ દાઇ યુગ વરસ વિચારયેા માસ મને મધુ આણ્ણા રે; કૃષ્ણપક્ષ મુનિ તિથિ ભલી તિણિ દ્વિનિ વારજ સવિતા રે ગુરૂ શારદ સુપસાઉલે ચરિત્ર રચ્યું કહે કવિતા રે, ’ અર્થાત્ સંવત્ ૧૬૪૨ માં ચૈત્ર વદ સાતેમને રિવવારે આ રાસ રચાયા છે. ૩૭ રાજપાલ મુનીશ્વર સં. ૧૬૭૨ ના જેઠ શુદ તીજને બુધવારે લવકુશરાસ રચનારા અને સં. ૧૬૯૮ માં પ્રસન્નચન્દ્ર રાષિરાસ રચનારા રાજસાગર ઉપાધ્યાયના કાકા-ગુરૂ થાય છે એ વાત લવકુશરાસ ઉપરથી જોઇ શકાય છે, કેમકે ત્યાં કહ્યું છે કે— ૮ ૯ પીપલ' ગચ્છિ ગુરૂ વડા શ્રીશાંતિસૂરિ સુજાણ પ્રતિખાધીઆ કુલ સાતસÛ શ્રીમાલપુર અહિઠાણુ; તાસ અનુક્રમી પાટિ પ્રગટ્યા શ્રીધર્મસાગરસૂરિ શ્રીવિમલપ્રભસૂરીસ પ્રભુસું, હુઈ આણંદ પૂરિ; વિષ્ણુધવિદ્યા ધરમદાતા અધિક જસુ ઉપગાર જેણિ ટાળ્યા હિત કરી અગન્યાનના અંધકાર; જેiણુ થાપ્યા સૂરિ શ્રીસૌભાગ્યસાગર પાટિ જિનવચન મારગ દાખવઈ પ્રીછવઇ પુણ્યડુ વાટ; વીનવઈ વાચક રાજસાગર રાસ એહુ રંગિ મુદ્દા નરનાહિ ભાવિ સંભલઈ તસુ સંપજઇ ઘર સંપદા. ’’ જૈન ગૂર્જર કવિઓ ( પૃ૦ ૪૮૬) Page #43 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા. આ રાજસાગર ઉપાધ્યાય તે પ્રસ્તુત કવીશ્વરના ગુરૂ હશે કે કેમ એ પ્રશ્ન છે કેમકે તેઓ તે પિપ્પલ ગચ્છના છે, જ્યારે આ કવિરાજ તે તપાગચ્છીય હોય એમ ભાસે છે. તપાગચ્છીય રાજસાગરજીના ઐતિહાસિક વૃત્તાન્ત પરત્વે ગ્રન્થ-ગૌરવના ભયથી અત્ર વિચાર ન કરતાં જૈન ગૂર્જર કાવ્યસંચય પુસ્તકને રાસસાર (પૃ. ૨૧) જેવા હું ભલામણ કરું છું. ઉપર્યુક્ત કૃતિઓ ઉપરાંત રવિસાગરજીએ “જિરાઝીરાની” થી શરૂ થતી ચાર લેકની વીર-સ્તુતિ પણ રચી છે. આ સ્તુતિ ચાર સંસ્કૃત ટીકાઓ સહિત છપાયેલી સ્તુતિચતુર્વિશતિકામાં ખ–પરિશિષ્ટ તરીકે આપેલી છે. વળી “શ્રીમતિ મૃત્મળમૂહુમાન થી શરૂ થતી ચાર શ્લેકની શ્રીગૌતમ-સ્તુતિ પણ તેમની કૃતિ છે (આ રસ્તુતિ સ્તુતિચતુર્વિશતિકાની સંસ્કૃત ભૂમિકાના ૧૨મા પૃષ્ટમાં આપવામાં આવી છે). વિશેષમાં તેમણે શ્રીવર્ધમાનમાવાર માવાન ઘચ એવા પ્રારંભિક પદવાળું ૧૧ પદ્યનું શ્રીવીરતેત્ર પણ રહ્યું છે. જૈન ગ્રન્થાવલી તરફ દષ્ટિ-પાત કરતાં સં. ૧૯૩૬ માં ૨૬૭૦ કપ્રમાણુક રૂપસેનચરિત્ર અને સં. ૧૬૫૪ માં ૨૦૦ ક જેવડું મૌન એકાદશી કથામાહાસ્ય રચનારા તરીકે જે રવિસાગરનું નામ જોવામાં આવે છે તેજ આ પ્રસ્તુત કવિરાજ હશે એમ લાગે છે. વિશેષમાં ૭૦૦૨ લેકના પ્રમાણુવાળા પ્રદ્યુમન-ચરિત્ર રચનારા તરીકે પણ રવિસાગરનું નામ નજરે પડે છે. પરંતુ આ ચરિત્ર સં. ૧૨૦૭ માં રચાયાને ત્યાં (૨૨૭ મા પૃષ્ઠમાં) ઉલ્લેખ હેવાથી આ રવિસાગરજી તે પ્રસ્તુત મુનીશ્વરથી ભિન્ન હોવા જોઈએ એમ સહેલાઈથી અનુમાન થાય છે. (કદાચ સંવતનો ઉલ્લેખ કરવામાં ભૂલ થઈ હોય તે તે જુદી વાત છે). અત્રે એ ઉમેરવું આવશ્યક સમજાય છે કે પડિત હીરાલાલ હંસરાજ તરફથી દશેક વર્ષ ઉપર પ્રસિદ્ધ થયેલ પ્રદ્યુમ્ન ચરિત્ર ૭ર૦૦ + ૦૦ શ્લોક પ્રમાણુક છે અને તે ૧૬૪૫ માં શ્રીહીરવિજયસૂરિના સામ્રાજ્યમાં અને શ્રીવિજયસેનસૂરિના યૌવરાજ્યમાં રચાયેલું છે. વળી તેના કર્તાનું નામ પણ રવિસાગર છે. આ શ્રીરવિસાગરગણિ તપાગચ્છીય શ્રીહીરવિજયસૂરિના ૧ શ્રીયશવિજય જૈન ગ્રન્થમાલા તરફથી પ્રસિદ્ધ થયેલા પર્વકથાસંગ્રહમાં આ કૃતિ પ્રકાશિત થયેલી છે. આ કૃતિના પ્રાન્ત ભાગમાં એ ઉલ્લેખ છે કે " श्रीश्रीहीरविजयगुरुपट्टे श्रीविजयसेनसूरीन्द्रः । तेषां स्वच्छे गच्छे विबुधश्रीराजसागरकाः ॥ २०३ ॥ तेषां शिष्यभुजिष्यो निजमत्यनुसारतश्च माहात्म्यम् । मौनस्यैकादश्याश्चकार रविसागरो विबुधः॥ २०४॥ यत्राज्ञाहरपावो यत्र स्तूपश्च हीरविजयगुरोः। यस्योपान्ते द्वीपाभिधबन्दिरमस्ति शस्तिकरम् ॥ २०५ ॥ उन्नतनगरे तस्मिन्नेतत् पूर्णीवभूव विद्वद्भिः। संशोध्य वाच्यमब्दे सागरशररसशशि( १६५७ )प्रमिते ॥ २०६॥ અત્ર રચના-સમય સં. ૧૬૫૭ હેવાનો ઉલ્લેખ છે તે વિચારણીય છે એમ શ્રીયુત લાલચન્દ્ર સુચવે છે, Page #44 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા. ૩૯ સમકાલીન અને તેમના સંતાનીય હોય એમ આ ચરિત્રના અન્તમાં આપેલી ૫૦ કિની પ્રશસ્તિ ઉપરથી જણાય છે. આ પ્રશસ્તિમાં શ્રીહીરવિજયસુરિની પ્રાચિંશિકા છે તેમજ ત્યાં વાચક હર્ષસાગર, પંન્યાસ રાજસાગર, પં. સહસાગર, વાવ વિનયસાગર પ્રમુખનાં નામે પણ નજરે પડે છે. આ મહાત્માઓની કૃપાથી પ્રદ્યુમ્નચરિત્ર રવિસાગરજીએ માંડલમાં રચ્યું હતું. તે વખતે ત્યાં ખેગાર નામને રાજા રાજ્ય કરતે હતે. વિશેષમાં રચના–સ્થળમાં અહંતસમવસરણની રચના કરવામાં આવી હતી. ચતુર્દશીને દિવસે શિકાર નહિ કરવાનો રાજાએ નિયમ પણ લીધો હતો તથા જિન-પ્રાસાદના ઉદ્ધારાદિક સુકૃત કરવામાં આવ્યાં હતાં. આ ઉપરથી જોઈ શકાય છે કે રવિસાગર નામના અવાજ મુનીર થયા છે. તે પૈકી આ ગ્રન્થના દ્વિતીય પરિશિષ્ટમાં આપેલી ગૌતમ-સ્તુતિ કેની કૃતિ છે એને નિર્ણય કરે દુશક્ય છે. અત્ર એટલું ઉમરેવું વધારે પડતું નહિ ગણાય કે સં. ૧૬૫૫ માં જીર્ણગઢ (જુનાગઢ)માં નેમિચંદ્રાવલા સ્તવન રચનારા ન્યા(જ્ઞા)નસાગરના ગુરૂનું નામ પણ રવિસાગર છે (જુઓ જૈન ગૂર્જર કવિઓનું ૩૧૭ મું પૃષ), પરંતુ આ રવિસાગરજી તે શ્રીવિજયસેનસૂરિના શિષ્ય હેવાનું સંભવે છે. આવી પરિસ્થિતિમાં પણ શ્રીગતમ-સ્તુતિના કર્તાની કહેવાતી સમગ્ર કૃતિઓનું કોષ્ટક રજુ કરવું સર્વથા અનુચિત નહિ ગણાય એમ માની તે નીચે મુજબ આપવામાં આવે છે (આ બધી કૃતિઓના કર્તા એકજ છે કે નહિ તે સંદેહાત્મક છે). બ્લેક-સંખ્યા રચનાસમય મુદ્રિત ૧ શ્રીગૌતમસ્તુતિ આ ગ્રન્થમાં સ્તુતિ-ચતુર્વેિતિકામાં ૩ શ્રીવીર–રસ્તુતિ ૪ શ્રીવીર-સ્તોત્ર ૫ શ્રીહીરવિજયસૂરિસ્તવન ૬ શ્રીનેમિનિસ્તવન ૭ રૂપસેન-ચરિત્ર २६७० સં. ૧૬૩૬ ૮ પ્રદ્યુમ્ન–ચરિત્ર ७२०० સં. ૧૬૪૫ પં. હીરાલાલ હંસરાજ, ૯ મૌન એકાદશીકથામાહાસ્ય ૨૦૦ સં. ૧૬૫૪ શ્રીયશોવિજય જૈન ગ્રન્થમાલા. - હવે એ પરિશિષ્ટ સંબંધી વિચાર કરે બાકી રહે છે. તે પૈકી શ્રી પાર્શ્વનાથસ્તાવના કતના તે નામને પણ નિર્દેશ થઈ શકે તેમ નથી, જ્યારે શ્રી અજિતજિનસ્તોત્રના કર્તા શ્રીજિનપ્રભસૂરિ વિષે ઘણું લખી શકાય તેમ છે, પરંતુ તેનાં કાવ્યોની ભૂમિકામાં હું તે પરત્વે સવિશેષ અમુદ્રિત ૨૬ ૧ આની મદ્રણાલય-પુરિતકા મેં તૈયાર કરી છે. શ્રેષ્ટિ દે. લા. જૈ. પુ. સંસ્થા તરફથી તે છપાવવાનું કાર્ય શરૂ કરવામાં આવનાર છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા. વિચાર કરનાર હોવાથી તેમજ ગ્રન્થ-ગૌરવના ભયથી અત્ર વિશેષ ઉલ્લેખ કરતા નથી. છતાં એટલું તે પ્રસંગોપાત્ત નિવેદન કરીશ કે તેઓ ચૌદમા સૈકામાં થઈ ગયા છે. આ ખરતરગચ્છીય સૂરિજીનું પાણ્ડિત્ય પૂરવાર કરી આપે એવી નીચે મુજબની અનેક કૃતિઓ તેમણે રચી છે – શ્રીજિનપ્રભસૂરિને ગ્રન્થ-સન્દર્ભ. _ (૧) પિમતકુટન, (૨) ધમધમંકુલક, (૩) પરમસુખદ્ધાત્રિશિકા (૪) પૂજાવિધિ, (૫) વિધિપ્રપા; (૬) વિવિધતીર્થક ૫; (૭) એષિણચરિત્ર (દયાશ્રય); (૮) દીપાલિકાક૯પ (સં. ૧૩૩૭), (૯) પ્રત્યાખ્યાનસ્થાન-વિવરણ; (૧૦) પ્રવજ્યાવિધાનવૃત્તિ, (૧૧) વન્દનસ્થાન-વિવરણ; (૧૨) વિષમ-કાવ્યવૃત્તિ (૧૩) સદેહવિષષધી-વૃત્તિ (૧૪) “સપ્તસ્મરણ–ટીકા (૧૫) અસાધુપ્રતિક્રમણ–વૃત્તિ ૧ ૧ આ ગ્રન્થમાં તપાગચ્છ વિષે અનુચિત ઉદ્ગારો હોવાનું કહેવાય છે. જે એ વાત સત્ય હોય, તે તપાગછ પ્રતિ પ્રેમ રાખનારા તેમજ ગ–કદાગ્રહથી વિમુખ (જુઓ પૃ૦ ૪૩ ) સૂરિજીએ આ ગ્રન્થ કેમ રયે હશે એ વિકટ પ્રશ્ન છે. અન્ય કોઈ કદાગ્રહીએ આ ગ્રન્થ રચી સૂરિજીનું નામ બદનામ તે નહિ કર્યું હોય? ૨ તીર્થકલ્પ એ નામથી કેટલાક કલ્પ “એશિયાટિક સોસાયટિ ઑફ બૉલ' તરફથી ઈ. સ. ૧૯૨૩ માં પ્રસિદ્ધ થયા છે. ૩ આ પૈકી કેટલાંક સ્મરણાની ટીકા શ્રેષ્ઠિ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદાર ફંડ તરફથી અત્યારે છપાય છે અને તેનું સંશોધન-કાર્ય મને સેંપવામાં આવ્યું છે. વિ. સં. ૧૩૬૫ માં રચાયેલી ઉપસર્ગહર સ્તોત્રની વૃત્તિનું નામ તેના કર્તાએ અર્થક૯૫લતા રાખ્યું છે. ૪ રોયલ એશિયાટિક સોસાયટીની સાધુ પ્રતિક્રમણુસૂત્ર (અવચૂર્ણિસહિત)ની પ્રતિના અત્તમાને નિમ્નલિખિત ઉલેખ સાક્ષી પૂરે છે – “वृद्धव्याख्यानुसारेण कृतायाः श्रीजिनप्रभसूरिवृत्तेः कृतेयमवचूर्णिः" ૫ આ ગ્રંથ કલ્પસૂત્રની ટીકા છે અને તે ઈ. સ. ૧૯૧૩ માં પં. હીરાલાલ હંસરાજ તરફથી પ્રકટ થયો છે. ૬ શ્રીજોનાનન્દ પુસ્તકાલય સુરતની ગાયત્રીવિવરણની હસ્તલિખિત પ્રતિના અંતમાં “ફતિ શ્રોનિનામઘારવિચિતં જાણત્રીવિવાdi સમાપ્ત ... એવો ઉલ્લેખ છે. આથી આને જિનપ્રભસૂરિની કૃતિ તરીકે આ પુસ્તકાલયમાં નોંધવામાં આવેલ છે, પરંતુ આ ઉલ્લેખની પૂર્વના નીચે મુજબ– a શ્રાસુમતિ- સ્વમતિપુરાના व्याख्यानं गायत्र्याः, क्रीडामात्रोपयोगमिदम् ॥१॥" પધ ઉપરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે આ વિવરણને કર્તા તે શ્રીશભતિલક ઉપાધ્યાય છે. પ્રવર્તક અનિવાર્ય શ્રીકાતિવિજયના જ્ઞાન-ભંડારની એક પ્રતિ હાલ મારી પાસે છે. આ ગાયત્રી-વિવરણની પ્રતિ ઉપર્યુક્ત પ્રતિ સાથે મેળવી લેતાં કંઈ ખાસ ફરક જણ નથી, ફક્ત અંતિમ ઉલ્લેખ નથી, પરંતુ પૂર્વ પદ્ય તે છે. ત્યાં એને શ્રી શુભતિલકની કૃતિ તરીકે ઓળખાય છે તે વાસ્તવિક છે. અતિલકની કતિ તરીકે ઓળખાવી છે તે વાસ્તવિક છે. વળી તસ્વનિર્ણયપ્રાસાદ (પૃ. ૨૮૮) માં પણ શુભતિલકીય કૃતિ તરીકે આને નિર્દેશ છે એટલું જ નહિ, પણ ત્યાં (પૃ. ૨૮૧-૨૮૮) તેને હિંદી અનુવાદ પણ આપવામાં આવ્યો છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા. ૪૧ આ રચવા ઉપરાંત તેમણે લગભગ ૭૦૦ સ્તુતિ-સ્તે પણ રચ્યાં છે. આ પૈકી નીચે મુજબનાં સ્તાત્રા મારા જોવામાં આવ્યાં છે. ક્રમાંક ૧ ૨ 3 "" ૧શ્રીઅજિતજિનસ્તાત્ર ૪ ૫ શ્રીચન્દ્રપ્રભજિનસ્તુતિ ७ ર ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ નામ શ્રીઋષભજિનસ્તાત્ર શ્રીશાન્તિનિસ્તાત્ર શ્રીમુનિસુવ્રતજિનસ્તાત્ર શ્રીનેમિજિનસ્તાત્ર રશ્રીપાશ્વ જિનસ્તાત્ર "" "" "" 3 ४ ,, " "" ر "" "" ,, ܝܕ ,, ,, શ્રીવીરજિનસ્તાત્ર " "" સ્તાત્ર–રત્નાવલી પદ્મ-પ્રારંભ अस्तु श्रीनाभिभूदेव अल्लाह ! तुराह निरवधिरुचिरज्ञानं विश्वेश्वरं मथितमन्मथ० देवैस्तुष्टुवे तुष्टैः नमो महासेननरेन्द्रतनुज ! श्री शान्तिनाथो भगवा ० निर्माय निर्मायगुणार्द्ध • श्रीहरि कुल हीराकर० अधियदुपनमन्तो कामे वामेय ! शक्तिर्भवतु (જીરાપલ્લી) નૌરિકાપુરાંત સવૈવ તં (પ્રાતિહાર્ય) ત્યાં વિનુત્ય મહિમાશ્રયા મહં (નવગ્રહભિત) ટ્રોસાવહાર૩ર૦ पार्श्वनाथमनघं पार्श्व प्रभुं शश्वदकोपमानम् શ્રીપાર્શ્વ ! વાયુાનતનામાન ! श्रीपार्श्वं भावतः स्तौमि श्री पार्श्वः श्रेयसे भूयात् (ફલદ્ધિ) સયાાિહિત૭૨૬૦ असमशमनिवास कंसारिक्रमनिर्यदापगा० चित्रैः स्तोष्ये जिनं वीरं निस्तीर्णविस्तीर्णभवार्णवं પધ-સંખ્યા ૧૧ ૧૧ ४० ૨૧ ૪ ૧૩ ૨૦ २० ૧૨ ૧૭ ૧૫ ૧૦ ૧૦ ૯ . ૯ ૪૪ રે ૧૨ ૨૫ ૨૫ ૨૭ ૧૭ ૩૬ વિશેષતા શ્લેષ પારસીય ભાષા આઠે ભાષા મહાયમક સમચરણ-સામ્ય છ ભાષા યક્ષયમક ક્રિયાગુપ્ત અક્ષયમક સમચરણ—સામ્ય પ્રાકૃત પાદાન્તયમક ܙܕ (૫‘ચકલ્યાણક) પામેળેવ પરાબિતોડય ૧ આ તેંત્ર અવર તેમજ તેના અનુવાદાદિ સહિત આ ગ્રન્થના અંતમાં અંતિમ પરિશિષ્ટ તરીકે આપવામાં આવ્યું છે, સમચરણુ-સામ્ય પ્રાકૃત છંદનાં નામા ચિત્રમય લક્ષણપ્રયાગ ૨ આ સ્તોત્ર વિ. સં. ૧૩૬૯ ( સર્—તુ-અન-ક્ષાપર)માં રચાયેલું છે. ૩-૪ આ બે સ્તેત્રા મદીય અનુવાદ સહિત ચતુર્વિશતિકા ( ૪૦ ૮૬-૮૭, ૧૫-૧૬ )માં છપાયેલાં છે. દ Page #47 -------------------------------------------------------------------------- ________________ ४२ ક્રમાંક ૨૬ ૨૭ પદ્ય-સંખ્યા વિશેષતા નામ શ્રીવીરજિનસ્તોત્ર ભૂમિકા. પદ્ય-પ્રારંભ श्रीवर्धमानपरिपूरित० श्रीवर्धमानः सुखवृद्धयेऽस्तु ૧૩ પદ્યના પ્રારંભિક તેમજ અન્ય અક્ષરાથી નામે લેખ પ્રાકૃત પંચવર્ગપરિહાર ચુક્ષરયમક ચુક્ષરથમક લેષ (નિવ-કલ્યાણક) સિદ્ધાર્થનર્વાહ सिरिवीयराय । देवाहिदेव ! स्वःश्रेयससरसीरुहआनन्दसुन्दरपुरन्दर० आनम्रनाकिपति० ચતુર્વિશતિ-જિનતેત્ર ऋषभदेवमनन्तमहोदयं ऋषभ ! नम्रसुरासुर० ऋषभनाथ ! भनाथनिभानन ! कनककान्तिधनुःशत० जिनर्षभ ! प्रीणितभव्यसार्थ । तत्त्वानि तत्त्वानि भृतेषु सिद्धं पात्वादिदेवो दश कल्पवृक्षः प्रणम्यादिजिनं प्राणी यं सततमक्षमालोप० શ્રીવીતરાગસ્તોત્ર जयन्ति पादा जिननायकस्य શ્રીઅહંદાદિસ્તોત્ર मानेनोर्वी व्यहृत परितो શ્રીપંચનમસ્કૃતિસ્તોત્ર प्रतिष्ठितं तमःपारे શ્રીમન્નસ્તોત્ર स्वःश्रियं श्रीमदहन्तः પંચકલ્યાણકાતેત્ર निलिम्पलोकायितभूतलं શ્રીગૌતમસ્વામિસ્તેત્ર जम्मपवित्तिअसिरिमग्गह श्रीमन्तं मगधेषु गोर्वर इति ॐ नमस्त्रिजगन्नेतुः શ્રીશારદાતેત્ર वाग्देवते! भक्तिमतां શ્રીશારદાષ્ટક ॐ नमस्त्रिजगदन्दितक्रमे ! શ્રીવર્ધમાનવિદ્યા इय वद्धमाणविज्जा સિદ્ધાન્તાગમસ્તોત્ર नत्वा गुरुभ्यः આઝાસ્તોત્ર नयगमभंगपहाणा શ્રીજિનસિંહસૂરિસ્તોત્ર प्रभुः प्रदद्यान्मुनिपक्षिपळेમંગલાષ્ટક નરેન્દ્ર ! ગિનેન્ટ ૪૩ ૪૬ કo પ્રાકૃત S S મહામંત્રગર્ભિત ચરણ-સમાનતા = 1 પર ૫૩ ૫૪ પપ ૫૬ પ્રાકૃત ચરણ-સામ્ય વીસ જિનેનાં નામ-ગર્ભિત Page #48 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા. ૪૩ આ પૈકી ડાંક સ્તોત્ર કાવ્યમાલાના સક્ષમ ગુચ્છકમાં પ્રસિદ્ધ થયેલાં છે, જ્યારે કેટલાંક પ્રકરણ-રત્નાકરના બીજા અને ચોથા ભાગમાં દષ્ટિ–ગોચર થાય છે. વળી કેટલાંક સ્તોત્રો તે અનુવાદ સહિત “જૈનસ્તોત્ર તથા સ્તવનસંગ્રહ” એ પુસ્તકમાં પ્રકટ થયેલાં નજરે પડે છે. પરંતુ તેત્રોને મોટો ભાગ હજી અપ્રસિદ્ધ છે એટલું જ નહિ, કિતુ કેટલાંક તે અનુપલભ્ય હેય એમ સંભળાય છે. ખરેખર આ વાત સાચી હોય તો એ જાણીને કયા મનસ્વીને દુઃખ નહિ થાય? કેમકે અપૂર્વ સ્તોત્રો રચવાની વાત તો દૂર રહી, પરંતુ આવા પ્રાચીન સાહિત્યનું સંરક્ષણ કરવા જેટલું પણ કાર્ય જૈન સમાજ ન કરી શકી એ ખેદજનક કથની છે. અન્ય આચાર્યોની જેમ સંસ્કૃત, પ્રાકૃત તેમજ અપભ્રંશ ભાષામાં સ્તુતિ-સ્તંત્ર રચવા ઉપરાંત તેમણે રાષભદેવ સ્તોત્ર ફારસી ભાષામાં રચ્યું છે. આ એમની ભાષા પરત્વેની ઉદારતા સૂચવે છે, કેમકે સંકુચિત દષ્ટિવાળા પૂર્વકાલીન વિછો તે આ ભાષાને ઉરચાર કરતાં પણ અભડાતા એમ નીચે મુજબના કાર્ધ ઉપરથી જોઈ શકાય છે – " न वदे यावनी भाषां, प्राणैः कण्ठगतैरपि" આવી ભાષાવિષયક ઉદારતા ઉપરાંત પર-મત-મીમાંસા પરત્વેની જૈનાચાર્યની ઉદારતા તે મુક્ત કઠે પ્રશંસા કરવા યોગ્ય છે જ. આ અતિશયોક્તિ નથી જ, કેમકે એ વાત શ્રીહરિભદ્રસુરિકૃત શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ગદષ્ટિસમુચ્ચય પ્રમુખ ગ્રન્થના નિરીક્ષકથી અજાણ નથી. અલ્લાઉદીનના સમકાલીન આ જૈનાચાર્ય એ બાદશાહની પછી ગાદીએ આવેલા મહમદશાહના દરબારમાં જઈને બાદશાહને પિતાની વિદ્વત્તાથી ચમત્કૃત કરી જૈન ધર્મ તરફ આકર્ષ તેમની સહાનુભૂતિ સંપાદન કરી જૈન મંદિરોનું ધમધ મુસલમાનેથી રક્ષણ કર્યું હતું. આવી રીતે જૈન શાસન તેમજ જૈન સાહિત્યની અનુપમ સેવા બજાવવા બદલ શ્રીજિનપ્રભસૂરિને ખરેખર અભિનન્દન ઘટે છે. તેઓ વિશેષ ધન્યવાદને પણ પાત્ર છે, કેમકે તેઓ ગરછમમતારૂપ મહિનાથી અંજાયા હતા નહિ એટલું જ નહિ, પરંતુ ગુણાનુરાગી હેઈ કરીને તેમણે પિતે રચેલાં સાતસે તેત્રો તપાગચ્છીય શ્રીમતિલકરિને અર્પણ કર્યા હતાં (જુઓ ૫૦ ક૨). વળી કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિએ રચેલી શ્રી મહાવીર પ્રભુની સ્તુતિરૂપે એવી અન્ય વ્યવચ્છેદિક દ્વાર્વિશિકાની સ્યાદવાદમંજરી નામની ટકા રચવામાં તેના કર્તા ૧ આના પ્રથમ પદ્ય (સટીક)ને શ્રીશોભન મુનીશ્વરકૃત સ્તુતિ-ચતુર્વિશતિકાની ભૂમિકા(પૃ. ૩૨-૩૩)માં મેં ઉલેખ કર્યો છે. આ સમગ્ર સ્તુતિ ટીકા સહિત “જૈન સાહિત્ય સંશોધક'માં પ્રસિદ્ધ થનાર છે એમ સાંભળવામાં આવ્યું હતું તે વાત ખરી પડી છે એટલે હવે આથી તેને સવર પ્રસિદ્ધ કરવાને મારો વિચાર માંડી વાળું છે. ૨ આ ભાષામાં રચાયેલું અને તોતી ઘાંથી શરૂ થતું અને એક પધનું તેત્ર શ્રીજિનભદ્રસૂરિએ રચ્યું છે એમ ઉપયુક્ત શ્રીશાભન-સ્તુતિની ભૂમિકા (પૃ. ૩૨)માં મેં ઉ૯લેખ કર્યો છે, પરંતુ પ્રવર્તકવાળી અને પ્રતિમાં તેના કર્તા તરીકે શ્રીજિનપ્રભસૂરિનું નામ નજરે પડે છે. ૩ આ ગ્રન્થ શક સંવત્ ૧૨૧૪ (વિ. સં. ૧૩૪૯)માં દીવાલીને દિવસે શનિવારે પૂર્ણ કરવામાં આવ્યા હતા. Page #49 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા, નાગેન્દ્રગચ્છીય શ્રીમહિલષેણસૂરિને આ ખરતરગચછીય શ્રીજિનપ્રભસૂરિએ સહાયતા કરી હતી. આ વાતની સ્યાદ્વાદમંજરીની પ્રશસ્તિમાં આપેલાં નિગ્ન-લિખિત પદ્ય સાક્ષી પૂરે છે – “ નાદ વિજૂ-વોડસ્ત્રજ્ઞાસુમr: ते विश्ववन्या नन्यासु-रुदयप्रभ'सूरयः ॥६॥ श्री मल्लिषेण सूरिभिरकारि तत्पदगगनदिनमणिभिः । वृत्तिरियं मनुरवि( १२१४ )मितशाकान्दे दीपमहसि शनौ ॥७॥ श्री जिनप्रभसूरीणां, साहायोद्भिन्नसौरभा । શુતાઘુત્તરતુ સત્ત, વૃત્તિ “ચઢાવનારી” | ૮ ! ” આ વાતની તેમણે રચેલી નમિણુતેત્રની અભિપ્રાયચંદ્રિકા નામની વૃત્તિમાંના તેમજ અજિતશાન્તિસ્તવની વૃત્તિમાંના નિગ્ન-લિખિત પદ્યગત (વિ. સં. ૧૭૬૫) રચનાસમય સાક્ષી પૂરે છે – " संवद्विक्रमभूपतेः शरऋतूदर्चिःशशाङ्कमिते पौषस्यासितपक्षभाजि शशिना युक्ते द्वितीयातिथौ । श्रीमाञ् श्री जिनसिंह'सूरिसुगुरोः पादाब्जपुष्पन्धयः पुर्या दाशरथे जिनप्रभ'गुरुर्जग्रन्थ टीकामिमाम् ॥ १॥" આ ઉપરથી તેઓ શ્રીજિનસિંહસૂરિના શિષ્ય થાય છે એ વાત પણ જાણી શકાય છે. સાતસે તેત્રોના કર્તા તરીકે સુપ્રસિદ્ધ આ શોજિનપ્રભસૂરિના ચરિત્રની રૂપરેખા શ્રીમધર્મગણિએ પિતે રચેલી ઉપદેશ-સપ્તતિકા(આ૦ ૩, ઉ૦ ૫)માં આલેખી છે. સૌથી પ્રથમ આ સૂરિજીને ઉદ્દેશીને એમ કહેવામાં આવ્યું છે કે – ત્તેવિશ્વ વર્ષ, શનિનકમરચા મુવન મુકૃત માન્યા, કાપદ્માવત’વરાટ છે ?” અર્થાત્ રાજાઓને માન્ય અને શ્રી પદ્માવતી દ્વારા જેમને વરદાન મળ્યું છે એવા શ્રીજિનપ્રભસૂરિ ૧૩૩ર મા વર્ષમાં થયાં. અત્ર “વિશ્વ ચૌદ નહિ પણ તે સંખ્યાવાચક છે. ઉપદેશમાં તેમની યન્ત્ર-તત્ર શક્તિને આબેહુબ ચિતાર આપવામાં આવ્યા છે. જેમકે ગિનીપુરમાંના - ૧ શ્રીમલ્લેિષણસૂરિ આરમ્ભસિદ્ધિ, ધર્માસ્યુદય કાવ્ય, ઉપદેશમાલાકણિકાવૃત્તિ પ્રમુખ ગ્રન્થોના કતાં શ્રીઉદયપ્રભસૂરિના શિષ્ય થાય છે, જ્યારે કલિકાલગૌતમ એવા બિરૂદધારી શ્રીહરિભદ્રસૂરિના શિષ્ય શ્રીવિજયસેનસૂરિના તેઓ પ્રશિષ્ય થાય છે. ૨ આ હકીકતનું સદેહવિષષધિના નિમ્નલિખિત પધથી સમર્થન થાય છે – " सूरीन्द्रस्यान्वये जातो, नवाङ्गीवृत्तिवेधसः । श्रीजिनेश्वरसूरीणां, पौत्रः पात्रमवेधसः ॥१॥ पुत्रः श्रीमज्जिनसिंह-सूरीणां रीणरेफसाम् । जग्रन्थ ग्रन्थमेतं श्री-जिनप्रभमुनिप्रभुः॥२॥ वैक्रमेऽस्ति कलाविश्व-देवसहन्येऽनुवत्सरे।" Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ભૂમિકા. તમના ચાતુર્માસ દરમ્યાન તેમણે તેઓના આક્રમણથી પીરેજ સુલતાન (પરેજશાહ)નું કેવી રીતે વિજય-ચન્દ્ર દ્વારા રક્ષણ કર્યું એ વાત, અન્યદા ગુજરાતમાં જવાની ઈચ્છાવાળા આ સુલતાનની સાથે જતાં સૂરિજીએ વટ વૃક્ષને પોતાની સાથે કેવી રીતે ચલાવ્યો તેમજ સુલતાનને વન્દન કરાવીને સ્વસ્થાને પહોંચાડ્યો એ હકીકત, મરુસ્થલીમાં નિર્ધનતાને નિવાસ જઈ ત્યાંના પ્રત્યેક પુરુષને તેમણે પાંચ દિવ્ય વસ્ત્રો અને પ્રત્યેક પ્રમદાને બે સુવર્ણ ટંક અને સાડી આપી એ બીના, ત્યાર બાદ જેઘરા નગરમાં તપાગચ્છીય શ્રીસેમપ્રભસૂરિ સાથે તેમને સમાગમ, વિદ્યાબળથી ઉંદરનું આકર્ષણ અને રેલી સાધુની સિક્કિકા (૧)ની પુનઃ પ્રાપ્તિ ઇત્યાદિ ચમત્કાર, સુલતાન સાથે શત્રુંજય ગિરિની યાત્રા કરતી વેળાએ રાયણના ઝાડમાંથી દૂધની વૃષ્ટિ તથા તેવી રીતે ગિરિનાર ગિરિની પણ યાત્રા કરી તેમનું ગિનીપુરમાં આગમન, ત્યાં સુલતાનની ટોપી એક વિદ્યાસિદ્ધ અદ્ધર ઉડાવી તેને રજોહરણ વડે ભૂમિ ઉપર આણીને તથા બીજે દિવસે જળપૂર્ણ ઘટ જે ઊંચે જઈ રહ્યો હતે તેના કકડા કરી નાંખ્યા પરંતુ પાણીને મન્ચ વડે સ્તભિત કરી રાખ્યું ઈત્યાદિ આશ્ચર્યજનક ઘટના. અંતમાં સૂરિજીને ઉદ્દેશીને એમ કહ્યું છે કે – " इत्यादिनानाप्रवरप्रभावना-भरैः सुरत्राणमपि व्यबूबुधत् । स्तोत्राणि यः सप्तशतीमितानि च, ग्रन्थांश्च जग्रन्थ बहूपकारिणः ॥ ४९॥" દક્ષિણવિહારી મુનિરત્ન શ્રીઅમરવિજયના જ્ઞાનભંડારની શ્રીપાદલિપ્તસૂરિકૃત ચાર ગાથાના શ્રીવીર-સ્તવની અવચૂરિની પ્રતિના નિમ્નલિખિત इति श्रीजिनप्रभसूरिभिः संवत् १३८० वर्षे कृतायाः श्रीवीरस्तववृत्तेः संक्षिप्ताऽवरिः” –ઉલ્લેખ ઉપરથી જણાય છે કે આ સૂરિવરે શ્રી વીરસ્તવની વૃત્તિ રચી હેવી જોઈએ. ચુનીજીના ભંડારની ગુણસ્થાનપ્રકરણટીકાની હસ્તલિખિત પ્રતિના અંતમાંના નીચે મુજબના ઉલેખમાં જે જિનપ્રભ નામ નજરે પડે છે, તે પ્રસ્તુત શ્રીજિનપ્રભસૂરિ હોય તે તેમની શિષ્ય-પરંપરા વિ. સં. ૧૬૩૧ સુધી તે ચાલી આવી હતી એમ ભાસે છે. ___संवत् १६३१ वर्षे ज्येष्ठ वदि १२ बुधदिने सिद्धियोगे लिषि(खि)तं श्रीखरतरगच्छे जिनप्रभसूरिसन्ताने वा. श्रीश्री २ भारतीचंद तत्सि(च्छि )ध्य लि. भानुतिलक ॥" અત્ર એમના સંબંધમાં વિશેષ ઊહાપોહ ન કરતાં તેમને સવિનય પ્રણામ કરતે હું આ પ્રકરણ પૂર્ણ કરૂં છું. આ પ્રમાણે ભૂમિકા પૂર્ણ થાય તે પૂર્વે, યમકમય કાળેથી કશે લાભ નથી, એ ખાલી કાલક્ષેપ છે, એમાં શબ્દ-રમત સિવાય કશું નથી, વગેરે ઉદ્દગારો કાઢી કેટલાક સુજ્ઞ જ આવાં કાવ્યને અધમ” ગણવા ઉશ્કેરાઈ જાય છે, તેમનું સવિનય ધ્યાન ખેંચવા માટે નિમ્નલિખિત નિવેદન કરવું હું ઉચિત સમજુ છું. ચમકને પ્રગ– યમકબદ્ધ કાવ્ય પરત્વે શ્રીકટકૃત કાવ્યાલંકારના શ્રીનમિસાધુકૃત ટિપણુ (પૃ. ૩૫)માં એ ઉલ્લેખ છે કે યમક, શૈલેષ અને ચિત્રોને રસમય-ખાસ કરીને શૃંગાર અને કરૂણ ૨રામય Page #51 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા. કાવ્યમાં સ્થાન આપવાથી રસભંગ થાય છે. વિશેષમાં એ સંબંધમાં “મિલાનમાત્રમેતત્ શુક્રિાફિપ્રવાહ વા” એ સાક્ષીભૂત પાઠ પણ ત્યાં રજુ કરવામાં આવ્યું છે. છતાં એ ન ભૂલવું જોઈએ કે “યોાહતુ તેષાં વાળેણુ લેવાતુતિy tળવનેષુ ર” એમ કહી ટિપ્પણકાર યમકાદિને પ્રગ ખ૩-કાવ્યને વિષે, દેવતાની સ્તુતિઓમાં તેમજ યુદ્ધના વર્ણનોમાં અસ્થાને નથી એ સ્પષ્ટ ઉલ્લેખ કરે છે. આથી સમજાય છે કે આ ગ્રન્થ મુખ્યત્વે કરીને જિનેશ્વરની સ્તુતિરૂપ હોવાથી અત્ર યમકને પ્રયોગ સમુચિતજ છે. વિશેષમાં જે કે નાટક, કથા તથા આખ્યાયિકામાં આને માટે અલ્પ અવકાશ છે, પરંતુ સર્ગ–બંધમાં–મહાકાવ્યોમાં એને સારૂ વિશેષ અવકાશ છે. આ વાત કાવ્યાલંકાર (અ. ૩)ના નિમ્નલિખિત અતિમ પદ્યમાં ઝળકી ઊઠે છે – __" इति यमकमशेषं सम्यगालोचयाद्भः सुकविभिरभियुक्तैर्वस्तु चौचित्यविद्भिः। सुविहितपदभङ्गं सुप्रसिद्धाभिधानं તp વિરવયં વપુ મન્ના છે ?” આથી ભૂમિકા સમાપ્ત થાય છે ખરી, પરંતુ પૂજ્યપાદ પ્રવર્તક મુનિવર્ય શ્રી કાતિવિજયના જ્ઞાનભંડારની સ્તુતિ-રતે સંબંધી કેટલીક પ્રતિઓ, વર્ગસ્થ શાઅવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિએ એકત્રિત કરેલ પ્રશસ્તિ-સંગ્રહ ઈત્યાદિમાંથી કેટલીક નિમ્ન-સૂચિત વિશેષ હકીકત મળી આવે છે એટલે તેને અત્રે ઉલ્લેખ કરવો અસ્થાને નહિ ગણાય. સૌથી પ્રથમ તે ભૂમિકાના ૧૭મા પૃષ્ઠગત પ્રથમ ટિપ્પણને પુષ્ટ કરનારાં પ રજુ કરવામાં આવે છે. (१) “२जिनशासनभासनभासुरभानुसमान ! सुरसुन्दरसेवित ! वृषभ ! जिनौघप्रधान ! । परमागमसम्मतनयधनरत्ननिधान ! श्रेयःश्रियमर्पय कमलविजयप्रियदान ! ॥"१-४॥ (૨) “ગર નેજિનેશ્વર ! સમુદ્રમંથાવાર ! ચતના તપતા ! દેવાઈr! वन्दारुसुरासुरविपुलविलासविहार ! तीर्थङ्करपदकजपुष्पन्धयमन्दार !॥" १-४॥ (३)" वासवस्तुतपदो महामहा भक्तदत्तविलसन्महापदः। वागुपासितसमस्तमाजिनः स्वामिनो विदधतो सुखश्रियम् ॥"१-४॥ ૧ આ પ્રતિઓ તેમના શિષ્યરત્ન મુનિરાજ શ્રી ચતુરવિજ્ય દ્વારા મળી હતી, તે બદલ હું તેમને આભારી છું. ૨ આ તેર સ્તુતિઓ પૈકી પહેલીમાં શ્રી ઋષભદેવની, બીજીમાં શ્રી નેમિનાથની, ત્યાર પછીની ચોથી અને પાંચમીમાં શ્રી પાર્શ્વનાથની, ત્યાર પછીની ૬ થી ૧૧ સુધીમાં શ્રી મહાવીરની, બારમીમાં શ્રી સીમંધરસ્વામીની અને તેરમીમાં શ્રી સિદ્ધચક્રની મુખ્યતા છે. વિશેષમાં દશમી અને અગ્યારમી સ્તુતિમાં શ્રીગૌતમસામી પણ પ્રધાન પદ ભોગવે છે. આ બધી સ્તુતિઓના કર્તાની ખબર નથી, કિન્તુ પહેલી, બીજી, પાંચમી, છી, દશમી, અગ્યારમી, બારમી અને તેરમીના કર્તા શ્રીવિજયસેનસૂરિના શિષ્ય શ્રીકમલવિજય છે, Page #52 -------------------------------------------------------------------------- ________________ भूमि ४७ (४) “कल्याणानि समुल्लसन्ति जगतां दारिद्र्यविद्रावण द्राधीयःपदवीप्रबहघटनाकल्याणकल्पद्रुमात् । कल्याणप्रगुणीभवत्प्रवचनश्रीसिद्धसारस्वत श्रीमत्पार्श्वजिनेश्वरस्मरणतः कल्याणमाहात्म्यतः॥"१-४ ॥ (५) “ सकलजिनराजकोटीरहीराकरं, पार्श्वपरमेश्वरं समयकमलाकरम् ॥ स्मरत कंसारिपुररत्नतिलकोत्तरं, विजयलक्ष्मीवरं नीलरुचिसुन्दरम् ॥"१-४॥ . (६) “कमलदललोचनं विमलकुलरोचनं, भजत भयभञ्जनं भुवनजनरञ्जनम् । समयमभिवन्दितं त्रिजगतीजीवनं, वीरमर्हद्गुणं शासनस्वामिनम् ॥” १-४॥ (७) “वीर ! देवव्रजाराध्ययक्ष ! सिद्धान्ततत्त्ववित् ! । श्रीमद्विजयसेनाख्य ! कुरु भद्रं महोदयम् ॥"१-४॥ (८)"श्रीवर्धमान ! प्रभुताऽभिराम ! श्रीतीर्थराजः शिवशूचिवाचः। सर्वानुभूतिप्रभवः प्रसपत्-सौख्यं प्रकर्ष ददतां जनानाम् ॥"१-४॥ (९) "श्रीवर्धमान ! जय ! सर्वजिनेशसिद्ध-सिद्धान्तगोमुखहिमद्युतिकान्तिकान्त-1 सौवर्णवर्णवरदहसमुल्लसच्छ्री-लावण्यतोषितसुधीजनलोचनाली ॥"१-४॥ (१०) “ जिनशासनभासन ! श्रीगौतमगणधर ! गुणनिधान !।। जिनसमुदयसमयसुरप्रधान ! । जय दीपालीध्येयाभिधान ! ॥"१-८॥ (११) " जय जय करमङ्गलदीपक ! जिनवरवीर ! वीर ! श्रीगौतमगणधर ! । भवदवनीरदनीर! प्रवचन जनसमुदयसुन्दर!सुरकोटीरदीपालीकमलामालतिलकवरहीर!"१-८ (१२) “सीमन्धरभूधरबन्धुरसिन्धुरचारी सर्वज्ञसुधाकरप्रकरप्रभुताधारी । सभयामयवारणनिष्कारणमुपकारी जय शासन! सुरवरकमलविजय ! जयकारी ॥"१-४॥ (१३) “जगतीजनजीव ! सिद्धचक्र ! कमनीयप्रवचन ! जिनपुङ्गवसिद्धचक्रगणनीय !। जय सूरिपुरन्दरवाचकमुनिमहनीय ! दर्शनत्रिक ! तपसा कमलविजयभजनीय !॥"१-४॥ વિશેષમાં જેમ એકજ પદ્ય ચાર સ્તુતિઓની ગરજ સારે છે તેમ બબ્બે અક્ષરવાળા “સ્ત્રી છંદમાં રચાયેલી સ્તુતિઓ નીચે મુજબ મળી આવે છે. (१४) "दद्यादर्हन शान्तिः शान्ति १ सार्वस्तोमं स्तौम्यस्ताघम् । २ सिद्धान्तः स्ताज्जैनो मुक्त्यै ३ निर्वाणी वो विघ्नं हायात् ॥४॥" (१५) “ नेमि नाथं वन्दे बाढं १ सर्वे सार्वाः सिद्धिं दधुः२। जैनी वाणी सिद्धयै भूयात् ३ वाणी विद्यां दद्याद् हृद्याम् ॥४॥" (१६) “ नेमिनाथं वन्दे बाढं १ सर्वे सार्वाः शं मे दयात् २। सार्व वाक्यं कुर्यात् सिद्धिं ३ कल्याणं मे दद्यादम्बा ॥४॥" (१७) " पार्श्वः प्रभुः जीयान्नित्यं १ सार्वः सङ्गः दद्याच्छं मे ।२ अर्हद्वाक्यं सिद्धिं दद्यात् ३ भद्रं नित्यं देयात् पद्मा ॥४॥" Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૮ રગણિ અનુટુપ સાવરિ) (૩) શ્રીચતા ભૂમિકા. (१८) “ वीरं हीरं सेवे भक्त्या १ सर्वेऽर्हन्तः शान्तिं कुर्युः । २ जैनं वाक्यं सिद्धिं दद्यात् ३ विद्यादेवी दद्याद् विद्याम् ॥ ४॥" ૧૮ મા પૃષ્ઠમાં જે ચરણસમાનતારૂપ યમકમય કાવ્યોની યાદી આપવામાં આવી છે. તેમાં નીચે મુજબ ઉમેરે થઈ શકે છે – કાવ્યનું નામ કર્તા છંદ પધ-સંખ્યા (૧) શ્રી ચતુર્વિશતિજિનસ્તોત્ર (સાવચૂરિ) શ્રીજિનસુન્દરસૂરિ રદ્ધતા ૨૯ ૩ શ્રી ચતુર્વિશતિજિનાદિસ્તોત્ર શ્રીધર્મઘોષસૂરિ અનુટુમ્ ૧૯મા પૃષ્ઠમાં ચાવીસ સ્તુતિ કદમ્બકો તરીકે જેને ઉપયોગ થઈ શકે એવાં તેત્રોમાં ૪૨મા પઠગત કેટલાંક સ્તોત્રોને સમાવેશ થાય છે. આ ઉપરાંત નીચેનાંની નોંધ લેવી આવશ્યક છે – કર્તા છંદ પધ-સંખ્યા વિશેષતા (૧) ઉપાધ્યાય શ્રી ધર્મસાગરગણિ વિલંબિત ૨૯ ત્રણ ત્રણ અક્ષરની પુનરાવૃત્તિ (૨) શ્રી ચારિત્રરત્નાગણિ વસંતતિલકા ૨૯ પાદાન્તયમક (૩) કવિચક્રવર્તી શ્રીપાલ અનુષ્ટ્ર ૨૯ ચરણ-સમાનતા પં. કેસરવિજયના ભંડાર (વઢવાણ કેમ્પ)ની વીરજિનસ્તુતિપજ્ઞાચરિની પ્રતિના અંતમાં નીચે મુજબ ઉલેખ છે – ૩૯ ૧ સ્તોત્રસમુચ્ચયમાં પ્રસિદ્ધ થનાર આ સ્તોત્રનું આદ્ય પદ્ય નીચે મુજબ છે – "श्रीजिनर्षभ ! भवन्तमाश्रितो देव ! भव्यनयनाभिनन्दन ।। भूरिवैभवभरो भवी भवेदेव भव्यनय ! नाभिनन्दन ! ॥१॥" २" यस्ते श्रीऋषभ ! स्तौमि, पदतामरसद्वयम् । ___ स भुङ्क्ते परमानन्द-पदतामरसद्वयम् ॥ १॥" 3"जिनं यशः प्रतापास्त-पुष्पदन्तं समन्ततः। संस्तुवे यत्क्रमौ मोहं, पुष्पदन्तं समं ततः॥१॥" ४ " ऋषभनम्रगतिर्दिविषद्रुमः समभवद् यदवेक्ष्य विधानतः। ___ अहमपि प्रणमामि नुवामि ते प्रणतदेवतदेवपदाम्बुजम् ॥१॥" ५ “ आनन्दनम्रसुरनायक ! नाभिजात ! भक्ताङ्गिसङ्घटितदिव्यकुनाभिजात!। चित्ते ममेव भवभञ्जननाभिजात! कस्त्वां शिवेच्छुरभिवाञ्छितनाभिजात ! ॥१॥" ६॥ भक्तया सर्वजिनश्रेणि-रसंसारमहामया। તાતુમાં મતે ત્ર-ક્ષે સામમિયા II ૨ . ” Page #54 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા દ 'संवत् १६६२ वर्षे तपागच्छाधिराजभट्टारक श्रीहरिविजयसूरीश्वरपट्टालङ्कारभट्टारकश्रीविजयसेनसूरीन्द्रराज्ये पण्डितश्री आनन्दविजयगणिचरणकमलालिना पण्डितमेरुविजयगणिना विरचिता चिरं नन्दतु " ,, આ ઉપરથી એ ફલિતાથ છે કે શ્રીચતુર્વિશતિજિનાનન્દસ્તુતિના કર્યાં શ્રીમે વિજયગણિ વિ. સં. ૧૬૬૨ સુધી તા વિદ્યમાન હતા. વળી તેમણે વીરજિનસ્તુતિ (સ્નાપન્ન અવસૂરિ સહિત) રચી છે. આ સ્તુતિ અત્ર મુદ્રિત સ્તુતિના એક અ*શ છે કે સ્વત`ત્ર કૃતિ છે તે જાણવું આકી રહે છે. શ્રીમેક્સુન્દર મુનિરાજે રચેલ ભક્તામર સ્તોત્રના વાર્તા યુક્ત બાલાવબેધની રૉયલ એશિયાટિક સાસાયટી ( મુંબાઈ)ની હસ્ત-લિખિત પ્રતિના નિમ્ન-લિખિત ઉલ્લેખ— ડ “ मुनिश्रीप्रेमविजयेन हर्षप्रमोदेन लिषिताः संवत् १७८३ वर्षे श्रीराजनगरे लिषितं सकलभट्टारकपू(पु)रंदरभट्टारकश्रीश्रीश्री १०८ श्रीश्रीश्रीहीरविजयसूरि(री)श्वरचरणसेविपंडितश्रीश्रीश्रीआणंदविजयगणिशिष्य पंडित श्रीश्रीश्री १९ (२० १ ) श्रीश्रीश्री मेरू (रु) विजयगणिशिष्यपं० महोपाध्यायश्रीश्री१९श्रीलावण्यविजयगणिशिष्यपंडितश्री २१ श्रीज्ञानविजयगणिशिष्यपं० श्रीवृद्धिविजयगणिपं० श्रीनयविजयगणिशिष्य पं० शुभविजयगणिशिष्यमुनिप्रेमविजय ( येन ) लिषितं " —ઉપરથી શ્રીમે વિજયની શિષ્ય-પરંપરા નીચે મુજબ તારવી શકાય છે. G એવિજય લાવણ્યવિજય જ્ઞાનવિજય વૃદ્ધિવિજય । નયવિજય શુવિજય પ્રેમવિજય ઉપર્યુક્ત પ્રશસ્તિસંગ્રહમાંની નિમ્ન-લિખિત પ્રશસ્તિ આ વાતનું સમર્થન કરે છે— ૧ આ મુનીશ્વરે વાચક શ્રીધવિજયની જેમ શ્રીશુભવિજયગણિકૃત કાવ્યકલ્પલતાવૃત્તિમકરન્જ નામના ગ્રન્થ શોધ્યા છે. આ વાત પ્રે, પિસÖનના છઠ્ઠા રિપૉર્ટ (પૃ૦ ૨૬ )ગત નિમ્નલિખિત પધ ઉપરથી જોઇ શકાય છે. ૪૯ ck 'ततश्च पण्डितोत्तंस - मेरुविजय कोविदाः । તાન્યેઃ શોષિતા, માજ્ઞસ્રાવ"વિનયામિધઃ ॥ ૨૨ ૫” Page #55 -------------------------------------------------------------------------- ________________ भूमि " तत्पट्टेऽभूत प्रभूतश्री-विजयप्रभसूरिराट् । शुद्धाचारविचाराणां, यः प्रवर्तयिता भृशम् ॥ ८॥-अनु० तत्पढेऽभूत् प्रकटमहिमा भूरिधामा सुनामा श्रीमान् धीमान सुभुवि विजयाद रत्नसूरीश्वराख्यः । आयन साहिः सुवचनगुणै रअितञ्चामरेशो हर्षान मेषानथ च महिषान् मोचयामास भक्तया ॥९॥-मन्दाक्रान्ता तत्पट्टे विजयक्षमाभिधगुरुः पट्टाभिषेकं दधद् धीमान श्रीउदयापुरीयकसुसनेनैव सन्निर्मितं भक्तयाऽनेकनमद्विवेकिजनतानन्दप्रदः सम्पदा माधारो विजयी सदा विजयतां सूरीश्वरो भूतले ॥१०॥-शार्दूल. श्रीहीरविजयसूरेः शिष्य-श्चानन्दविजय इत्यासीत् ।। तच्छिष्योऽभून्मेरु-विजयाख्यः पण्डितप्रवरः ॥ ११॥-आर्या० लावण्यविजयाख्यास्तच्छिच्याः सद्वाचकोत्तमाः। तेषां शिष्योऽभवज्ज्ञानविजयो विजयालयः ॥ १२ ॥ शिष्यस्तदीयो विकसद्विशेष-विद्यो नयादिविजयो जयीह । शिशुः शुभादिविजयस्तदीयो-लिखन्मुदा चित्रचरित्रमेतत् ॥ १३॥ श्रीविजयक्षमासूरीश्वरराज्ये रचितमेतदतिसुगमम् । श्रीश्रीपालचरित्रं शुभविजयेनोदयाख्यपुरे ॥ १४॥ वेदर्षिसंयमभिदा(१७७४)निवेदिताख्यस्य शस्यवर्षस्य विरचिततम(तमा ?)श्विनमासोज्ज्वलदशमीदिवस पवैतत् ॥ १५॥" અત્રે એ ધ્યાનમાં લેવા જેવી વાત છે કે જેસલમેરના ભંડારમાં વિ. સં. ૧૯૫૯માં (પૃ. ૨) નલાયનની પ્રતિ મૂકનારા શ્રી આનન્દવિજયગણિ તે શ્રીવાનરહિંના શિષ્ય થાય છે, જ્યારે આ શ્રીઆનન્દવિજય તે શ્રીહીરવિજયસૂરિના શિષ્ય છે. વળી નિમ્નલિખિત પ્રશસ્તિના અંતમાં તે એ ઉલ્લેખ છે કે ૧ ગચ્છાચાર પ્રકીર્ણકની વિ. સં. ૧૬૩૪ માં રચાયેલી ટીકાની ૪૬૪મી પ્રશસ્તિમાં પણ શ્રી આનન્દ. વિજયગણિ નામના શ્રીવિજ્યવિમલ (વાન)ને શિષ્ય હતા એ વાત દષ્ટિગોચર થાય છે, કેમકે त्यो युछ 3 "शिष्यो भूरिगुणानां युगोत्तमानन्दविमलसूरीणाम् । निर्मितवान वृत्तिमिमामुपकारकृते विजयविमलः ॥ ७४ ॥ कोविदविद्याविमला विवेकविमलाभिधाश्च विद्वांसः। आनन्दविजयगणयो[:] विचिन्तयन्तो गुरोभ(भक्तिम् ॥ ७५॥" આ ઉપરથી એ પણ જોઈ શકાય છે કે શ્રી આનન્દ્રવિજયણિનું અપર નામ વિવેકવિમલ હતું. Page #56 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા ભ૧ " सकलभद्वारकपुरन्दरश्रीश्री१०८श्रीविजयमा(दा ? )नसूरीश्वरशिष्यश्रापश्रीपं०वाणं (नं). दविजयगणिशिष्यषुसालविजयवाचनार्थ । लषीतं आमोदनगरमध्ये लिपीकृतम्।" અર્થાત્ આમાં શ્રીઆનન્દવિજયગણિને નિર્દેશ કરવામાં આવ્યું છે, પરંતુ તેમને તે શ્રીવિજયમા(દા)નસૂરીશ્વરના શિષ્ય તરીકે ઓળખાવ્યા છે. ૨૯ મા પૃષ્ઠમાં લઘુસ્તોત્રના વૃત્તિકારનું સેમતિલક નામ સૂચવવામાં આવ્યું હતું. એના સંબંધમાં લઘુસ્તવતીકાની પ્રશસ્તિમાં લખ્યું છે કે – નારા(ત) રવાવિવૃધિંધાતુ-નકુમેળામયવસૂરિ युगप्रधाना गुणशेषराहूवाः-सूरीश्वराः सम्प्रति तस्य पट्टे ॥ १॥ श्रीसिंहसूरि(सङ्घतिलक?)स्तच्चरणाम्भोजोल्लेखनमरालः। श्रीसोमतिलकसूरिल(ल)धुस्तव(व) व्यधित वृत्तिमिमाम् ॥२॥ मुनिनन्दगुणक्षोणी(१३९७ )मिति(ते) विक्रमवत्सरे। कृता धृता घटीपुर्यामाचन्द्रार्क प्रवर्तताम् ॥ ३॥" અર્થાત્ શ્રીમતિલકસૂર એ શ્રીસિંહ()સૂરિના ભકત (શિષ્ય) છે અને તેઓ નવાંગી વૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિની પરંપરામાં થયેલા છે. આથી તેઓ સાધારણજિનસ્તુતિના કર્તાથી ભિન્ન છે. “ઘાથા થી શરૂ થતું ભોજ્યગર્ભિત સ્તંત્ર તેમજ તેની અવચૂરિના કતાં પણ શ્રીમતિલકસૂરિ છે. પરંતુ તેઓ પ્રસ્તુત છે કે નહિ તેને નિર્ણય કર બાકી રહે છે. કિન્તુ સ્તોત્ર-સમુચ્ચય (પૃ. ૧૧૪-૧૧૬ )ગત ચતુર્વિશતિજિનસ્તવન તે શ્રીસેમપ્રભસૂરિના શિષ્ય શ્રીમતિલકસૂરિએ રચેલું છે, એ વાત એના અતિમ ૫ઘના પહેલાં ત્રણ ચરણના ત્રીજા ત્રિીજા, સત્તરમા સત્તરમાં, છઠ્ઠા છઠ્ઠી અને ચૌદમા ચૌદમા વણે એકત્રિત કરતાં “શ્રીરોગતિH• વિચિતં' એવું જે બાર વર્ણાત્મક પદ ઉદ્દભવે છે તેથી સિદ્ધ થાય છે. ૩૧ મા પૃષ્ઠમાં શ્રી ધર્મઘોષસૂરિકૃત અષ્ટયમકમય “યવૃષમ” થી શરૂ થતી સ્તુતિના વૃત્તિકાર તરીકે શ્રીમતિલકસૂરિનું નામ સૂચવતાં તે સંદેહાત્મક હકીકત જણાવી હતી. ૧ જુઓ શ્રીરાભન-સ્તુતિની સંસ્કૃત ભૂમિકા (પૃ. ૨૦-૨૧). ૨ આ રહ્યું તે પદ્ય – " यस्त्वां श्रीजिनसूदितोन्मदमनश्चौरः प्रणौति श्रम जित्वा सोढगरिष्ठकष्टदहनं रोचिष्णुभालद्युतम् । दत्तामर्त्यपवित्रसम्मद ! पठन् कांतं विशं का स्तवं वन्याहनाय भवान् जिनाः प्रददतामन्येऽपि तस्मै शिवम् ॥१॥" ૩ આ વૃત્તિના પ્રારંભમાં નિમ્નલિખિત બે પળે છે (જુઓ ઉપર્યુક્ત રિપોર્ટ, પૃ. ૩૧૧): "श्रेयःश्रीवरदं जिनौघमनघं प्रणम्य विवृणोमि । यमकैरलङ्कतयतीर्जिनस्तुतीः स्वपरहितकृतये ॥१॥ तास्वष्टाविंशतिः स्पष्टा मालिनीच्छन्दसाऽमृताः। अष्टाष्टयमकै रम्या वर्णयुग्मविनिर्मिताः॥२॥" Page #57 -------------------------------------------------------------------------- ________________ તા. પર`તુ સ‘દેહ રાખવાનું કંઇ પ્રયેાજન નથી એમ પ્રો. પિટર્સનના ત્રીજા રિપોર્ટના ૩૧૨ મા પૃષ્ઠ ઉપર નીચે મુજબના ઉલ્લેખ મળી આવતાં સમજાય છેઃ—— " श्रीदेवेन्द्रमुनीन्द्र पट्टमुकुटैः श्रीधर्मघोषाख्यया ख्यातैः सूरिवरैर्विशिष्टक विभिश्चारित्रिभिर्ज्ञानिभिः । सङ्घाचार इति प्रसिद्धमहिमा सिद्धान्ततत्त्वाचित चक्रे ग्रन्थवरः परोपकृतये यैः कुप्तयत्नैर्भृशम् ॥ १ ॥ तस्यान्तिर्यति पर्यन्त - विन्यस्तयमका इमाः । વ્યવ્યન્ત = વૈદા—વિજ્ઞાતઃ સ્તુતોનથાઃ ॥ ૨ ॥ तच्छिष्य शेखर श्री - सोमप्रभसूरिपादपद्मालिः । श्री सोमतिलक सूरि-स्तनुमतिरपि विवृतिमकृतेमाम् ॥ ३ ॥ "" વળી આ રિપૉર્ટના ૩૧૧ મા પૃષ્ઠગત નિમ્ન-લિખિત નિર્દેશ ઉપરથી તા એ પણ જોઇ શકાય છે કે પ્રથમ પરિશિષ્ટમાં આપેલી તેમની સાધારણજિનસ્તુતિની કૃતિ ઉપર તેમણે પાતે વૃત્તિ રચી છે. * 'श्री सोमतिलकसूरिः स्तुतिमेकामपि स्वयं रचिताम् । विवृणोति स्म चतुर्द्धा श्लेषवशात् स्वपरहितकृतये ॥ १ ॥ " આ વૃત્તિના પ્રાર’ભિક પદ્યો વગેરે નીચે મુજખ છે (જુઓ પૃ૦ ૩૧૦–૩૧૧):— ૮ ૩ૐ નમ: શિદ્રુમ્ । મહેન્ । श्रीमतीर्थपतीन् सर्वाननर्वाचीनचिन्मयान् । अद्वैत संविदे वन्दे सानन्देन स्वचेतसा ॥ १ ॥ अधिकृत्य श्लेषमहं प्रकृतिप्रत्ययविभक्तिरचनाढ्यम् । ક્ષાાંવ હૈિ ચતુર્ણ વિદ્યુળોનિ સ્તુતિમિમાં સુ(૫)āતામ્ ॥ ? (૨) ૫ ” અત્ર એ ઉમેરવું અનાવશ્યક નહી ગણાય કે પ્રથમ પરિશિષ્ટમાં આપેલી આ સાધારણજિનસ્તુતિ શ્ર્લેષ નામના અલકારથી અલ'કૃત છે. આ અલ'કારનું લક્ષણ કાવ્યાલ કાર ( પૃ. ૩૬ )માં એમ આપવામાં આવ્યુ` છે કે— " वक्तुं समर्थमर्थ, सुश्लिष्टाक्लिष्टविविधपदसन्धि । યુગપલને વાત્ત્વ, ચત્ર વિધીયેત સ ‘ ષ; ' ॥ ૨૪ અર્થાત અ ( અભિધેય )નું નિવેદન કરવામાં સમ, સુશ્લિષ્ટ ( સમુચિત પ્રયાગવાળી), કષ્ટકારી કલ્પનાથી રહિત તેમજ તિઙન્તાદિ વિવિધ પદોની સધિથી યુક્ત એવું સમકાલે અનેક વાક્યનું જ્યાં વિધાન થાય, ત્યાં ‘ શ્લેષ ’ અલ‘કાર છે. આ અલંકારના (૧ ) વણુ, (૨) પદ, ( ૩ ) લિ‘ગ, ( ૪ ) ભાષા, ( ૫ ) પ્રકૃતિ, ( ૬ ) પ્રત્યય, ( ૭ ) વિભક્તિ અને (૮) વચન આશ્રીને આઠ પ્રકારો પડે છે. તે પૈકી અત્ર છેલ્લા ચાર પ્રકારો વિશેષતઃ દૃષ્ટિાચર થાય છે, વાસ્તે એ ચારનાંજ લક્ષણા વિચારીશું. ૧-૨ પાડાંતર માટે જીએ (પૃ૦ ૨૬૪) Page #58 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા. “ सिध्यति यत्रानन्यैः सारूप्यं प्रत्ययागमोपपदैः । પ્રવ્રુતીનાં વિવિધાનાં ‘ પ્રતિ ’ષઃ સ વિશેયઃ ॥ ૨૪ ॥ यत्र प्रकृतिप्रत्ययसमुदायानां भवत्यनेकेषाम् । સાઉવ્યં પ્રત્યયતઃ ક્ષ જ્ઞેયઃ ‘ પ્રત્યય ’દ્વેષઃ ॥ ૨૬ ॥ सारूप्यं यत्र सुपां तिङां तथा सर्वथा मिथो भवति । સોગ ‘ વિત્તિ ’ષો ‘ વચન પન્નુ વચનાનામ્ ॥ ૨૮ કાવ્યાલ’કાર ( અ. ૪) દ્વિતીય સ્તુતિમાં પ્રકૃતિ શ્લેષ અને વચન-દ્વેષ એમ બે છે; તૃતીય સ્તુતિમાં વિભકિત શ્લેષ, લિંગ—શ્લેષ, શબ્દ-શ્ર્લેષ અને અર્થ-શ્ર્લેષ છે; અને ચતુર્થ સ્તુતિમાં પ્રકૃતિ, પ્રત્યય વગેરે સખી શ્લેષ છે. ૩૧ મા પૃષ્ટમાં ભ્રમ્હાણર્મની ટીકાના અનુપલબ્ધ તરીકે નિર્દે શ કર્યાં છે, પરંતુ હાલમાં મને પ્રવર્તક શ્રીકાન્તિવિજય તરફથી ચાર લેકના આ સ્વેત્રવાળી તેમજ તેની શ્રીસેાતિલક. સૂરિષ્કૃત વૃત્તિ ઉપરથી ઉદ્ભુત અવસૂરિવાલી એક પ્રતિ મળી આવી છે. આ પ્રમાણે ભૂમિકા સમાપ્ત થાય છે એટલે અંતમાં સ્પષ્ટીકરણાર્થે જે જે ગ્રન્થાના મૈં ઉપયાગ કર્યાં છે તેના પ્રચાજકાના ધન્યવાદપૂર્વક ઉપકાર માનતા, વળી આ ગ્રન્થ તૈયાર કરવામાં જે જે વ્યક્તિએ મને અલ્પાંશે પણ મદદ કરી છે તેમને શાસન-દેવતા આત્માન્નતિના શિખર ઉપર આરૂઢ થવામાં સહાયભૂત થાએ એવી ભાવના ભાવતા તથા આ ગ્રન્થમાં જે ન્યૂનતા િ ગાચર થતી હાય તે બદલ સાક્ષર-સમૂહની ક્ષમા યાચતે તેમજ તેમના તરફથી તદંશે સૂચનાએની આશા રાખતા હું વિરમું છું. ભગતવાડી, ભૂલેશ્વર, મુંબાઇ. ૫૩ સાહિત્યરસપિપાસુ હીરાલાલ રસિકદાસ કાપડિયા, ૧ ૨૫ મું ૫૬ ૨૪ માના ઉદાહરણુરૂપ છે; એવી રીતે ૨૭ મા પરત્વે સમજી લેવું. Page #59 -------------------------------------------------------------------------- ________________ Page #60 -------------------------------------------------------------------------- ________________ Hereditarcterredictions श्रीमत्पण्डितमेरुविजयगणिविरचिताः ॥ श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः॥ DEKEK६९१ १ श्रीऋषभजिनस्तुतयः। 4Me अथ श्रीनाभिनन्दनस्य नुतिः आनन्दमन्दिरमुपैमि तमृद्धिविश्व नाभेय ! देवमहितं सकलाभवन्तम् । लब्ध्वा जयन्ति यतयो भवयोधमादौ 'नाभेयादेवमहितं सकला भवन्तम् ॥ १॥ - वसन्ततिलका ( ८, ६) Histories sectice at है समस्तजिनवराणां स्मरणम् तं तीर्थराजनिकरं स्मर मर्त्य ! मुक्तं पद्मेक्षणं सुमनसां प्रमदा दरेण । वृष्टिं व्यधुर्विविधवर्णजुषां यदह्रि पद्मेऽक्षणं सुमनसां प्रमदादरेण ॥ २॥ YMSASESSISISASHANCHI 4646ccesLeaders श्रीसिद्धान्तस्वरूपम् चित्ते जिनप्रवचनं चतुराः ! कुरुध्वं सद्धेतुलाञ्छितमदो दितसाङ्गजालम् । यत् प्राणिनामकथयद् वरवित्तिलक्ष्मी सद्धेऽतुलां छितमदोदितसाङ्गजालम् ॥ ३ ॥ TIMONSIXSIHINDIPRAS Page #61 -------------------------------------------------------------------------- ________________ २ 97999729 श्रीचक्रेश्वर्याः प्रार्थना --- श्री चतुर्विंशतिजिननान्दस्तुतयः सा मे चिनोतु सुचिरं चलचञ्चुनेत्रा 'चक्रेश्वरी' मतिमतान्तिमिरम्मदाभा । अथ श्री अजितनाथस्य स्मरणम् या हन्ति हेलिरुचिवद् विलसन्नितम्ब - चक्रेश्वरी मतिमतां तिमिरं मदाभा ॥ ४ ॥ १ ॥ २ श्री अजितजिनस्तुतयः । विश्वविश्वेश्वराणां विज्ञप्तिः सद्युक्तिमुक्तितरुणीनिरतं निरस्तरामानवस्रपरंजितशत्रु जातम् । अन्तर्जवेन 'विजया'ङ्गजमात्तधर्म्म - रा मानव ! स्मर परं 'जितशत्रु'जातम् ॥ १ ॥ विश्वेश्वरा विशसनीकृतविश्वविश्वावामप्रतापकमलास्ततमोविपक्षाः । प्रवचनपरिचय: निघ्नन्तु विघ्नमघवन्तमनन्तमाप्ता वामप्रतापकमलास्ततमोविपक्षाः ॥ २ ॥ पीयूषपानमिव तोषमशेषपुंसां निर्मायमुच्चरणकृद् भवतो ददानम् । ज्ञानं जिन ! प्रवचनं रचयत्वनल्पं निर्मायमुच्चरणकृद् भवतोददानम् ॥ ३ ॥ RSSSA [ २ श्री अजित 991991979175 19:9: Page #62 -------------------------------------------------------------------------- ________________ FASHISHASHMISHISHISHESAKHISMAKE+ SkickSHISHASKASKICK M SIPASSP972 है जिनस्तुतयः] श्रीचतुर्विशतिजिनानन्दस्तुतयः श्रीअजितबलायै विज्ञप्तिः श्रेयःपरागनलिनी नयतां नवाङ्गी सा मे पराऽजितबला' दुरितानि तान्तम् । कल्याणकोटिमकरोन्निकरे नराणां सामे पराजितबलाऽदुरिता नितान्तम् ॥ ४ ॥२॥ Wedddddddddddicecret ३ श्रीसम्भवजिनस्तुतयः। अथ श्रीसम्भवनाथाय प्रार्थना या दुर्लभा भवभृतामृभुवल्लरीव मानामितद्रुमहिमाभ ! जितारिजात !। श्री सम्भवेश्श ! भवभिद् भवतोऽस्तु सेवा ऽमाना मितद्रुमहिमाभ ! 'जितारि'जात!॥१॥ निखिलजिनवराणां नुति: नाशं नयन्तु जिनपङ्कजिनीहृदीशा निष्कोपमानकरणानि तमांसि तानि । ज्ञानद्युता बहुभवभ्रमणेन तप्त निष्कोपमानकरणा नितमा सितानि ॥२॥ श्रीसिद्धान्तस्वरूपम् सिद्धान्त ! सिद्धपुरुषोत्तमसंप्रणीतो विश्वावबोधक ! रणोदरदारधीरः। भव्यानपायजलधेः प्रकटस्वरूपविश्वाऽव बोधकरणोऽदरदारधीरः ॥ ३ ॥ Page #63 -------------------------------------------------------------------------- ________________ RSHISHISHEKSHISHKSHISHISHESH TVSEKSHEKHASEKAS MSxsxsxSEXSIYA श्रीचतुर्विशतिजिनानन्दस्तुतयः [४ श्रीअभिनन्दनश्रीदुरिता विनतिः माकन्दमञ्जरिरिवान्यभृतां भरैर्या देवरसेवि 'दुरितारिरसावलक्षा । दारिद्रयकृन्मम सपत्नजनेऽतिदुःख दे वैरसे विदुरितारिरसा वलक्षा ॥ ४ ॥३॥ 545445CISISAKSSSSkke ४ श्रीअभिनन्दनजिनस्तुतयः । MSRKISHMISHASHISHASKAcccccesKASIC अथ श्रीअभिनन्दननाथस्य स्तुतिः निःशेषसत्त्वपरिपालनसत्यसन्धो भूपाल संवर'कुलाम्बरपद्मबन्धो ! । कुर्वन् कृपां भवभिदे जिन ! मे विनम्र भूपाल संवरकुलां वरपद्म ! बन्धो ॥१॥ तीर्थराजस्तवनम् यत्पाणिजबजमभाद् धुतबुद्धनीर जं बालधर्मकरपादसमस्तपद्मम् । तं नौमि तीर्थकरसार्थ ! भवन्तमेनो - जम्बालधर्म ! करपादसमस्तपदाम् ॥२॥ जिनमतप्रशंसा कामं मते जिनमते रमतां मनो मे मुद्दामकामभिदसंवरहेतुलाभे । चण्डद्युताविव वितन्वति सत्प्रकाशमुद्दामकामभिदसंघरहेऽतुलाभे ॥ ३॥ SREMIERICASHAGRICKISHMIRICICK FolcASHASAMACASSES HIMSHIPPSPSEPEN Page #64 -------------------------------------------------------------------------- ________________ SAMASKASHASKASAMISHMISH 799992979SNA है जिनस्तुतयः] श्रीचतुर्विशतिजिनानन्दस्तुतयः Sries रोहिणीदेव्याः स्तुतिः धर्माद्वषां क्षयमधर्मजुषां करोतु सा 'रोहिणी । सुरभियातवपू रमाया । यस्या बभौ हृदयवृत्तिरजस्रमूना सारोहिणी सुरभिया तव पू रमायाः ॥ ४ ॥४॥ Co Recent secretarderedit ५ श्रीसुमतिजिवस्तुतयः । pooo medy HARMACHARMACICICINEERana+ अथ श्रीसुमतिनाथस्य महिमा भक्तिर्बजेन विहिता तव पादपद्म सत्काऽमिता सुमनसां 'सुमते !' तेन । लब्धा सुखेन जिन ! सिद्धिसमृद्धिवृद्धिः सत्कामिता सुमनसां सुमतेन तेन ॥ १॥ जिनवरेभ्यः प्रार्थना येषां स्तुवन्त्यपि ततिश्चरणानि नणा मज्ञानघरमरपराभवभां जिना वः । दुःखाम्बुधाविव घन मरुतः क्षिपन्ता मज्ञाऽनघस्मरपरा भवभाञ्जि नावः ॥२॥ जिनवाण्या माहात्म्यम्-- या हेलया हतवती कुमतिं कुप: विज्ञा नराऽजितपदा शिवरा जिनेन । वाचं तमस्सु रचितां हृदि धेहि शैल विज्ञानराजितपदा शिवराजिनेनम् ॥ ३ ॥ FRecialicialistiaHISHMISHIKSHA A m Page #65 -------------------------------------------------------------------------- ________________ vsSASRASISASAS. PPYRIGHTSPSw श्रीचतविशतिजिनानन्दस्तुतयः [६श्रीपद्मप्रभ Accordica committee __ श्रीकालीदेव्या नुतिः उद्यद्गदा मृगमदाविलकज्जलाङ्क काली सुरीतिमतिरा जितराजदन्ता । मुष्णातु मर्मजननीमनिशं मुनीनां 'काली' सुरीतिमतिराजितराजदन्ता ॥ ४॥ ५ ॥ SHISHMISHASAMASHISHASKASHMISHMISH ६ श्रीपद्मप्रभजिनस्तुतयः । ANSHISHEKSHISHEKSIKHICHKICKS अथ श्रीपद्मप्रभस्य प्रार्थना भव्याङ्गिवारिजविबोधरविनवीन पद्मप्रभेशकरणोऽर्जितमुक्तिकान्तः । त्वं देहि निर्वृतिसुखं तपसा विभञ्जन् _ 'पद्मप्रभे 'श ! करणोर्जितमुक्तिकान्तः ॥ १॥ जिनसमुदायस्य स्तुतिः सिद्धिं सतां वितर तुल्यगते ! गजस्य विध्वस्तमोहनतमा नवदानवारेः । तीर्थङ्करव्रज ! दधद् वदनं विभास्त ___ विध्वस्तमोह ! नतमानवदानवारे ! ॥२॥ जिनागमस्य स्तुतिः-- गम्भीरशब्दभर ! गर्वितवादिघूक वीथीकृतान्तजनकोपम ! हारिशान्तिः । त्रायस्व मां जिनपतेः प्रवरापवर्गवीथी कृतान्त ! जनकोपमहारिशान्तिः ॥ ३ ॥ IMPETTPSMENTS RSSKSIKSKSKSkicKISice Page #66 -------------------------------------------------------------------------- ________________ SUSHMAGESSAISHWASANSASMASH जिनस्तुतयः] श्रीचतुर्विंशातजिनानन्दस्तुतयः श्रीश्यामायाः स्तुतिः या सेव्यते स्म दनुजैवरदायिवक्त्र श्यामावरा सुरवशोचितदैत्यरामा । श्यामं निरस्यतु ममेयमनन्तशोकं 'श्यामा' वरा सुरवशोचितदैत्य रामा ॥ ४ ॥ ६ ॥ MEREISHMISHISHISHASKICKASHASKASIK ७ श्रीसुपार्श्वजिनस्तुतयः। श्रीसुपार्श्वनाथस्य सेवायाः फलम् यं प्रास्तवीदतिशयानमृताशनानां __ कान्ता रसारसपदं परमानवन्तम् । विज्ञः श्रियं भजति कां न नतः 'सुपार्श्व' । . का तारसारसपदं परमानवन्तम् ? ॥ १॥ जिनपतिभ्यः प्रणाम: निःशेषदोषरजनीकजिनीशमाप्त संसारपारगतमण्डलमानमारम् । प्राज्यप्रभावभवनं भुवनातिशायि सं सारपारगतमण्डलमानमारम् ॥ २॥ ENSISMISMISHRASHIELicsISHIKSHARMA प्रवचनप्रणाम: Recordedicaterest सर्वार्थसार्थखचितं रचितं यतीन्द्र-- भारा ! जिनेन मतमानतमानवेनम् । हेलावहलितकुकर्म शिवाय शर्म भाराजिने नमत मानतमानवेनम् ॥ ३ ॥ SHASKASISASR+SINES Page #67 -------------------------------------------------------------------------- ________________ 錦錦雞與哈 शान्तादेव्याः स्तुति: भक्तिं बभार हृदये जिनसामजानां शान्ताशिवं शमवतां वसुधामदेहा । सीमन्तिनी ऋतुभुजां कुरुतां सदा सा 6 श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः अथ श्रीचन्द्रप्रभप्रभोः प्रार्थना " शान्ता' शिवं शमवतां वसुधामदेहा ॥ ४ ॥ ७ ॥ ८ श्रीचन्द्रप्रभजिन स्तुतयः । पूज्यार्चितश्चतुरचित्तच कोरचक्रचन्द्र ! प्रभावमवनं दितमोहसारः । संसारसागरजले पुरुषं पतन्तं तीर्थकरनिकरप्रणिपातः जिनवाण्याः स्तुति:-- चन्द्रप्रभा'व भवनन्दितमोहसारः ॥ १ ॥ तीर्थेश सार्थ ! नतिरस्तु भवत्युदाराSSरम्भागसामज ! समाननतास्कान्ते ! | सन्दोहराहुबलनिर्मथने तमःसं रम्भाग समिजसमान ! नतारकान्ते ॥ २ ॥ सम्यग्दृशामसुमतां निचये चकार सद्भारतीरतिवरा मरराजिगे या । दिश्यादवश्यमखिलं मम शर्म जैनी सद्भारती रतिवरामरराजिगेया ॥ ३ ॥ SAGAGA SEA SUN SHAN GREY [ ८ श्रीचन्द्रप्रभ Sakse Se Page #68 -------------------------------------------------------------------------- ________________ SSASSISISASSHISHASHA । जिनस्तुतयः] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः वज्राडशीदेव्याः स्तुति: अध्यासिता नवसुधाकरबिम्बदन्तं खानेकपं कमलमुक्तघनाघनाभम् । 'वज्राङ्कुशी' दिशतु शं समुपात्तपुण्य स्वाऽनेकपङ्कमलमुक्तघना घनाभम् ॥ ४ ॥ ८ ॥ MAIAH ९ श्रीसुविधिजिनस्तुतयः। acredictioteesesindia ___ अथ श्रीसुविधिनाथस्य स्तुति: निर्वाणमिन्दुयशसां वपुषा निरस्त रामाङ्गजोऽरुज ! गतः सुविधे ! निधे ! हि । विस्तारयन् सपदि शं परमे पदे मां रामाङ्गजोरु जगतः 'सुविधे !' निधेहि ॥ १ ॥ ४ जिनसमूहस्य प्रार्थना संप्रापयन्नतिमतोऽसुमतोऽतिचण्ड भास्वन्महाः शिवपुरः सविधेऽयशस्तः । पायादपायरहितः पुरुषान् जिनौघो भास्वन्महाः शिवपुरः सविधेयशस्तः ॥ २ ॥ जिनवचनविचार: ये प्रेरिताः प्रचुरपुण्यभरैर्विनम्रा__ पापायमानव ! सुधारुचिरङ्गतारम् । कुर्वन्तु ते हृदि भवद्वचनं व्यपास्त पापायमान ! वसुधारुचिरं गतारम् ॥ ३ ॥ 4-66666666666666 SHASMASHISHASHLESS Page #69 -------------------------------------------------------------------------- ________________ to SAGE6666666666 ___ श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः १० श्रीशीतलसुतारकादेव्याः स्तुतिः त्वं देवते ! विशदवाग्विभवाभिभूत सारामृता समुदितास्यसुतारकेशा। नृणामुपप्लवचममुचितप्रदानेऽसारामृता समुदिता स्य ‘सुतारकेशा ॥ ४ ॥ ९ ॥ १० श्रीशीतलजिनस्तुतयः। 6 district अथ श्रीशीतलनाथस्य स्तुतिः पीडागमो न परिजेतरि दत्तमा नन्दातनद्भवभयायशसां प्रसिद्ध !। चित्ते विवर्तिनि विशां भवति त्वयीश ! 'नन्दा 'तनूद्भव ! भया यशसां प्रसिद्धे ॥१॥ जिनवरध्यानम् He-666666666664 यश्चित्तवृत्तिरवधीत् तमसा प्रशस्ता___ या तापदं मनसि तारतमोरु जालम् । तं मानवप्रकर ! तीर्थकृतां कलापं यातापदं मन सितारतमोरुजालम् ॥ २ ॥ सिद्धान्तस्य स्तुतिः गायन्ति सार्धममरेण यशस्तदीयं रम्भा जिनागम ! दवारिहरे सवर्णे । ध्यानं धरन्ति तव ये पठने सदा सा..रम्भाजिनागमदवारिहरेऽसवणे ॥ ३ ॥ S EXSEXPENSEXSEXSI Page #70 -------------------------------------------------------------------------- ________________ M M INSPIRITSAPADIPASSAMH Actress Geeddict Ayat-666666666 । जिनस्तुतयः] श्रीचतुर्विशतिजिनानन्दस्तुतयः अशोकादेव्याः स्तुतिः या भेजुषी जिनपदं न्यदधद् विशाला पत्त्रं परागमधुरं विगतामशोकाम् । स्मेराननां सुजन ! भो स्मर तां सहस्र पत्रं परागमधुरं विगता मशोकाम् ॥ ४ ॥१०॥ EE6466666666666 ११ श्रीश्रेयांसजिनस्तुतयः। अथ श्रीश्रेयांसनाथाय नमः 'श्रेयांस 'सर्वविदमङ्गिगण ! त्रियामा कान्ताननं तमहिमानम मानवाते । यं भेजुषो भवति यस्य गुणान् न यातं __ कान्ताननन्तमहिमानममा नवा ते ॥१॥ आप्तनिकरस्य स्तुतिः लक्ष्मीमितानभजत सदोहिशैल राजाननन्तमहिमप्रभवामकायम् । भिन्दन्तमाप्तनिकरं समुपैमि राका राजाननं तमहिमप्रभवामकायम् ॥ २॥ प्रवचनपरिचयः निर्वाणनिर्वृतिपुषां प्रचुरप्रमाद मारं भवारिहरिणा सममाऽऽगमेन । विद्वज्जनः परिचयं चिनुतां जिनाना मारम्भवारिहरिणा सममागमेन ॥ ३ ॥ Ministries 6666666666666666 Page #71 -------------------------------------------------------------------------- ________________ HELLE-Ka-6464 RASHISHASTRICKS M SMSSEXSEXSEXSEXSEXSH श्रीचतुर्विशतिजिनानन्दस्तुतयः [१२ श्रीवासुपूज्यमानवीदेव्याः स्तुति:-- यस्याः प्रसादमाधिगम्य बभूव भूस्पृक् सारातुलाभममला यतिमानवीनः । शं तन्वती मतिमताममरी शिवानां सा रातु लाभममलायति 'मानवी' नः॥ ४ ॥ ११ ॥ Soceed comedia १२ श्रीवासुपूज्यजिनस्तुतयः। ANSKRISHAASHISHISHEKSHISHISHAS* अथ श्रीवासुपूज्यनाथस्य स्तुति: एनांसि यानि जगति भ्रमणार्जितानि पर्जन्यदानवसुपूज्य ! सुतानवानि । त्वन्नाम तानि जनयन्ति जना जपन्तः पर्जन्यदान ! ' वसुपूज्य 'सुतानवानि ॥१॥ जिनराज्या ध्यानम् ध्यानान्तरे धरत धोरणिमीश्वराणां वाचंयमा ! मरणदामितमोहनाशाम् । दत्तेहितां भगवतामुपकारकारि वाचं यमामरणदामितमोहनाशाम् ॥ २॥ शास्त्रमहिमा सोऽयं हिनस्ति सुकृती समवाप्य शास्त्र विद्यातरो गवि भवं भवतोदि तारम् । श्रोत्रैर्वचोऽमृतमधादिह सर्वभावविद् ! यातरोगविभवं भवतो दितारम् ॥ ३ ॥ HIMSENSENSPIXEXSEX REAS666666666666 Page #72 -------------------------------------------------------------------------- ________________ 29THRPAPPINSISTS addice NEHAMICRACKASHKSHI ६ जिनस्तुतयः] श्रीचतुर्विशतिजिनानन्दस्तुतयः चण्डादेव्याः स्तुतिः भक्त्या यया यतिगणः समपूजि भिन्न चण्डेतिकोऽमलकले ! वरशोभनाभे !। पण्डामखण्डिततमां घटयाशु पुंसां ' चण्डे , ! ऽतिकोमलकलेवरशोभनाभे ! ॥ ४ ॥१२॥ NSISEKSHIKSHIKASHISHMISSICISHMISS १३ श्रीविमलजिनस्तुतयः। acidicticidedicated अथ श्रीविमलनाथस्य स्तुतिः सिंहासने गतमुपान्तसमेतदेव देवे हितं सकमलं विमलं ' विभासि । आनर्च यो जिनवरं लभते जनौघो देवेहितं स कमलं विमलं विभासि ॥१॥ तीर्थकराणां स्तुतिः-- ते मे हरन्तु वृजिनं भवतां नियोगा येऽनर्थदं भविरतिप्रियदा नदीनाः । तीर्थाधिपा वरदमं दधिरे दयाया येऽनर्थदम्भविरतिप्रियदा नदीनाः ॥ २ ॥ प्रवचनप्रशंसा दूरीभवन् भवभृतां पृथु सिद्धिसौधं सिद्धान्तराम ! नय मा नयमालयानाम् । यं त्वां बभार हृदये शमिनां समूहः सिद्धान्त ! रामनयमानयमालयानाम् ॥ ३॥ Weddicideredi - Page #73 -------------------------------------------------------------------------- ________________ 66-6464 +9+9+MONSTIPPPENISHMA श्रीचतुर्विशतिजिनानन्दस्तुतयः [१४ श्रीअनन्त १४ and विदितादेव्याः स्तुतिः सा कल्पवल्लिरिव वोऽस्तु सुरी सुखाय ___ रामासु भासिततमा 'विदिताऽमितासु । श्रेणीषु या गुणवतां करुणां सरागा रामा सुभा सिततमा विदितामितासु ॥४॥१३॥ Editidicureddit Moddici6ideo १४ श्रीअनन्तजिनस्तुतयः। अथ श्रीअनन्तनाथस्य प्रार्थना प्रज्ञावतां तनु तमस्तनुतामनन्त माऽऽयासमेतपरमोहमलो भवन्तम् । स्याहादिनामधिपते! महता मनन्तः! मायाऽसमेत ! परमोहमलोभवन्तम् ॥ १॥ तीर्थङ्करनिकरस्य विज्ञप्तिः चक्रे मराल इव यो जगतां निवासं कामोदितावनिधनादृत ! मानसे नः । ऊर्वीमिवावनिवरो व्रज ! तीर्थपानां कामोदिताव निधनादृतमानसेनः ॥२॥ प्रवचनस्य विनतिः स त्वं सतत्त्व ! कुरु भक्तिमतामनन्यां यामागमोहसदनं ततमोदमारम् । यश्चिन्तितार्थजनको यमिनां जघान यामागमो हसदनन्ततमोदमारम् ॥ ३ ॥ PRASTRAMPA Page #74 -------------------------------------------------------------------------- ________________ INCREASHISHEK SHIKSHMISH ANDEPENDEMPIROINDIYE । जिनस्तुतयः] श्रीचतुर्विशातिजिनानन्दस्तुतयः Heredicted अडशीदेव्या अभ्यर्थना या वर्जितं व्रजमुदारगुणैर्मुनीना मस्ताघमानमति रङ्गमना दरेण । शर्माङ्कुशी' दिशतु सा मम मङ्गलाना मस्ताघमानमतिरङ्गमनादरेण ॥ ४ ॥ १४ ॥ VASISAHISAMASAHISAMASAMICS44554 diet ANESHASKICKASSIChickICKAGRICA १५ श्रीधर्मजिनस्तुतयः। अथ श्रीधर्मनाथाय नमनम् सद्धर्म ! ' धर्म !' भवतु प्रणतिर्विमुक्त____ मायाय ते तनुभवाय धरशे भानोः'। यस्याभिधानमभवद् भविनां पवित्र मायायते ! ऽतनुभवाय धरेशभानोः ॥ १॥ ॐ जिनपङ्क्त्याः स्तुतिः दन्दह्यते स्म दमहव्यभुजा जिनाली संपन्नरागमरमानवनी रदाभाः । कीर्तीः करोतु दधती कुशलानि सा सत् सम्पन्नरागमरमानवनीरदाभा ॥२॥ जिनवाण्या विचार: वाचंयमैधृतवती धरणीव गुर्वी सत्कामसङ्गमरसाजरसोपमाना। सा वाक् सतां व्यथयतु प्रथितं जिनेन्द्र सत्काऽऽमसङ्गमरसा जरसोऽपमाना ॥३॥ १ 'यमैरवधृता' इत्यपि पाठः । statemestic MPPEPPENSIPXPIRSXE CHICHIKICHCHHICHKSHITCHICK Page #75 -------------------------------------------------------------------------- ________________ Nat' s6K 66+ MHINDEXXXSIDDESH ६ १६ श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः [१६ श्रीशान्तिप्रज्ञप्तिदेव्याः स्तुतिः संप्रापयत्यसुमतः कविकोटिकाम्यां प्रज्ञप्तिकामितरसाममरोचिता या । सा केकिनं गतवती द्यतु दुष्टदोषान् 'प्रज्ञप्तिकाऽमितरसा मम रोचिताया ॥ ४ ॥ १५ ॥ RecrackliarkeSMSMEANISHIKSHIKSHKASH deceased १६ श्रीशान्तिजिनस्तुतयः। deductice ___ अथ श्रीशान्तिनाथस्य स्तुतिः यं स्तौति 'शान्ति जिनमिन्द्रततिनितान्तं श्रीजातरूपतनुकान्तरसाभिरामम् । शान्ति सुरीभिरभिनूत ! नुदन् स नुन्न-- श्रीजातरूप ! तनु कान्तरसाभिरामम् ॥१॥ जिनेश्वरेभ्यः प्रार्थना राजीभिरर्चितपदाऽमृतभोजनानां मन्दारवारमणिमालितमस्तकानाम् । पुंसां ददातु कुशलं जिनराजमाला ऽमन्दारवाऽरमणिमालितमस्तकानाम् ॥ २ ॥ जिनागमस्य माधुर्यम यो गोस्तनीमधुरतां निजहार हानि-- च्छिन्नाशिताजिनवरागमहारिवार!। माधुर्यमेति न तवाधिशुचौ मधुत्व च्छिन्ना सिता जिनवरागम ! हारिवारः ॥ ३ ॥ AASHISHASRAEKHisticidesi Read 264 Page #76 -------------------------------------------------------------------------- ________________ N ASHISHACHASHMISHISHISHERMISki । जिनस्तुतयः] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः निर्वाणीदेव्याः स्तुतिः श्री आचिरेय'चरणान्तिकसक्तचित्ता निर्वाणिनी रसनरोचितदेहकान्ता । मां शर्मणां पृथु विधेहि गृहं सुराणां 'निर्वाणि ' ! नीरसनरोचितदेह कान्ता ॥ ४॥ १६ ॥ Addressie १७ श्रीकुन्थुजिनस्तुतयः। अथ श्रीकुन्थुनाथस्य स्तुतिः मां 'कुन्थु नाथ ! शमथावसथः प्रकृष्ट स्थानं दमाय नय मोहनवारिराशेः। मध्येऽम्बुनाथतुलनां कलयन्ननल्पा स्थानन्दमाय ! नयमोहनवारिराशेः ॥ १॥ तीर्थपतीनां स्मरणम् नित्यं वहेम हृदये जिनचक्रवाल मानन्ददानमहितं नरकान्तकारि । मुक्ताकलापमिव हारिगुणं धुनानं मानं ददानमहितं नरकान्तकारि ॥२॥ जिनवाण्याः प्रशंसा वाचां ततिर्जिनपतेः प्रचिनोतु भद्रं भ्राजिष्णुमा नरहिताऽकलिताऽपकारैः । सेव्या नरैर्धवलिमास्तसुधासुधाभा भ्राऽजिष्णुमानरहिता कलितापकारैः ॥ ३ ॥ skiSISHISHASHISHESHASickkarki SHASTRASSISEASILY Page #77 -------------------------------------------------------------------------- ________________ SRIGHESHISHISISRKISHMISHISHES +MSEXSIPHEMSEXIPINSPENS श्रीचतुर्विशतिजिनानन्दस्तुतयः [ १८ श्रीअर__ बलादेव्याः स्तुतिः या जातु नान्यमभजज्जिनराजपाद द्वन्द्वं विना शयविभाकरराजमाना । हे श्री'बले' ! वरबले ! समसङ्घकस्य रराजमाना ॥४॥ १७ ॥ SSSSRKISHMISSSSS १८ श्रीअरजिनस्तुतयः। ics-6666666666 । अथ श्रीअरनाथस्य सेवा--- पीठे पदोलुंठति यस्य सुरालिरग्र सेवे सुदर्शनधरेऽशमनं तवामम् । त्वां खण्डयन्त मर'! तं परितोषयन्तं सेवे ' सुदर्शन 'धरेशमनन्तवामम् ॥ १॥ जिनाल्या विज्ञप्तिः सर्वज्ञसंहतिरवाप शिवस्य सौख्यं सारं भवारिजनिशापतिरोहितश्रीः । शुद्धां धियं कृतधियां विदधातु नित्यं साऽऽरम्भवारिजनिशापतिरोहितश्रीः ॥ २ ॥ जिनवाण्याः प्रार्थना हन्ति स्म या गुणगणान् परिमोचयन्ती साभा रतीशमवतां भवतोदमायाः । ज्ञानश्रिये भवतु तत्पठनोद्यतानां सा भारती शमवतां भवतो दमाया ॥ ३ ॥ M Page #78 -------------------------------------------------------------------------- ________________ MSASRASHASAASHISHAS MERIKSHAKSHMISHRSSISISAMACHAR जिनस्तुतयः] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः चक्रधरादेव्याः स्तुतिः चञ्चद्विलोचनमरीचिचयाभिभूत सारङ्गता स्फटिकरोचितभालकान्ता । चक्रं सतामवतु ' चक्रधरा । सुपर्ण सारं गता स्फटिकरोचितभालकान्ता ॥ ४ ॥ १८ ॥ MERCISMISHISHISHASHISHMISSISH १९ श्रीमल्लिजिनस्तुतयः। dieddicticidedecesittie । अथ श्रीमल्लिनाथस्य स्तुति: श्रीमल्लिनाथ ! शमथद्रुमसेकपाथः कान्तप्रियङ्गुरुचिरोचितकायतेजः !। पादाब्जमस्तु मदनातिमधौ विमुक्ता कान्त ! प्रियं गुरु चिरोचितकाय तेऽज ! ॥१॥ ४ स्याद्वादिश्रेण्याः स्तुतिः स्याहादिनां ततिरनन्यजमिन्दुकान्ता च्छा या विडम्बयति सन्तमसङ्गमानाम् । सा सेवधिः प्रविधुनोतु कृतप्रकाश ___ च्छायाविड(ल)म्बयति सन्तमसं गमानाम् ॥२॥ जिनवाक्चन्द्रिकाया महिमा सङ्कोचमानयति या गृहमस्तमोहा_नायाऽसमानममतामरस स्तवानाम् । वाक्चन्द्ररुग् धतु तमोभरमहंताम नायासमानममतामरसंस्तवानाम् ॥ ३ ॥ -6666666666 Page #79 -------------------------------------------------------------------------- ________________ २० 343434 34 धरणप्रियायाः स्तुति:-- श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः अथ श्रीमुनिसुव्रतनाथस्य स्तुति: जिनेश्वराणां स्तुति: श्रीजैनशासनहिता निखिलाहिताली - संभिन्नतामरसभा सुरभासमाना । देवी दुनोतु दुरितं ' धरण प्रिया वः संभिन्नतामरसभासुरभी समाना ॥ ४ ॥ १९ ॥ SAGAR २० श्रीमुनिसुव्रतजिनस्तुतयः । जिनागमाय महादेवस्योपमा सीमन्तिनीमिव पतिः समस्त सिद्धिं निर्माय विस्मितमहामुनि सुव्रतत्वम् । सोऽयं मम प्रतनुतात् तनुतां भवस्य निर्माय ! विस्मितमहा 'मुनिसुव्रत !' त्वम् ॥ १ ॥ *RUK १ ' माऽसमाना' इत्यपि पाठः । [२० श्रीमुनिसुव्रत दीक्षां जवेन जगृहुर्जिनपा विमुच्य कान्तारसं गतिपराजितराजहंसाः । ते मे सृजन्तु सुषमां यशसा सुकीर्त्ति - कां तारसङ्गतिपरा जितराजहंसाः ॥ २ ॥ दुर्दान्तवादिकुमत 'त्रिपुराभिघाते कामारिमानम मतं पृथु लक्षणेन । सर्वज्ञशीतरुचिना रचितं निरस्त - कामारिमानममतं पृथुलक्षणेन ॥ ३ ॥ 4346464 Page #80 -------------------------------------------------------------------------- ________________ 964 जिनस्तुतयः ] 99291995 गौरीदेव्याः स्तुतिः - । अथ श्रीनमिनाथस्य नुतिः जिनश्रेण्याः स्मरणम् - प्रवचनस्य विजयः :: श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः या दुर्धियामकृत दुष्कृतकर्ममुक्ताSनालीकभञ्जनपराऽस्तमरालवाला । गत्याऽऽस्यमस्तु तमस्तव 'गौर्य'वन्ती नालीकभं जन ! परास्तमरालबाला ॥ ४ ॥ २० ॥ २१ श्रीनमिजिनस्तुतयः । देवन्द्रवृन्दपरिसोर्वत ! सत्त्वदत्तसत्यागमो मदनमेघमहानिलाभः । मध्नासि नाथ ! रतिनाथसरूपरूपः सत्यागमोऽमद् ! 'नमे !' घमहानिलाभः ॥ १ ॥ पापप्रवृत्तिषु पराणि निवर्तयन्त्य सत्यासुखानि शिवसङ्गमनाददाना । जैनेन्द्रपङ्किरुपयातु मदीयचित्ते सत्या सुखानि शिवसङ्गमना ददाना ॥ २ ॥ यूथं ममन्थ हरिरंभमिवाधिमस्तमायामहारिमदनं दितदानवारि । जैनं मतं विजयतां तदिदं गमानामायामहार मदनन्दितदानवारि ॥ ३ ॥ 59 २१ Page #81 -------------------------------------------------------------------------- ________________ RRISMISSIKASHNAKSHIKSHASHIKHISM INESHISHASHISKASMISks SEPSITSAHISHASITISM २२ श्रीचतुर्विशतिजिनानन्दस्तुतयः [२२ श्रीनेमिकालीदेव्याः स्तुतिः या 'काल्याकिञ्चनजनानतनोदिताऽब्जं प्रत्यर्थिनो विशदमानगदाऽक्षमाला । सा देवता प्रथयतु प्रथितप्रभावा प्रत्यर्थिनो विशदमानगदाक्षमाला ॥४॥२१॥ MSCISISCCSCISHCISCISHSSCIE+ २२ श्रीनेमिजिनस्तुतयः । अथ श्रीनेमिनाथाय प्रणामः यो रैवताख्यगिरिमूर्ध्नि तपांसि भोग राजीमतीत्य जनमारचयां चकार । 'नेमिः जना ! नमत यो विगतान्तरारी 'राजीमती'त्यजनमारचयाञ्चकार ॥१॥ जिनाधिपानां स्तुतिः यज्ज्ञानसारमुकुरे प्रतिबिम्बमीयु र्भावालयो गणनया रहिता निशाते । मेधाविनां स भगवन् ! परमेष्ठिनां श्री भावालयो गण ! नयारहितानि शाते ॥ २॥ सिद्धान्तस्य शोभा निर्मापयन्त्यखिलदेहजुषां निषेधं सारा विभाति समतापर ! मारणस्य । सिद्धान्त ! सिद्धरचितस्य तवोग्रतत्त्व सारा विभाऽतिसमतापरमारणस्य ॥३॥ आम्बिकादेव्याः स्तुतिः प्राप्ता प्रकाशमसमद्युतिभिर्निरस्तताराविभावसुमतोदमहारिबन्धा । Page #82 -------------------------------------------------------------------------- ________________ HINDIXINHINDIMSHIND श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः Hom जिनस्तुतयः] e ERSHISHASUCKSEKASKISANSAR dicated-c भक्ताऽम्बिकाऽमरवशाऽवतु 'नेमि'सार्वताराविभावसुमतो दमहारिबन्धा ॥ ४ ॥ २२ ॥ २३ श्रीपार्श्वजिनस्तुतयः । अथ श्रीपार्श्वनाथस्य स्तुतिः श्री पार्श्वग्यक्षपतिना परिसेव्यमान पार्श्वे भवामितरसादरलाङ्गलाभे । इन्दीवरेऽलिरिव रागमना विनीले 'पार्थे ' भवामि तरसा दरलागलाभे ॥१॥ जिनपढ़याः प्रार्थना श्यामासुधाकरसुवर्णवरेन्द्रनील राजीवराजिततराङ्गधराऽतिधीरा । श्रेयःश्रियं सृजतु वो जिनकुञ्जराणां राजी वराऽजिततराऽङ्ग धरातिधीरा ॥ २ ॥ जिनवाण्याः स्मरणम् या स्तूयते स्म जिनवाग् गहनार्थसाथै ___ राज्याऽऽयता मघवतां समया तमोहाम् । दूरस्थितां स्मृतिपथं कुरु मुक्तिपुर्या राज्याय तामघवतां समयातमोहाम् ॥ ३ ॥ है पद्मावतीदेव्याः स्तुतिः छायेव पूरुषमसेवत 'पार्श्वग्पाद-- पद्मावतीहितरसाजवनोपमाना। सा मे रजांसि हरतादिव गन्धवाहः 'पद्मावती' हि तरसा जवनोऽपमाना ॥ ४ ॥ २३ ॥ FestsAKSHIKSHACHES HESISESHISCI P PINSINSPITH Page #83 -------------------------------------------------------------------------- ________________ [२४ श्रीवीर श्रीचतुर्विशतिजिनानन्दस्तुतयः २४ श्रीवीरजिनस्तुतयः। SASAKISSAKASKSIKSKSIKHIS अथ श्रीवीरनाथस्य स्तुतिः 'सिद्धार्थ वंशभवनेऽस्तुत यं सुराली हृद्या तमोहमकर ! ध्वजमानतारे!। त्वां नौमि 'वीर !' विनयेन सुमेरुधीरं हृद्यातमोहमकरध्वजमान ! तारे ॥१॥ जिनश्रेण्या नुति: यत्पादपद्ममभवत् पततां भवाब्धा वालम्बनं शमधरी कृतकामचक्रा । त्वं जैनराजि ! सृज म शिवद्रुमाणां बालं वनं शमधरीकृतकामचका ॥२॥ जिनागमस्य स्तुतिः कादम्बिनीव शिखिनामतनोदपास्ता रामारमा मतिमतां तनुतामरीणाम् । जैनी नृणामियममर्त्यमणीव वाणी रामा रमामतिमतां तनुतामरीणाम् ॥ ३ ॥ ॐ अम्बिकादेव्या नुति: सम्यग्दृशां सुखकरी मदमचनील कण्ठीरवाऽसि ततनोदितसाक्षमाला । देव्यम्बिके' ! शिवमियं दिश पण्डितानां कण्ठीरवासिततनो! ऽदितसा क्षमाला ॥ ४ ॥ २४ ॥ NISHISHISHASKASHASKKISSAKASKS FRICKASISAMACHAKOMASHISHASE htsASHIKASHMIRICA Page #84 -------------------------------------------------------------------------- ________________ ॥ ऐं नमः॥ श्रीमत्पण्डितमेरुविजयगणिविरचिताः स्वोपज्ञविवरणयुताः श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः १ श्रीऋषभजिनस्तुतयः अथ श्रीनामिनन्दनस्य नुति: आनन्दमन्दिरमुपैमि तमृद्धिविश्व नाभेय! देवमहितं सकलाभवन्तम् । लब्ध्वा जयन्ति यतयो भवयोधमादौ 'नाभेय'देवमहितं सकला भवन्तम् ॥ १॥ -वसन्ततिलका (८,६) विवरणम् नस्वा महिमनिधानं, स्वगुरुं विकृणोति मेरुविजयकविः । स्वोपज्ञचतुर्विंशति-नुतीर्जिनानां यमकविषयाः ॥-आर्या त-जिनं अहं उपैमि-श्रये । तं किंविशिष्टं ? आनन्दस्य-हर्षस्य गृहम् । पुनः किं. १ देवैर्महित-पूजितम् । पुनः (किंवि०) केन-सुखेन सहितो लाभः-प्राप्तिस्तद्वन्तम् । ऋद्धिःसम्पत् तद्रूपविश्व-जगति ब्रह्मा तत्संबोधनम् । तं कं ? यं भवन्तं लब्ध्या-प्राप्य यतयाँ भवयोधं-संसारभटं जयन्ति । क्व ? आदौ-युगादौ । यं किंविशिष्टं ? नाभेयदेवं-वृषभनामानम् । भवयोधं किंविशिष्टं ? अहितं-दुःखदम् । यतयः किंविशिष्टाः १ सकला:-सर्वे ॥१॥ अन्वयः (हे) ऋद्धि-विश्व-माभेय ! (य) भवन्तं नाभेय-देवं आदौ लब्ध्वा सकलाः यतथः अहितं भव-योधं जयन्ति, तं आनन्द-मन्दिरं, देव-महितं स-क-लाभ-वन्तं उपैमि । १ आर्या-लक्षणम् “यस्याः पादे प्रथमे, द्वादश मात्रा तथा तृतीयेऽपि । अष्टादश द्वितीये, चतुर्थके पश्चदश साऽऽर्या ॥" Page #85 -------------------------------------------------------------------------- ________________ ૨ બાન===હર્ષ. મřિ=ગૃહ, ઘર. જ્ઞાનવૃિ હર્ષના ગૃહ ( રૂપ ). ( જૈન ( ધાતુ ૬ )=હું આશ્રય લઉં છું. i ( મૃત્યુ ત ્ )=તેને. ઋદ્ધિ=સંપત્તિ. વિશ્વ=બ્રહ્માણ્ડ, જગત. નામેય=બ્રહ્મા. શ્રીચવિંશતિજિનાનન્દસ્તુતયઃ શબ્દાર્થ ઋદ્ધિવિશ્વનામેય !=હે સંપત્તિરૂપ વિશ્વને વિષે બ્રહ્માસમાન ! વ=દેવ, સુર. મહિત ( ધા॰ મણ્ )=પૂજિત. ફેવમહિતા-દેવા વડે પૂજિત, સદ્દ=સહિત. સુખ. જામ=લાભ, પ્રાપ્તિ. સળણામવત્ત્ત=સુખપૂર્વક લાભયુક્ત. હવા ( ધા॰ હમ્ )=પ્રાપ્ત કરીને, મેળવીને. નયન્તિ ( ધા॰ નિ )=જીતે છે. ચત્તય: (મૂ॰ યતિ )=સાધુઓ, મુનિવર. મન=સંસાર, ચોધ=સુભટ, ચાદ્ધા. મયોથં=સંસારરૂપ સુભટને શ્રાî ( મૂ॰ ર્િ )=શરૂઆતમાં. નામવ=નાભિ(નરેશ)ના નન્દન, ઋષભ દેવ. નામેયતેવું=ઋષભદેવને, પ્રથમ તીર્થંકરને હિત=હિતકારી, કલ્યાણુકારી. હિત ( મૂ॰ સહિત )=અહિતકારી, અનિષ્ટ, સાજા: (મૂ॰ સજ્જ )=સર્વે, સમસ્ત. મવન્ત (મૂ॰ મવત્ )=ાપને. શ્લાકાર્યું [૧ શ્રીઋષભ શ્રીનાભિ–નન્દનની સ્તુતિ— “ કે સંપત્તિરૂપ બ્રહ્માણ્ડને વિષે બ્રહ્માસમાન ( અર્થાત્ સંપત્તિરૂપ વિશ્વના ઉત્પાદક)! ( ધર્મ-પ્રવર્તનની ) શરૂઆતમાં જે આપ નાભિ−નન્દન ( અર્થાત્ ઋષભપ્રભુ )ને પ્રાપ્ત કરીને સમસ્ત મુનિવરે અહિતકારી એવા સંસારરૂપી સુભટને જીતે છે, તે આનંદના ગૃહરૂપ, દેવા વડે પૂજિત તેમજ સુખપૂર્વક ( જ્ઞાનાદિક ) લાભયુકત એવા આપ ( પ્રથમ જિનવર )ના હું આશ્રય લઉં છું. 33 સ્પષ્ટીકરણ પધ-મીમાંસા આ ચતુર્વિંશતિજિનાનન્દસ્તુતિ ફક્ત વસંતતિલકા નામના એકજ વૃત્ત યાને છંદમાં રચવામાં આવી છે. અર્થાત્ આ સંપૂર્ણ કાવ્ય શ્રીશાલનમુનિ અને ખમ્પટ્ટિસૂરિજીની માફક વિધ વિધ વૃત્તોમાં ન રચતાં ફક્ત એકજ ‘વસંતતિલકા' વૃત્તમાં શ્રીએરૂવિજયગણિએ રચ્યું છે. વિશેષમાં ઉપર્યુક્ત એ મુનિવરીએ રચેલી સ્તુતિઓને કેટલેક અંશે કાવ્ય-ચમત્કૃતિમાં મળતી ૧ ધર્મ-પ્રવર્તનની શરૂઆતમાં એટલે કે ધર્મના વિચ્છેદ્ર થયા બાદ ક્રીથી ધર્મની પ્રવૃત્તિ થાય ત્યારે; અર્થાત યુગની આદિમાં એટલે કે ત્રીજા આરાના અંતમાં, Page #86 -------------------------------------------------------------------------- ________________ જિનરતુતઃ] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः આવતી આ સ્તુતિમાં તે પ્રત્યેક શ્લોકનાં દ્વિતીય અને ચતુર્થ ચરણે મળતાં આવે છે, એ એની શોભામાં ચમકની દૃષ્ટિએ વધારો કરે છે. વળી એક બીજી વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે કે આ કવિરાજે તે પ્રથમ જ લેકમાં અને તે પણ વળી આદિમાં પોતાના ગુરૂના આનન્દવિજયગણિ એ નામને નિર્દેશ કરવાપૂર્વક તેમનું સ્મરણ કર્યું છે, આ એની વિશિષ્ટતા સૂચવે છે. હવે જ્યારે આ કાવ્ય વસંતતિલકા લેકમાં રચાયેલું છે, તે પછી “વસંતતિલકાના લક્ષણ પરત્વે કંઈક વિચાર કરવો એ અપ્રાસંગિક નહિ ગણાય. - દરેક પદ્ય કયાં તે અક્ષરના કે કયાં તે માત્રાના નિયમને અનુસરતું રચવામાં આવે છે. જે પદ્ય અક્ષરોના નિયમાનુસાર રચાયેલું હોય તેને વૃત્ત કહેવામાં આવે છે. આ વૃત્તના સમય અર્ધ-સમ અને વિષમ એવા ત્રણ પ્રકારો પાડવામાં આવ્યા છે. જે વૃત્તનાં ચારે ચરણે (પાદ) એક એકની સાથે અક્ષર પરત્વે મળતાં આવતાં હોય, તે વૃત્ત “સમવૃત્ત” કહેવાય છે, જ્યારે જેનાં પ્રથમ અને તતીય ચરણો તેમજ દ્વિતીય અને ચતુર્થ ચરણે અરસ્પરસ મળતાં આવતાં હોય. તે વૃત્તને અર્ધસમવૃત્ત' કહેવામાં આવે છે અને જે વૃત્તનાં કઈ પણ બે ચરણે અક્ષરના નિયમથી એકમેક સાથે મળતાં આવતાં ન હોય, તે વૃત્ત “વિષમવૃત્ત' ના નામથી ઓળખાય છે. વળી સાધારણ રીતે વૃત્તમાં એકથી માંડીને તે વધારેમાં વધારે છવ્વીસ (૨૬) અક્ષરો હોય છે. આ અક્ષરોમાંના કેટલાક હસ્વ અને કેટલાક દીર્ધ ગણાય છે. જેમકે એ, ઈ, ઉ, ત્રહ અને લ એ હસ્વ અક્ષરે છે, જ્યારે બાકીના આ, ઈ, ઊ, , એ, એ, એ અને ઔ એ દીર્ઘ અક્ષરે છે. આ ઉપરાંત એ ધ્યાનમાં રાખવું કે હસ્વ અક્ષરની પછી અનુસ્વાર, વિસર્ગ કે જેડાક્ષર આવે, તે તે અક્ષર દીર્ધ ગણાય છે, તેમજ પદના અન્તને હસ્વ કવર પણ કવચિત્ ગુરૂ ગણાય છે. અમુક અક્ષર હસ્વ છે કે દીર્ઘ છે અર્થાત્ તે “લઘુ છે કે “ગુરૂ' છે, તે દર્શાવવા લ અને ગ એવા અક્ષરે તેમજ “- ” અને “-” અથવા “” અને “ડ' ચિહ્નો વપરાય છે. આ હસ્વ-દીર્ઘ અક્ષરોમાંના ત્રણ ત્રણ અક્ષરના સમૂહને “ગણુ” કહેવામાં આવે છે. છન્દઃશાસ્ત્રમાં બતાવ્યા મુજબ એકંદર આઠ ગણે છે. આ સંબંધમાં નીચે લેક વિચાર ઉપયોગી થઈ પડશે – "'म' स्त्रिगुरुस्त्रिलघुश्च 'न' कारो મારિનુ પુનરાત્રિપુરા 'जो' गुरुमध्यगतो 'र' लमध्यः અથાત્ મગણમાં ત્રણે અક્ષર (વ) ગુરૂ હોય છે, જ્યારે નગણમાં તે ત્રણે લઘુ હેય છે; આદિ વર્ણ ગુરૂ હોય અને બાકીના બે લઘુ હોય, તે તે ભગણ છે; એવી રીતે પ્રથમ વર્ણ લઘુ હોય અને બાકીના બે ગુરૂ હોય, તે તે યગણ છે. એકલે મધ્ય વર્ણ ગુરૂ હોય તે જગણું છે અને એકલે મધ્ય વર્ણ લઘુ હોય તે રગણ છે. એક અન્ય વર્ણ ગુરૂ હોય તે સગણુ અને એવી જ રીતે એકલો અન્ય વર્ણ લઘુ હોય તે તગણુ છે. આઠ ગણેની સમજ– = (---), ૨ ( --), ૨ (- --), ૪ (૨૦-), ૪ (-- ૨, ૪ ( - ), = (-૦ -૦, (-). ૧ સરખા સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ-૧૧). Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્વિશતિજિનાન્ડિસ્તુતયઃ [ ૧ શ્રીત્રાણભવિશેષમાં દરેક છંદમાં યતિ એટલે વિશ્રામ- સ્થાન હોય છે અને તે દર્શાવવા (આવું) ચિહ્ન કરવામાં આવે છે. વળી સાધારણ રીતે દરેક છન્દનું લક્ષણ તેજ છન્દના પાદમાં આપેલું હોય છે. તેવી જ રીતે વસતતિલકા વૃત્તનું લક્ષણ પણ તેજ વૃત્તમાં નીચે મુજબ આપવામાં આવ્યું છે – - - - - - - - - - - - - - - __उक्ता व सं त तिल का त भ जा ज गौ गः [-લઘુનું ચિહ્ન – ગુરૂનું ચિહ્ન | યતિનું ચિહ્ન.] અર્થાત–આ છંદમાં ચૌદ વર્ણો છે. તેમાં ત, ભ, જ એને જ એમ ચાર ગણે છે અને છેવટના બે વર્ષે યાને અક્ષરે ગુરૂ છે. આ છંદને વસંતતિલક, સિંહેદ્ધતા, સિહજતા, ઈન્દુ વદના ઈત્યાદિ નામથી પણ ઓળખવામાં આવે છે. આ છંદમાં આઠમા અને છઠ્ઠા અક્ષર પછી યતિ છે. અર્થાત્ પહેલા આઠ વણે બેલ્યા બાદ અટકવામાં આવે છે તેમજ ત્યાર પછી છ વણે પછી પણ તેમજ છે. આ તે આપણે આ વૃત્તને ગણની અપેક્ષાએ વિચાર કર્યો. હવે આ વૃત્તમાં કયે અક્ષર યાને વર્ણ હરવ કે દીધું છે એ અપેક્ષાપૂર્વક વિચાર કરીએ, તે માલુમ પડશે કે એ બાબત ઉપર નિમ્નલિખિત ક યથાયોગ્ય પ્રકાશ પાડે છે. " आद्यं द्वितीयमपि चेद् गुरु तच्चतुर्थ यत्राष्टमं च दशमान्त्यमुपान्स्यमन्त्यम् । कामाङ्कुशाङ्कुशितकामिमतगजेन्द्रे ! જાતે ! “વરતસિસ્ટ’ શિસ્ત્ર ત વનિત ” –શ્રુતબોધ ( ૦૩૭). અર્થાત–હે કામરૂપ અંકુશ વડે અંકુશમાં આપ્યા છે કામિજનરૂપી કુંજરેને જેણે એવી હે કાન્તા ! જે પદ્યને પહેલે, બીજે, ચોથે, આઠમે, દશમાની ૫છીને (એટલે કે અગ્યારમે), તેર (ઉપન્ય) અને ચૌદમે (અન્ય) અક્ષર ગુરૂ હેય, તે પદ્યને વિબુધ જને) “વસંતતિલકા કહે છે ઉપર્યુક્ત વિવેચન ઉપરથી જોઈ શકાય છે કે આ રસ્તુતિ વસન્તતિલકા નામના સમ-વૃત્તમાં રચાયેલી હોવાથી તે તગણુથી શરૂ થાય છે. પરંતુ તે વાત ઈષ્ટ નથી, કેમકે કહ્યું છે કે “ 'मो' भूमिः श्रियमातनोति 'य' जलं वृद्धिं 'र' चाग्निर्मृति “ો’ વાયુ પ્રદૂરથમ “ત’ ન શૂન્ય પાણી 'जः' सूर्यो रुजमाददाति विपुलं 'भ'न्दुर्यशो निर्मलं 'नो' नाकश्च सुखप्रदः फलमिदं प्राहुर्गणानां बुधाः ॥" –શાર્દૂલવિક્રીડિત. અર્થાત્મ ગણને અધિષ્ઠાયક દેવતા “પૃથ્વી” છે અને તે લક્ષમીને વિસ્તાર કરે છે; યગણુને દેવતા “જલ” છે અને તે આયુષ્યની વૃદ્ધિ કરે છે; રગણને અધિષ્ઠાયક દેવતા અગ્નિ” છે અને તેનું ફળ મૃત્યુ છે; સગણને દેવતા “વાયુ છે અને દૂર પરદેશગમન તે તેનું ફળ છે, તગણનો અધિષ્ઠાયક દેવતા “ગગન છે અને તેનું ફળ શૂન્ય છે; “સૂર્ય” એ Page #88 -------------------------------------------------------------------------- ________________ જિનસુતથા ] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः જગણને દેવતા છે અને તે રેગ-જનક છે; “ચન્દ્ર”એ ભગણને અધિષ્ઠાયક છે અને તે નિર્મલ તેમજ વિપુલ યશને દાતા છે, નગણને દેવતા સ્વર્ગ છે અને તે સુખકારી છે, આ પ્રમાણેનું થાણેનું ફળ પતિએ કહ્યું છે. આના બચાવમાં કહી શકાય તેમ છે કે તાર્કિકશિરોમણિ શ્રીસદ્ધસેન દિવાકરે કલ્યાશુમંદિર અને માનતુંગસૂરિજીએ ભક્તામર સ્તોત્ર વસંતતિલકા વૃત્તમાં રચ્યાં છે તેનું શું? આ ઉપરાંત શ્રીબાપભદિસૂરિએ પણ ચતુર્વિશતિકાને પ્રથમ ક આ વૃત્તમાં રચે છે તે પણ ભૂલવા જેવું નથી. તીર્થકર-વિચાર– * જૈન શાસ્ત્રમાં કાલના (કાલ-ચકના) “ઉત્સાર્પણ” અને “અવસર્પિણ” એમ બે મુખ્ય વિભાગો પાડવામાં આવ્યા છે. આ દરેકના છ છ અવાન્તર વિભાગે પણ કલ્પવામાં આવ્યા છે અને તે દરેકને “આરા” (સં. ૨) કહેવામાં આવે છે. તુલ્ય સમયવાળા ઉત્સાર્પણ અને અવસાપણું કાલના ત્રીજા અને ચોથા આરામાં ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં વીસ વીસ તીર્થને સભાવ હેય છે. આ તીર્થકરે કંઈ વિષ્ણુના કુર્માદિક દશ અવતારની માફક એકજ વ્યક્તિના અવતારે નથી, પરંતુ તેઓ તે પૃથક્ પૃથક્ વ્યક્તિ છે અને વળી ભવ પૂર્ણ થતાં તેઓ પરમાનંદ પદને પામે છે. આ ચાલુ અવસર્પિણી કાલમાં આ ભરતક્ષેત્રમાં આદિ ચોવીસ તીર્થંકર થઈ ગયા છે. તેમનું ચરિત્ર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્ર આચાર્ય ત્રિષષ્ટિશલાકા પુરૂષચરિત્ર” નામના કાવ્યમાં આબેહુબ રીતે આલેખ્યું છે. આ ઉપરાંત પ્રાયઃ દરેક તીર્થકરનું અલગ ચરિત્ર પણ જોવામાં આવે છે. દાખલા તરીકે રાષભ દેવના વર્ધમાનસૂરિ, અમરચન્દ્ર તેમજ વિનયચન્દ્રકૃત ચરિત્રો છે. (જુઓ જૈન ગ્રન્થાવલિ પૃ. ૨૩૮.) આ પ્રભુની સ્કૂલ રૂપરેખા તે શ્રીશેલનમુનિકૃત “સ્તુતિચતુર્વિશતિકાના પ્રથમ કિના સ્પષ્ટીકરણ (પૃ. ૯) ઉપરથી જોઈ શકાશે. समस्तजिनवराणां स्मरणम् तं तीर्थराजनिकर स्मर मर्त्य ! मुक्तं पद्मेक्षणं सुमनसां प्रमदा दरेण । वृष्टिं व्यधुर्विविधवर्णजुषां यदहिपद्मेऽक्षणं सुमनसां प्रमदादरेण ॥ २ ॥ -સત ૦ ૧ સરખા " उर्वी 'म'स्त्रिगुरुः श्रियं वितनुते 'न' स्वस्त्रिलो जीवितं 'रो'ऽग्निर्मध्यलघुति 'स' पवनो देशभ्रमं चान्त्यगुः । 'यो' वार्यादिलघुति दिनमणिमध्ये गुरु 'जो' रुज धौ ‘रतो मूर्तिधनक्षयं गुरुमुखो 'भ'स्तारकेशो यशः॥" Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્વિશતિજિનાનન્દસ્તુત [શ્રીજીષભविवरणम् हे मर्त्य ! तं तीर्थराजनिकर स्मर-चिन्तय । निकरं किंविशिष्टं ? मुक्तं-रहितम् । केन ? दरेण-भयेन । पुनः पनवदीक्षणे-लोचने यस्य तम् । तं के ? यदंहिपमे सुमनसां प्रमदाः-सुरત્રિય સુખનg-gધ્યાન દઈ–વર્ષ પુરા | જયં? અai–નિયા જેન? કમલાदरेण-हर्षादरेण । पुष्पाणां किंविशिष्टानां ? विविधवर्णजुषा-पञ्चवर्णयुतानाम् ॥२॥ अन्वयः (૨) મર્જ ! ચ-અંહિ- સુમન કમ વિધિ-વ-ગુvi સુમન વૃgિ vમરआदरेण अ-क्षणं व्यधुः, तं दरेण मुक्तं, पद्म-ईक्षणं, तीर्थ-राजन-निकर मर । શબ્દાર્થ તીર્થ (૧) ચતુર્વિધ સંઘ; (૨) દ્વાદશાંગી, (૩) [ ચંદુ (વા. ધા) કરતી હવી. પ્રથમ ગણધર. વિવિધ=વિધ વિધ, અનેક પ્રકારના. ગા=રાજા, સ્વામી. વત્રરંગ. નિ=સમૂહ, સમુદાય. ગુp=સેવવું. તીર્થાનિતi=તીર્થકરેના સમુદાયને. | વિવિધાર્થનુvi=વિવિધ વણેને સેવનારાં. # (૦ ) તું યાદ કર. ચ=જે. નર્ચા(જૂ૦ મત્સ્ય)=હે માનવ,મરણશીલ જીવ ! ચંદ્ધિ=શરણુ. (મૂ૦ મુ) મુક્ત. વહિપશે જેનાં ચરણ-કમલમાં. = પમ, કમલ. સ=ક્ષણખત્રનેત્ર, અક્ષ=ક્ષણ વાર જ નહિ, લાંબા કાલ પર્વત. ક્ષi કમલનાં જેવાં નેત્ર છે જેનાં એવાને. સુમન (મૂ૦ સુમન)="પોની. સુમન (મૂળ સુમન )=દેવની. અમહર્ષ, આનન્દ. કમર ( મૂળ પ્રમા)=કાતાઓ, વલ્લભાઓ. વળ (મૂળ વર)=ભયથી. માર=માન, વિનય. (૦ વૃષ્ટિ)=વરસાદ, ગમન પુર્વ અને આદર સહિત. શ્લેકાર્થ સકલ જિનેશ્વરેનું સ્મરણ– “હે માનવ! જેનાં ચરણ-કમલમાં દેવોની વલ્લભાઓ (અર્થાત્ દિવ્યાંગનાઓ) વિવિધ વર્ણનાં ( અર્થાત પંચરંગી) પુષ્પની ચિરકાલપર્યત હર્ષ અને આદરપૂર્વક વૃષ્ટિ કરતી ૧ જૈન શાસ્ત્રમાં વર્ણના ( રંગના) પાંચ પ્રકારે બતાવ્યા છે-(૧) શુકલ, (૨) કૃષ્ણ, (૩) રક્ત, (૪) પતિ અને (૫)નીલ. Page #90 -------------------------------------------------------------------------- ________________ [निनस्तुतयः ] श्री चतुर्विंशतिजिनानन्दस्तुतयः હેવી, તે ભયથી મુક્ત ( અર્થાત્ નિર્ભય ) તેમજ કમલનાં સમાન નેત્રવાળા એવા તીર્થંકરાના समुद्वायनुं तुं स्मरण ४२.”–२ श्रीसिद्धान्त - स्वरूपम् चित्ते जिनप्रवचनं चतुराः ! कुरुध्वं सद्धेतुलाञ्छित दो दितसाङ्गजालम् । यत् प्राणिनामकथयद् वरवित्तिलक्ष्मीं सद्धेऽतुलां छितमदोदितसाङ्गजालम् ॥ ३ ॥ वसन्त ० विवरणम् हे चतुराः ! यूयं अदो जिनप्रवचनं - जिनमतं चित्ते कुरुध्वं स्मरत । प्रवचनं किंविशिष्टं ? सद्धेतुभिः-प्रधानहेतुभि: लाञ्छितं युक्तम् । पुनः किं० १ दितं छितं, साङ्गजं - सकन्दर्प, आलं -अनर्थो येन तत् । तत् किं० ? यन्मतं प्राणिनां वरवित्तिलक्ष्मीं - सज्ज्ञानरमा अकथयदवदति स्म । यत् किं० १ सत् - अर्थतः सर्वदा विद्यमानम् । लक्ष्मीं किविशिष्टां १ अतुलांअसाधारणाम् । यत् किं० छितमदानां मुनीनां, उदिता - उदयमागता, सा-लक्ष्मीर्यस्मात् एतादृशं अङ्गानां - आचाराङ्गादीनां जालं व्रजं यत्र तत् ॥ ३ ॥ अन्वयः हे चतुराः ! यद् सत्, छित-मद- उदित-सा - अङ्ग - जालं ( प्रवचनं ) प्राणिनां अ-तुलां वरवित्त-लक्ष्मी अकथयत्, अदः सत्-हेतु लाञ्छितं दित-स-अङ्गज- आलं, जिन-प्रवचनं चित्ते कुरुध्वम् । શબ્દાર્થ चित्ते ( मू० चित्त ) = मनभा जिन=त्या छे राग-द्वेष ने ते, वीतराग. प्रवचन - सिद्धान्त, भत. जिनप्रवचनं निना सिद्धान्तने, नैन भतने. चतुराः ! ( मू० चतुर ) = डे कुशल ना ! कुरुध्वं ( मू० कृ ) = १२. सत् = उत्तभ, प्रशंसनीय. *T=yk. लाञ्छित=युक्त. सद्धेतुलाञ्छितं=प्रशंसनीय युक्तिमोथी युक्त. अदः ( मू० अदस् ) = मा. दित ( घा० दो ) अथी नांजेल. अङ्गज=: हर्ष, डाभदेव, रति-पति. आल=अनर्थ. दितसाङ्गजालं=नाश छे भवनो तेभ અનર્થના જેણે એવા. Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્વિશતિજિનાનન્દસ્તુતયઃ [ ૧ શ્રીજયભય (મૂળ )=જે. મ=અભિમાન, ગર્વ. પળાનાં (મૂળ કાળન)=જીને. રત (ઘા )=ઉદયમાં આવેલ. કચચત (પા)=કહેતે હવે. સા=લમી. વ=પ્રધાન, શહૂ=અંગ, જૈન શાસ્ત્રના પાડવામાં આવેલા વિત્તિ-જ્ઞાન - બાર વિભાગે પૈકી એક વિભાગ. જમૈકલક્ષમી. વરવિત્તિર્મ=પ્રધાન જ્ઞાનરૂપ લક્ષમીને. ગા=સમૂહ., =વિદ્યમાન, હૈયાત. છિત મોતિરાઈ તેડી નાંખે છે ગર્વને જેમણે એવાને પ્રાપ્ત થઈ છે લક્ષ્મી અછાં (કૂ૦ અતુ0)=અસાધારણ જેમાંથી એવાં અંગેને સમૂહ છે જેને છિત (ધા છો)=કાપી નાંખેલ. વિષે એવા. શ્લેકાર્થ શ્રી(સદ્ધાન્તનું સ્વરૂપ (અર્થતઃ સર્વદા) વિદ્યમાન [ અથવા શેભનીય] એવા, તેમજ તેડી નાંખે છે અભિમાનને જેઓએ એવાને (અર્થાત્ નિરભિમાનીને) પ્રાપ્ત થઈ છે (સર્વજ્ઞતારૂપી) લક્ષ્મી જેમાંથી એવાં અંગેના સમૂહરૂપ જે (મત) જીને અસાધારણ તેમજ ઉત્તમ જ્ઞાનરૂપ એવી લક્ષ્મીને કહેતે હવે, તે પ્રધાન યુકિતઓથી યુકત એવા, તથા વળી નાશ કર્યો છે. રતિ–પતિને તેમજ અનર્થને જેણે એવા જૈન મતને, હે ચતુર (જન) ! તમે ચિત્તમાં (ધારણ) કરે.”—૩ श्रीचक्रेश्वर्याः प्रार्थना सा मे चिनोतु सुचिरं चलचञ्चुनेत्रा શ્વરી' મતિમતાતિમિરઝ્મામા था हन्ति हेलिरुचिवद् विलसन्नितम्ब चक्रेश्वरी मतिमतां तिमिरं मदाभा ॥ ४ ॥१॥ ૧ સરખાવા “સ્ત્રી પન્ના ના થા મા, તા રા શ્રી નિવાસ हरिप्रिया पद्मवासा, क्षीरोदतनयाऽपि च ॥ –અભિધાન-ચિન્તામણિ ( કાર, ૧૪૭). ૨ આ “અંગ સંબંધી માહિતીને માટે જુઓ સ્વાતચતુર્વિશતિકાના તતીય લેકના ઉપરનું મારું ૨૫ષ્ટીકરણ (5• ૨૨). Page #92 -------------------------------------------------------------------------- ________________ Jain Educ चक्रेश्वरी (प्रनिचक्रा) निर्वाणकलिकायाम् — “तस्मिन्नेव तीर्थे समुत्पन्नामप्रतिचक्राभिधानां यक्षिणीं हेमवर्णा गरुडवाहनामष्टभुजां वरदद्वाणचक्रपाशयुक्तदक्षिणकरां धनुर्वज्रचक्राङ्कुशवामहस्तां चेति ।" All rights reserved. ] नि. सा. प्रेस. HP TRIVED 3528 Page #93 -------------------------------------------------------------------------- ________________ Page #94 -------------------------------------------------------------------------- ________________ Creतुतयः] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः विवरणम् सा 'चक्रेश्वरी देवी मे-मम मति-बुद्धिं चिनोतु-करोतु । मतिं कीदृशीं ? अतान्तिअक्षीणाम् । कथं ? सुचिरं-सदा । सा किंविशिष्टा ? चलचञ्चुवत्-चकोरवत् नेत्रे-नयने यस्याः सा । पुनः किं० १ इरम्मदाभा-मेघाग्निवत् आभा-प्रभा यस्याः । सा का ? या देवी मतिमताविदुषां तिमिर-तमो हन्ति । किंवत् ? हेलिरुचिवत् । यथा रविरश्मिस्तमो हन्ति । या किंविशिष्टा? विलसत्-दीप्यत् नितम्बचक्र-कटितटं यस्याः सा । पुनः किं. १ ईश्वरी-स्वामिनी। पुनः किं०१ मदेन-हर्षेण स्मयेन वा आभा-शोभा यस्याः सा ॥४॥ अन्वयः या विलसत्-नितम्ब-चक्रा, ईश्वरी, मद-आभा (देवी) मति-मतां तिमिरं हेलि-रुचि-वत् हन्ति, सा चल-चच-नेत्रा, इरम्मद-आभा 'चक्रेश्वरी' मे अ-तान्ति मतिं सुचिरं चिनोतु । શબ્દાર્થ सा (मू० तद् )ते. या (मू० यद् ) . मे (मू० अस्मद् ) मारी. हन्ति (धा० हन् ) छ, नाश ४२ छे. चिनोतु (धा० चि )=४२. हेलि-सूर्य. सुचिरही ४ पर्यंत. रुचि-२, चल यंय, मस्थिर वत्-भा३४. चश्च-यांच्या हेलिरुचिवत्-सूर्यनारनी भा५५. चलचक्षु-यंय छ यांय नीत, यह पक्षी. विलसत् (धा० लस् ) हेही यमान, सुशालत. नेत्र-सायन, मांग. नितम्ब-सीनी. चलचधुनेत्रा यहा२ पक्षीनां व नेत्रोछ चक्र-43, सय. रेन मेवी. विलसनितम्बचक्राहीप्यमान छ टि-क्षय रेनु सेवा. चक्रेश्वरी यवश (४). ईश्वरी स्वामिनी. मति (मू० मति )-शुद्धि मतिमतां (मू० मतिमत् )=भुद्धिशाजाभाना. तान्ति-क्षीता. तिमिरं (मू० तिमिर )=(१) मज्ञानने; (२) अतान्ति (मू० अतान्ति )=Aक्षा. संधारने. इरम्मव=(१) सौदामिनी, alarml;(२)43वान. | मद-(१) वर्ष; (२) माश्चर्य. आभामा आभामा. दरम्मदाभा सौदामिनी मया 43वानसना मदाभाडर्ष मया माश्चर्य 3 જેવી છે પ્રભા જેની એવી. सनीयवी. Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્વિશતિજિનાનન્દતુતયઃ [ ૧ શ્રીષભ પ્લેકાર્થ શ્રીચકેશ્વરીને પ્રાર્થના દેદીપ્યમાન કટિ–વલય છે જેનું એવી તેમજ (માનવ, દાનવ વિગેરેની) રવામિની તથા હર્ષ [ અથવા આશ્ચર્ય ] વડે શેભતી એવી જે (દેવી) બુદ્ધિશાળીઓના (મેહરૂપી) અંધકારને સૂર્યના કિરણની જેમ નાશ કરે છે, તે ચઠેર (પક્ષી)નાં જેવાં લેસનવાળી તેમજ સદામિની (અથવા વડવાનલ)ના જેવી પ્રભાવાળી ચકેશ્વરી (દેવી) મારી મતિને દીધે કાલ પર્યત ( અર્થાત્ સદાને માટે ) અક્ષણ કરે.”–૪ સ્પષ્ટીકરણ ચકેશ્વરી દેવીનું સ્વરૂપ જેમ દરેક તીર્થંકરની એક શાસન-દેવી હોય છે, તેમાં પ્રથમ તીર્થકર શ્રીષભદેવને પણ હતી. આ દેવી ચકેશ્વરીના નામથી ઓળખાય છે. આનું બીજું નામ અપ્રતિચકા પણ છે. આ દેવીને વર્ણ સુવર્ણસમાન છે. વળી તેને ગરૂડનું વાહન છે અને તેને આઠ હાથ છે. તેના જમણા ચાર હાથમાં વરદ, બાણુ, ચક્ર અને પાશ છે, જ્યારે ડાબા ચાર હાથમાં તે ધનુષ્ય, વજ, ચક અને અંકુશ છે. આ તે પ્રવચનસારોદ્ધાર (પત્રાંક ૯૩–૯૪) પ્રમાણે હકીકત વિચારી. હવે આ સંબંધમાં આચાર-દિનકર (પત્રાંક ૧૭૬ )શું કહે છે તે પણ જોઈ લઈએ. ત્યાં કહ્યું છે કે – " स्वर्णाभा गरुडासनाष्टभुजयुय वामे च हस्तोच्चये वजं चापमथाङ्कुशं गुरुधनुः सौम्याशया बिभ्रती । तस्मिंश्चापि हि दक्षिणेऽथ वरदं चक्रं च पाशं शरान् । सच्चकाऽपरचक्रभञ्जनरता 'चक्रेश्वरी' पातु नः ॥" –શાર્દૂલ-વિક્રીડિત. ક ૧ વરદાન દેતી વખતે જે હાથ રાખ પડે તે “વરદ” કહેવાય છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ २ श्री अजित जिन स्तुतयः अथ श्री अजितनाथस्य स्मरणम् - सद्युक्तिमुक्तितरुणीनिरतं निरस्तरामानवस्मरपरं जितशत्रुजातम् । अन्तर्जवेन 'विजयाजमात्तधर्म्म रा मानव ! स्मर परं 'जितशत्रु' जातम् ॥ ५ ॥ वसन्त ० विवरणम् हे मानव ! त्वं 'विजया'ङ्गजं - ' अजित 'जिनं स्मर - स्मृतिपथं नय । केन ? अन्तर्जवेन-मनोवेगेन | विजयाङ्गजं किंविशिष्टं ? सद्युक्तिमुक्तितरुण्यां- प्रधानसिद्धिस्त्रियां निरतं - रागिणम् । पुनः किं० १ निरस्ता - मुक्ता रामाः - स्त्रियो नवस्मरः - नव्य कामः परे - वैरिणो येन तम् । पुनः किं० ? परं प्रशस्यम् । पुनः किं० १ जितं कर्मरूपशत्रुजातं येन तम् । त्वं किं० १ आत्तः - प्राप्तो धराः - सुकृतस्वं येन सः । जिनं किं० १ 'जितशत्रु' नृपात् जातं - समुद्भवम् ॥ ५ ॥ अन्वयः (हे ) मानव ! आत्त - धर्म -रा: ( त्वं ) सत् - युक्ति-मुक्ति-तरुणी - निरतं निरस्त - रामा - नवस्मर - परं, जित - शत्रु-जातं, परं, 'जितशत्रु' - जातं, 'विजया' - अङ्गजं अन्तर् - जवेन स्मर । શબ્દાર્થ युक्ति = हेतु. मुक्ति= सिद्धि, भोक्ष. तरुणी= युवति, रभणी. निरत ( धा० रम् ) = अत्यंत आसत. सद्युक्तिमुक्तितरुणीनिरतं= सुंदर युक्तिमोथी યુક્ત એવી મુક્તિરૂપી યુવતિને વિષે અત્યંત આસક્ત થયેલાને निरस्त (धा० अस् ) =२ अरे, त्यहीघेल. रामा=दलना, नारी. नव-नवीन स्मर = अभदेव, रति-रभणु, महन पर=शत्रु, वैरी. निरस्तरामानवस्मरपरं=हर झेंडी हीघां छे नारीએને, નવીન કામદેવને તેમજ શત્રુ આને જેણે એવાને. जित ( धा० जि ) = तेस. शत्रु हुश्मन. जात=सभूड. जितशत्रुजातं = त्यो छे शत्रु- सभूने भे मेवातेने. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રીચતુર્વિશતિજિનાનન્દતુતયા [૨ શ્રી અજિતસત્તeઆન્તરિક. સત્તધર્મના ગ્રહણ કરી છે ધર્મરૂપી લક્ષ્મી નવ-વેગ. જેણે એવા. શાન=મને વેગપૂર્વક માનવ ! (મૂત્ર માનવ)=હે મનુષ્ય! વિઝયાવિજયા (રાણી ). જ (પુર)=ઉત્કૃષ્ટ. ગા=પુત્ર, નન્દન. વિનયવિજયા (રાણી)ના પુત્રને. ગિતરાત્રુજિતશત્રુ (રાજા). બાર (પા.ફા)=ગ્રહણ કરેલ, ગત નન્દન, ધર્મ-ધર્મ. જિતરારૂગાતંત્રજિતશત્રુ (રાજા)ના નન્દનને. શૈકલક્ષમી, ધન. કાર્થ શ્રી અજિતનાથનું સ્મરણ– “સુંદર યુકિતઓથી યુકત એવી (અર્થાત્ સાદિ અનંત કાલ જ્યાં રહેવાનું છે એવા સગવાળી) મુકિતરૂપી મહિલાને વિષે અત્યંત આસકત થયેલા, તથા વળી દૂર ફેંકી દીધા છે નારીઓને, નવીન કંદર્પને તેમજ શત્રુઓને જેણે એવા [ અર્થાત્ માનિની, મદન કે દુશ્મન સાથે જેને કંઈ પણ લેવા દેવા નથી એવા છે, તેમજ વળી વિજ્ય મેળવ્યું છે (બાહ્ય તેમજ અત્યંતર ] શત્રુ સમૂહ ઉપર જેણે એવા, તથા ઉત્કૃષ્ટ એવા, તેમજ જિતશત્રુ [ રાજા ]થી ઉત્પન્ન થયેલા [અર્થાત્ તેમના નન્દન ] તથા વિજ્યા [ રાણીના પુત્ર એવા અજિતનાથને, હે મનુષ્યો જેણે ધર્મરૂપી ધન ગ્રહણ કર્યું છે એ તું મને વેગપૂર્વક યાદ કર.”—-૫ સ્પષ્ટીકરણ જેમ પ્રથમ શ્લેકમાં “નાય’ શબ્દ દ્વારા પ્રથમ જિનેશ્વર ગષભદેવના પિતાશ્રી નાભિના નામનું સૂચન કરવામાં આવ્યું છે, તેમ આ શ્લોકમાં દ્વિતીય જિનેશ્વર શ્રી અજિતનાથના માતા અને પિતા એમ બન્નેના નામને સાક્ષાત્ ઉલ્લેખ કરવામાં આવ્યું છે. વળી જે કે આ તીર્થકરને કામિની સાથે કંઈ કામ નથી, છતાં પણ તે મુક્તિ-રમણીના રાગી છે એમ વર્ણવી કવિરાજે કટાક્ષ કર્યો છે. બૃહત-ટિપ્પનિકાના આધારે સમજી શકાય છે કે અજિતનાથ-ચરિત્ર પણ સંસ્કૃત તેમજ પ્રાકૃત ભાષામાં પૃથક્ લખાયેલ છે પણ તે લભ્ય નથી. આ દ્વિતીય તીર્થકરની સ્થવ રૂપરેખા શ્રીશબનમુનિકૃત સ્તુતિ-ચતુર્વિશતિકાના વિવેચન (પૃ૦ ૩૪) ઉપરથી મળી શકશે. - Page #98 -------------------------------------------------------------------------- ________________ सिनस्तुतयः] श्रीचतुर्विशतिजिनानन्दस्तुतयः विश्वविश्वेश्वराणां विज्ञप्तिः विश्वेश्वरा विशसनीकृतविश्वविश्वा वामप्रतापकमलास्ततमोविपक्षाः । निघ्नन्तु विघ्नमघवन्तमनन्तमाप्ता वामप्रतापकमलास्ततमोविपक्षाः ॥ ६ ॥ -वसन्त विवरणम् आता-जिना विनं निघ्नन्तु-निरस्यन्तु । आप्ताः किंविशिष्टाः १ विश्वेश्वरा-जगदीश्वराः। पुनः किं० १ विशसनीकृता-हता विश्वे-समस्ता विश्वाया-जगत्याः वाम:-प्रतिकूलः प्रताप:प्रकृष्टः क्लेशो येभ्यः ईदृशा मलास्ततमोविपक्षा-पापमरणाज्ञानवौरिणो यस्ते । विघ्नं किं. ? अवन्तं-पापयुतम् । पुनः किं० ? अनन्तं-अपारम् । आप्ताः किंविशिष्टाः १ वाम:-कान्तः प्रतापस्तस्य कमला-श्रीस्तया अस्तो-जितः तमोविपक्षः-सूर्यो यस्ते ॥ ६ ॥ अन्वयः. विश्व-ईश्वराः, विशसनी-कृत-विश्व-विश्वा-वाम-प्र-ताप-क-मल-अस्त-तमसू-विपक्षाः, वाम-प्रताप-कमला-अस्त-तमस्-विपक्षाः आप्ताः अघ-वन्तं विघ्नं निघ्नन्तु । શબ્દાર્થ ईश्वर स्वामी, प्रभु. विशसनीकृतविश्वविश्वावामप्रतापकमलास्तविश्वेश्वराःगतना स्वाभीम। तमोविपक्षाः नाश या छे समस्त प्रमाउने विशसन भारी नांगत. પ્રતિકૂલ તેમજ અત્યંત લેશ છે જેનાથી विशसनीकृत हुए नाणेस. એવા પાપ, મરણ અને અજ્ઞાનરૂપી विश्व-समस्त. દુમિનેને જેમણે એવા. विश्वागत, दुनिया. निघ्नन्तु (धा० हन् ) अशी नाणी. वाम प्रतिदूस विघ्नं (मू० विघ्न ) विनन, टने. प्र=५र्षवाय उपसर्ग. अघपा५. ताप-संताप. अघवन्तं (मू० अघवत् ) पा५युत. प्रताप सत्यंत सता. अनन्तं ( म० अनन्त )=मन्त नथी । मेवा, मल=५५. અપાર, अस्तभरण. आप्ताः (मू० आप्त )=d, विश्वास-पात्र. तमसू=४ायर्यना सवि३४, अज्ञान. वाम भना२. विपक्ष-शत्रु, दुश्मन प्रताप-प्रताय, . Page #99 -------------------------------------------------------------------------- ________________ કરેલ. શ્રીચતુર્વિશતિજિનાનન્દસ્તુત [૨ શ્રીઅજિતમહા=લક્ષમી. ( સિવિકાસૂર્ય. અસ્ત ( ધાગ =કી દીધેલ, પરાસ્ત ] વામનતાપામાત્તતમવપક્ષ મનહર પ્રતાપરૂપી લક્ષમી વડે પરાસ્ત કર્યો છે તમ=અંધકાર, સૂર્યને જેમણે એવા. શ્લેકાર્થ સમસ્ત જિનેશ્વરને વિનતિ– વિશ્વના સ્વામી, તેમજ વળી નાશ કર્યો છે. સમસ્ત બ્રહ્માડને પ્રતિકૂલ તેમજ અત્યંત ફ્લેશકારી એવા પાપ, મરણ અને અજ્ઞાનરૂપી દુશ્મનને જેમણે એવા, તથા વળી મનહર પ્રતાપરૂપી લક્ષ્મી વડે પરારત કર્યો છે સૂર્યને (પણ) જેમણે એવા આપ્ત (તીર્થ કરે) પાપથી યુકત તેમજ અપાર એવા વિઘને સર્વથા અંત આણે.”—–૬ સ્પષ્ટીકરણ આસ-વિચાર દરેક સ્તુતિ-કદમ્બકમાં દ્વિતીય લેકમાં તે સમસ્ત જિનવર-તીર્થકરોની સ્તુતિ કરવામાં આવે છે, ત્યારે અત્ર તે કવિરાજે તેમ ન કરતાં “આત "ની સ્તુતિ કરી છે તેનું શું કારણ? અરે, આ પ્રશ્ન દમ વિનાને છે, કારણ કે શું તીર્થકરે “આપ્ત” નથી કે? ધ્યાનમાં રાખવું કે આતના મુખ્યત્વેન લૌકિક અને લોકોત્તર એમ બે વિભાગે પડે છે. તેમાં લૌકિક આમથી જનક, વિદ્યાગુરૂ સમજવામાં આવે છે, કારણકે પોતાના પુત્ર-શિષ્ય ઉપરના પ્રેમને લીધે તેઓ તેમને યાચિત સલાહ આપે છે અને તદશે તેઓ વિશ્વાસ–પાત્ર છે. આથી વધારે વિશ્વાસ–પાત્ર તે તેજ ગણાય કે જેનામાં રાગ-દ્વેષને લેશતા પણ સદ્ભાવ ન હોય અને અતએ જે સર્વજ્ઞ હાઈ કરીને પોતાની જ્ઞાન-દષ્ટિમાં જેવું દેખાય, તેવુંજ કહે આવા આતે તે બીજા કેઈજ નહિ, પરંતુ તીર્થકરે જ છે. આ સંબંધમાં વિદ્વચકચૂડામણિ સમન્તભદ્રજી પણ શું કહે છે? એજ કે– વામનમોહાન–વામer વિતા: मायाविष्वपि दृश्यन्ते, नातस्त्वमसि नो महान् ॥" દેવાગામસ્તોત્ર (આસ-મીમાંસા, પ્રથમ ક). અર્થાત્ (સમવસરણને વિષે) દેવતાઓનું આગમન, આકાશ-ગમન, ચામર, (છત્ર) વિગેરે વિભૂતિઓ માયાવી (ઈન્દ્રજાળ પાથરનારા)ઓને વિષે પણ દષ્ટિગોચર થાય છે. વાસ્તે આ કારણેને લઈને કંઈ, હે જિનેશ્વર! તું મહાન નથી, તું આપ્યું નથી. આથી જોઈ શકાય છે કે ફક્ત દેવકૃત વિભૂતિ કે ચમત્કાર એ આપ્તનું લક્ષણ નથી. પરંતુ સર્વથા રાગ-દ્વેષને ક્ષય એજ આપ્તતા છે. વિશેષમાં આ આપ્તમીમાંસા ઉપર વસુનંદિએ રચેલી ટીકા, અકલંકદેવકૃત ભાષ્ય અને વિદ્યાનંદે રચેલી અષ્ટસહસ્ત્રી-વૃત્તિ પણ “આપ્તના લક્ષણ ઉપર ઓરજ પ્રકાશ પાડે છે. આ ઉપરાંત આપ્ત' કોને કહેવા તે સંબંધમાં ૨૦૦ શ્લોક ૧ આનું બીજું નામ “દેવાગામસ્તોત્ર” પણ છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ Correतुतयः ] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः ૧૫ પ્રમાણાત્મક શ્રીવિદ્યાનન્દકૃત આપ્તપરીક્ષાનામક ગ્રન્થ પણ તેની ૪૫૦૦ ક પ્રમાણુની વૃત્તિપૂર્વક વિચારવા જેવું છે. આપ્તનું લક્ષણ યથાર્થ રીતે સમજાતાં અને ત્યાર બાદ અમુક વ્યક્તિ આપ્યું છે કે કેમ તેને વાસ્તવિક નિર્ણય થતાં કયા આગમને (સિદ્ધાન્તને) સ્વીકાર કરે એ પ્રશ્નને સારૂ અવકાશજ રહેશે નહિ અને આ પ્રમાણે સત્ય આગમ હાથ આવતાં મુક્તિ-મહિલાના મહેલ ઉપર જઈ પહોંચવામાં પણ ઘણે વિલંબ નહિ જ થાય એ દેખીતી વાત છે. प्रवचन-परिचयः पीयूषपानमिव तोषमशेषपुंसां निर्मायमुच्चरणकृद् भवतो ददानम् । ज्ञानं जिन! प्रवचनं रचयत्वनल्पं निर्मायमुच्चरणकृद् भवतोददानम् ॥ ७ ॥ -वसन्त विवरणम् हे जिन ! भवतः प्रवचनं ज्ञानं रचयतु-करोतु । ज्ञानं किंविशिष्टं ? अनल्पं-प्रचुरम् । प्रवचनं किं कुर्वाणं? ददानं-ददत् । के ? तोष-संतोषम् । केषां ? अशेषपुंसाम् । इव-यथा पीयूषपानं तोषं ददाति । पुनः किं० ? नियं-कपटमुक्तम् । पुनः किं० ? उच्चरणकृत्-प्रौढयुद्धभिद् । पुनः किं० १ निर्मायानां-मुनीनां मुच्चरणकृत्-हर्षचारित्रकारि । पुनः किं ? भवस्य तोदो वाधा तस्य दानं यस्य तत् ।। ७ ॥ अन्वयः (हे ) जिन ! भवतः अशेष-पुंसां पीयूष-पानं इव तोषं ददानं, निर्माय-मुत्-चरण-कृत, निर्माय, उच्च-रण-कृत [अथवा उद्-चरण-कृत-] भव-तोद-दानं प्रवचनं अनल्पं ज्ञानं रचयतु । शीर्थ. पीयूष सुधा, अभूत. पुंसू-भानव. पानपान, पीते. अशेषपुंसांसमस्त मानवाना पीयूषपानं-मभूतनु पान. माया-४५८. इवरेभ. निर्माय=rतुं रघुछ ४५८ रेनु मेवा, नि:४५. तोषं (मू० तोष ) संतोष. मुद्-डर्ष. अशेष-नि:शेष, समस्त. चरण यात्रि Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્વિશતિજિનાનન્દસ્તુતયઃ [૨ શ્રી અજિતવ=કરનાર, =પ્રૌઢ. નિયમુળa=નિષ્કપટી (મુનિઓ)ના =સંગ્રામ, હર્ષ અને ચારિત્રને કરનાર અથવા હર્ષ- વૃત્તિ=ભેદવું. દાયક ચારિત્રને કરનાર. ૩ =પ્રૌઢ યુદ્ધને ભેદનારું. માવતર (મૂળ મવત) આપનું તો બાધા, પીડા. ( રૂવાર)=અર્પણ કરનારું, દેનારું. વાર=દાન, આપવું તે. જ્ઞા (જ્ઞાન)=જ્ઞાનને. નિન(મુ. નિન)=હે જિન! હે વીતરાગ ! માતા =સંસારને પીડા કરનારૂં. ૩=પ્રબલતાસૂચક અવ્યય. કવાનં (કૂ૦ પ્રવચન)=શાસન, સિદ્ધાન્ત. ઢયા (ઘા૦ ૨૨)=કરો. ૩rળાવતરાનંsઉત્કૃષ્ટ ચારિત્રના નu (મૂળ મનg)=પ્રચુર, ઘણું. વિરાધક એવા સંસારને બાધાનું દાન છે નિ (મુ. નિય)=કપટ-રહિત. જેના દ્વારા એવું. શ્લોકાર્થ પ્રવચનને પરિચય સમસ્ત માનવોને અમૃતના પાનની જેમ સંતેષ અર્પણ કરનારું, તથા માયારહિત એવા (મુનિઓ) ના હર્ષ અને ચારિત્રના [ અથવા હર્ષદાયક ચારિત્રના ] કારણરૂપ, વળી કપટ-રહિત તેમજ પ્રૌઢ યુદ્ધને ભેદનારું તથા ભવને પીડા કરનારું એવું [ અથવા ઉત્કૃષ્ટ ચારિત્રના વિરાધક એવા સંસારને બધાનું દાન છે જે દ્વારા એવું ] હે વીતરાગ ! આપનું પ્રવચન પ્રચુર જ્ઞાન કરે.”—૭ શ્રીનિતા વિજ્ઞ– श्रेयःपरागनलिनी नयतां नवाङ्गी सा मे पराऽजितबला दुरितानि तान्तम् । कल्याणकोटिमकरोन् निकरे नराणां सामे पराजितबलाऽदुरिता नितान्तम् ॥ ८ ॥२॥ विवरणम् સા માંગતવાર જાન્ની-કેવી રિતાર–પાન તાન્ત–લાં નાતુ (ત –પયા सा किंविशिष्टा? परा-अधाना । पुनः किं० १ श्रेयःपरागस्य-मङ्गलरूपपौष्पस्य नलिनी-कजिनी। Page #102 -------------------------------------------------------------------------- ________________ Education international 6600000 महायज्ञ 124 H. P. Trived महायक्षाभिधानं यक्षेश्वरं चतुमुखं श्यामवर्णं मातङ्गवाहनं अष्टपाणिं वरदमुद्राक्षसूत्रपाशान्वितदक्षिणपाणिं बीजपूरकाभयाङ्कशशाक्तयुक्तवामपाणिपल्लवं चेति। Lakshmi Art Bombay 8. अजिना + (अजिनबला) अजिताभिधानां यक्षिणी गौरवर्णी लोहासनाधिरूढां चतुर्भुना वरदपाशाधिष्ठितदक्षिणकरां बीजपूराङ्कुशयुक्त ।मकरां चेति । All rights reserved by A. Samiti. Page #103 -------------------------------------------------------------------------- ________________ Page #104 -------------------------------------------------------------------------- ________________ જિનતુતઃ] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः पुनः किं० १ नवाङ्गी-नवीनतनुः । सा का ? या नराणां निकरे-नृवजे कल्याणकोटि अकरोत-तनोति स्म । निकरे किंविशिष्टे ? सामे-सरोगे । या किंविशिष्टा १ परैः अजितं-अनभिभूतं बलं यस्याः सा । पुनः किं० १ अदुरिता-अनघा । नितान्तं-अत्यर्थम् ॥ ८॥ अन्वयः (ા) -બનત-પછા, અ-કુરિતા (લેવી) નાઇri - [૪] ને નિ ચાअकरोत, सा श्रेयस्-पराग-नलिनी, नव-अङ्गी, परा 'अजितबला' मे दुरितानि तान्तं नितान्तं नयताम् । શબ્દાર્થ છે પૂષ્કલ્યાણ, મંગલ. વાળવોટિં-કરોડે કલ્યાણને. પાપુની બારીક રજ. ()કરતી હવી. નજિના=પશ્વિની, પદ્મને સમૂહ. નિવારે (મૂળ નિઝર)=સમુદાયને વિષે. શ્રેયારા નરિના કલ્યાણરૂપ પરાગની ( મૂળ નર)=મનુષ્યના. પશિની. આમ રોગ. નયત (ઘ૦ ની)=લઈ જાઓ. મ= . દેહ, શરીર. સામે (મૂળ સામ) રેગી, વ્યાધિ-મસ્ત. નવાકી=નવીન છે દેહ જેને એવી. F=અન્ય. નિત=નહિ છતાયેલ. (મૂળ )=સ ત્કૃષ્ટ, સર્વોત્તમ. વરુ=પરાક્રમ. ગત વઢાઅજિતબલા (દેવી). reગતવણા=અન્ય વડે જીતાયેલું નથી પરાકુરિતાનિ (મૂળ યુતિ) પાપને. ક્રમ જેનું એવી. તાન્ત (મૂ૦ તાન્ત)=ક્ષય, નાશ. સરિતા=અવિદ્યમાન છે પા૫ જેને વિષે કલ્યાબ=મંગલ. એવી, પાપ-૨હિત. જોહન્સ લાખ, કરોડ, નિતાનાં અત્યંત, સર્વથા. પ્લેકાર્થ શ્રીઅજિતબલા દેવીને વિજ્ઞપ્તિ અન્ય (વ્યક્તિઓ ) વડે નથી જીતાયેલું પરાક્રમ જેનું એવી (અર્થાત અપૂર્વ બળવાળી) તેમજ પાપ-રહિત એવી છે (દેવી ) મનુષ્યના વ્યાધિ-પ્રસ્ત વર્ગને વિષે કરોડો કલ્યાણે કરતી હવી, તે મંગલરૂપ પરાગની પવિનીરૂપ એવી તેમજ નવીન દેહવાળી (અર્થાત તરૂણી) તથા વળી સર્વોત્તમ એવી અજિતબેલા (દેવી) મારાં પાપને સર્વથા ક્ષય કરે.”–૮ Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્વિશતિજિનાનનતુતયા [૨ શ્રીઅજિત સ્પષ્ટીકરણ અજિતબલા દેવીનું સ્વરૂપ અજિતબલા” એ દ્વિતીય તીર્થકર શ્રી અજિતનાથની શાસન-દેવીનું નામ છે. “અજિતા' એ એનું અપર નામ છે. એ ગૌરવણી છે અને એને ગાયનું વાહન છે. વિશેષમાં એને ચાર હાથ છે. તેમાં તેના જમણા બે હાથમાં વરદ અને પાશ છે, જ્યારે ડાબા બે હાથમાં તે બીજપૂરક અને અંકુશ છે. આ દેવીના સંબંધમાં ચાર-દિનકરમાં પણ કહ્યું છે કે " गोगामिनी धवलरुक् च चतुर्भुजारमा वामेतरं वरदपाशविभासमाना। धानं च पाणियुगलं सृणिमातुलिङ्ग સુ સાતિવા' વધતી જુના ” -વસન્તતિલકા, ૧ બીજોરું. ૨ સરખા પ્રવચન-સારોદ્વાર (પત્રાંક ૯૪). Page #106 -------------------------------------------------------------------------- ________________ ३ श्रीसंभवजिनस्तुतयः अथ श्रीसंभवनाथाय प्रार्थना या दुर्लभा भवभृतामृभुवल्लुरीव मानामितद्रुमहिमाभ ! जितारिजात ! | श्री सम्भवेश ! भवभिद् भवतोऽस्तु सेवा Sara मितद्रुमहिमाभ ! 'जितारिजात ! ॥ ९ ॥ वसन्त ० विवरणम् हे श्रीसम्भवेश | भवतः सा सेवा भवभित्-संसारनाशिनी अस्तु । सा का ? या सेवा भवभृतां - प्राणिनां ऋभुवल्लरीव - कल्पलतेव दुर्लभा - दुष्प्रापाऽस्ति । या किंविशिष्टा ? अमानामानातीता । मितदुः- समुद्रः तद्वन्महिम्न आभा - शोभा यस्य तत्संबोधनम् । हे जितारिजात ! 'जितारि' नृपपुत्र ! | मानः- स्मयः तद्रूपामितद्रुमे - प्रौढवृक्षे हिमाभः - तुहिनसमस्तत्सं० । जितं अरिजातं - वैरिवृन्दं येन तत्सं० ॥ ९ ॥ अन्वयः (हे) मान-अमित - द्रुम-हिम-आभ ! जित-अरि-जात ! मितबु-महिमन्-आम | 'जितारि'जात ! श्री - 'सम्भव' - ईश ! या ( भवतः सेवा) भव-भूतां ऋभु वल्लरी व दुर्लभा, (सा) भवतः अमाना सेवा भव- भिद् अस्तु । શબ્દાર્થ दुर्लभा (मू० दुर्लभ )=हुल. भृत्=धा२शु १२नार. भवभृतां (मू० भवभृत् ) = संसारीने. ऋभु स्पवृक्ष. वल्लरी=सता, वेस. ऋभुवल्लरी=५८५-सता. मान=अभिभान, गर्व. अमित - प्रौढ. द्रुम=त३, आई. हिम-२३. आभ=समान. मानामितद्रुमहिमाभ ! - अभिमानइय और વૃક્ષ પ્રતિ હિમસમાન ! अरि= शत्रु. जितारिजात ! =त्यो शेवा ! ( संशोधनार्थे ) श्री-भानवाथ शण्ड. सम्भव-स अब ( नाथ ), बील तीर्थ१. वैरि-वर्गने Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્વિશતિજિનાનન્દસ્તુતયઃ [ ૩ શ્રીસંભવરા=નાથ. જમાના (મૂળ અમાન)=માપ-રહિત, અપાર. શ્રીસમા !=હે શ્રીસંભવનાથ! મિતકુ=સમુદ્ર મિ=ભેદવું. દિન=મહિમા. મમિત્રભવને ભેદનારી. મિતકુમહિમમ!=હે સમુદ્રના મહિમાની જેમ થરા (ધા૦ )=થાઓ. શોભા છે જેની એવા ! (સં.) સેવા=ભક્તિ, ઉપાસના. નિતા જિતારિ ( નૃપતિ). નાન=માપ. નિતનિત !=હે જિતારિના પુત્ર! શ્લોકાઈ શ્રીસંભવનાથને પ્રાર્થના “હે અભિમાનરૂપી પ્રૌઢ વૃક્ષને ( નષ્ટ કરવામાં ) હિમસમાન (હરિ) ! જ છે વૈરિ–વર્ગને જેણે એવા હે ( વિધેશ્વર ) ! હે સમુદ્રના જેવા મહિમાવાળા (મહેશ્વર ) ! હે જિતારિ (નૃપતિ )ના નન્દન ! હે શ્રીસંભવનાથ ! જે (સેવા) સંસારી જીવોને ક૯૫– લતાની માફક દુર્લભ છે, તે આપની અપાર સેવા (અમારા) સંસારને ઉછેદ કરનારી થાઓ.”— સ્પષ્ટીકરણ અજિતનાથ-ચરિત્રની જેમ સંસ્કૃત તેમજ પ્રાકૃત ભાષામાં રચેલ સંભવનાથ ચરિત્ર સંબંધી બહ-ટિપ્પનિકામાં ઉલ્લેખ છે. આ તીર્થંકરની સ્થલ રૂપરેખા સારૂ જુઓ, સ્તુતિ-ચતું વિંશતિકા (પૃ. ૪૮-૪૯). निखिलजिनवराणां नुतिः नाशं नयन्तु जिनपङ्कजिनीहृदीशा निष्कोपमानकरणानि तमांसि तानि । ज्ञानधुता बहुभवभ्रमणेन तप्त निष्कोपमानकरणा नितमां सितानि ॥ १०॥ - વસંત विवरणम् जिनपङ्कजिनीहृदीशा:-जिनसूर्याः तमांसि-अज्ञानानि नाशं नयन्तु । केन ? ज्ञानातासबोधतेजसा । तमांसि किंविशिष्टानि ? निर्-नितगं कोरमानयोः-क्रोधस्मययोः करणं येभ्य ૧ અભિમાનના સ્વરૂપ સારૂ જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ ૫૩-૫૪), Page #108 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતઃ ] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः स्तानि । तानि कानि ? यानि तमांसि बहुभवभ्रमणेन-संसारभ्रमेण सितानि-बद्धानि सन्ति । कथं ? नितमां-अत्यर्थम् । जिनाः किंविशिष्टाः ? तप्तनिष्कस्य-स्वर्णस्य उपमान-उपमा येषां ईदृशानि करणानि-शरीराणि येषां ते ॥१०॥ अन्वयः તા-નિ-૩પમાન–શા નિર–નિર્નાહાર તાનિ વદુ-મ-જમન નિત્તમ सितानि.निर-कोप-मान-करणानि तमांसि ज्ञान-ता नाशं नयन्तु । શબ્દાર્થ નારાં (મૂળ નારા)=વિનાશ પ્રતિ. જ્ઞાન=જ્ઞાન, બોધ. નથg (ધારાની)=દોરે, લઈ જાઓ. યુત=(૧) પ્રકાશ (૨) કિરણ, વની =પદ્મિની, કમલિની. જ્ઞાનરુતા=જ્ઞાનરૂપ પ્રકાશ અથવા કિરણ વડે. હવહુદય, અંતકરણ. દુ-ઘણું. જલ્દકનારા પવિનીને સ્વામી, સૂર્ય. અમ=પરિભ્રમણ, રખડપટ્ટી. જિન ઊંનિનાદવા તીર્થંકરરૂપી સૂર્યો. વઘુમવશ્વમળના=ઘણું ભવના પરિભ્રમણથી. તર (ધા તમ્)-તપેલા. નિzઅત્યંતવાચક અવ્યય. નિ =સુવર્ણ, સોનું. શોપ ધ, ગુસ્સો. ૩પમાન ઉપમા. વળ=સાધન, કારણ વાર=દેહ. નિરોમાનશાનઃનિરંતર ક્રોધ અને તાનિ માનવક્તપેલા સુવર્ણની ઉપમા ગર્વના કારણરૂપ, (ઘટે) છે દેહને જેમના એવા. તમતિ (મૂળ તમન)–અજ્ઞાનેને. તિમાં અત્યંત. તન (મૂ૦ તત્) તે. સિતાનિ ( સિત)=બાંધેલા. શ્લેકાર્થ અનેક જિનેશ્વરેની સ્તુતિ તત સુવર્ણના જેવા ( વર્ણવાળા) દેહવાળા એવા જિન-સૂર્યો ઘણા ભવેના પરિભ્રમણથી અત્યંત ગાઢ બાંધેલા એવા તેમજ નિરંતર ક્રોધ અને ગર્વના કારણભૂત એવા તે (અમારા) અજ્ઞાન (રૂપી અંધકાર)ને જ્ઞાનરૂપ પ્રકાશ [ અથવા કિરણ વડે વિનાશ કરો.”—૧૦ સ્પષ્ટીકરણ અજ્ઞાન અને તેથી થતી અવનતિ આ લેકમાં અજ્ઞાનને સંસાર–પરિભ્રમણના હેતુ તરીકે તેમજ તેને ક્રોધ અને માનના કારણ તરીકે ઓળખાવવામાં આવ્યું છે, તે ન્યાય–સંગત છે. કેમકે અજ્ઞાન એજ દુઃખ-દરિયામાં ડૂબાડનારે પત્થર છે, અવનતિના ખાડામાં ઉતારનારું હથિયાર છે અને અનેક પ્રકારના હાસ્ય-જનક, તિરસ્કાર–પાત્ર ભાગ ભજવાવનારો સૂત્રધાર છે; અરે ટૂંકમાં કહીએ તે સર્વ આપત્તિઓ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧ શ્રીચતુર્વિંશતિજિનાનાસ્તુતયઃ [૩ શ્રીસંભવ એ તે દેખીતી વાત છે કે કદાચ કોઈ મનુષ્ય ક્રોધના વિપાકથી-તેના કટુ કુળથી અજ્ઞાત હાય તેથી તે ક્રોધ કરે. કદાચ એમ પણ બને કે અન્ય વ્યક્તિને પેાતાના દુશ્મન તરીકે સમજ વાની ભૂલ થવાથી તે ક્રોધ કરે, અરે જ્યારે અન્ય વ્યક્તિ દુશ્મન હાવાથી તેના તરફ ક્રોધ કરવા ન્યાય્ય ગણાય, તેા તે જીવે એમ કેમ ન વિચારવું કે મારા કટ્ટા દુશ્મન જેવા કે અજ્ઞાનાદિક આભ્યન્તર શત્રુઓના ઉપર ક્રોધ કરવા શું ઉચિત નથી કે ? કહ્યું પણ છે કે “ प्रकुप्याम्यपकारिभ्य इति वेदाशयस्तव । तत् किं न कुप्यसि स्वस्थ, कर्मणे दुःखहेतवे ? ॥" અર્થાત્ ‘હું તેા ગુન્હેગાર ઉપર ગુસ્સે થાઉં છું” એમ જો (હે જીવ!) તારા આશય હાય, તા તા તારા દુઃખનાં કારણભૂત એવાં તારાં કર્મ કે જે ખરેખરા ગુન્હેગાર છે તેનાં ઉપર તું કેમ કોપાયમાન થતા નથી ? એ પણ વિચારવા જેવી હૅકીકત છે કે મનુષ્યે શ્વાન (કૂતરા) ન બનતાં સિંહ જેવું આચરણુ કરવું ચેાગ્ય છે, કેમકે કૂતરાના સ્વભાવ તે તેના તરફ્ પત્થર ફેંકનારને કરડવાના હાતા નથી, પરંતુ તે તેા પત્થરનેજ પોતાના શત્રુ ગણી તેને કરડવા ધસે છે; જ્યારે સિહુના સ્વભાવ ખા શત્રુના પીછે પકડવાના છે અર્થાત્ જો કોઈ એને બાણુ મારે, તે તે ખાણુ પ્રતિ નદ્ધિ દોડતાં, ખાણુ મારનાર તરફ તે સામા થાય છે. એજ વાત ઉપર નીચેના શ્ર્લોક પણ પ્રકાશ પાડે છે. ૮ નવેક્ષ્ય જે ક્ષેતા, હોઇ રાત મહઃ । મૃગતિઃ શરમુલ્યેશ્ય, રારક્ષેત્તારૃતિ ॥” ' આ ઉપરથી જોઈ શકાય છે કે ક્રોધનું કારણુ અજ્ઞાન છે. એવીજ રીતે વિચારતાં એ પણ સમજી શકાય તેમ છે કે જાતિ, લાભ, કુલ, ઐશ્વર્ય, ખલ, રૂપ, તપ અને શ્રુત એ આઠ પૈકી ગમે તે વિષયક ગર્વ કરનાર મનુષ્ય પણ તેવી ભૂલ અજ્ઞાનવશાત્ કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અજ્ઞાનરૂપ અંધકારમાં અથડાતાં કૂટાતાં પણ પૂર્વ પૂણ્યને લઈને કદાચ સન્મતિરૂપ પ્રકાશ પ્રાપ્ત થાય, તે તે અજ્ઞાનને લીધે સ`સારમાં કર્યાં કરવી પડતી રખડપટ્ટીના અંત આવે; બાકી તે એક પછી એક ચેાનિ માં પરિભ્રમણ કર્યાંજ કરવું પડે. श्रीसिद्धान्तस्वरूपम्— सिद्धान्त ! सिद्धपुरुषोत्तमसंप्रणीतो विश्वावबोधक ! रणोदरदारधीरः । भव्यानपाय जलधेः प्रकटस्वरूप विश्वाऽव बोधकरणोऽदरदारधीरः ॥ ११ ॥ ~~~~~૧૧ - ૧ જૈન શાસ્ત્ર પ્રમાણે યેનિની મુખ્યા ચેૉંસી લાખની છે. આ સંબંધમાં વિશેષ માહિતી સારૂ જીએ ન્યાયકુસુમાંજલિ (પૃ૦ ૩૦૧-૩૦૨ ). Page #110 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતય: ] श्री चतुर्विज्ञातिजिनानन्दस्तुतः विवरणम् . हे सिद्धान्त ! त्वं भव्यान् अपायजलधेः- कष्टसिन्धोः अव-रक्ष । त्वं किंविशिष्ट: ९ सिद्धपुरुषोत्तमैः- जिनैः संप्रणीतः - प्रकाशितः । विश्वस्य - जगतः अवबोधकः तत्सं०] । त्वं fi ? રત્નોરમ્ય ધન્દ્રવથસ્ય દ્વાì—વિનાશઃ તત્ર શ્રી:-સમયેઃ । ગટરવ્વા પછૂપા વિશ્વા—મૂમિઃ પત્ર તત્સં૦ | i ‰િ૦ ? ગોધથ—સમ્યજ્ઞાનય નું વક્ષ્ય સઃ । પુનઃ ૦િ ? न विद्यन्ते दरो-भयं दाराः - स्त्रियश्च यत्र ईदृशीं धियं-बुद्धिं रातीति स तथा ।। ११ ।। अन्वयः ( હૈ ) શિદ્ધાન્ત ! વિશ્વકોષો ! માત્ત-૫૬પ-લેમ્બ ! વિદ્-પુરુષ–૩ત્તમ-સંમળીતઃ, રળ-કતૃત્—તાર-ધીરઃ, ોષવાળ, અન—ન્ત્રાર્—થીઃ ( રૂં ) મજ્જાનું પ્રાચ—-હર્ષે: ગવ । શબ્દાર્થ વિદ્યાન્ન! (મૂ॰ વિદ્વાન્ત)=ડે આગમ, હે શાસ્ત્ર ! સિદ્ધ=માક્ષે ગયેલા. યુ=પુરૂષ. રસમ શ્રેષ્ઠ. સંપ્રીિત ( ધા॰ ની )=ચેલ. સદ્ધપુરુષોત્તમસંગળીત:=માક્ષે ગયેલા એવા ઉત્તમ પુરૂષા વડે રચાયેલ. અવરોધા=પ્રકાશક, જ્ઞાન કરાવનાર. વિશ્વાયદોષજ !=હે વિશ્વના પ્રકાશક, હે જગ તનું જ્ઞાન કરાવનાર ! ૩૬૬=મધ્યભાગ. રા=વિનાશ, વિદ્યારણ. થર્=સમર્થ. રત્નોવëયાયુદ્ધના મધ્યભાગનું વિઠ્ઠાણુ કરવામાં ધીર. મળ્યાન ( મૂ॰ મળ્ય )=ભબ્યાને, વ્હેલા કે માડા મેક્ષે જનારાને. અપાચ=કષ્ટ. નવિસમુદ્ર. અવાયનો=કષ્ટરૂપ સમુદ્રમાંથી. મન=સ્પષ્ટ, ખુલ્લું. F¶=2934. ૨૩ ઞટજ્ઞવિશ્વ !=સ્પષ્ટ છે ભૂમિ જેને વિષે એવા ! ( સં॰ ) અવ ( પા૦ ગર્ )=તું રક્ષણ કર, બચાવ. રોય=જ્ઞાન. જોષ ળ=જ્ઞાનના હેતુભૂત. ટ્ર=ભય, ભીતિ, ખી±. સારી, નારી. શ્રી=મુદ્ધિ, મતિ. =માપવું. અવલાપી :-અવિદ્યમાન છે ભીતિ અને નારી જ્યાં એવી મતિને અર્પણ કરનાર. બ્લેકાર્થ શ્રીસિદ્ધાન્તનું સ્વરૂપ “હે આગમ ! હું બ્રહ્માણ્ડના કાશક ! સ્પષ્ટ છે. ભૂમિ જેતે વિષે એવા ( અર્થાત પ્રકટ રીતે વર્ણન કર્યું છે જગત્ના સ્વરૂપનું જેમાં એવા ) હું ( સિદ્ધાન્ત ) ! મેક્ષે ગયેલા Page #111 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી ચતુર્વિશતિજિનાનન્દસ્તુત [3 श्रीसंभએવા ઉત્તમ પુરૂષોએ રચેલે (અર્થાત્ ક્ષે ગયા તે પૂર્વે જ્ઞાન-સિદ્ધ એવા જિનવરેએ પ્રરૂપેલે ) એ, તથા વળી યુદ્ધના મધ્ય ભાગનું વિદ્યારણ કરવામાં સમર્થ એવે, વળી (સમ્યગૃ--) જ્ઞાનના હેતુભૂત તેમજ અવિદ્યમાન છે ભીતિ અને ભામિની જયાં એવી (અર્થાત્ નિર્ભય તેમજ વીતરાગ એવી) મતિને અર્પણ કરનારો તું ભવ્યાને કષ્ટરૂ૫ રામુદ્રમાંથી भयाव."-११ श्रीदुरिता विनतिः माकन्दमञ्जरिरिवान्यभृतां भरैर्या देवरसेवि 'दुरितारि'रसावलक्षा। दारिद्रयकृन् मम सपत्नजनेऽतिदुःखदे वैरसे विदुरितारिरसा वलक्षा ॥ १२ ॥३॥ -वसन्त विवरणम् असौ-दैवी मम सपत्नजने-वैरिणि दारिद्रयकृत् भवतु । असौ किंविशिष्टा ? अलक्षानिर्दम्भा । सपत्नजने किंविशिष्टे ? अतिदुःखदे-अधिककष्टदे । पुनः कि० ? वैरस्य-विरोधस्य सा-सम्पद् यस्य तस्मिन् । असौ किं० ? विगतो दुरितारे:-पापशत्रोः रसो यस्याः सा । पुनः किं० ? वलक्षा-गौरा । असौ का ? या दुरितारिः देवैः-सुरैः असेवि-सेव्यते स्म । इव-यथा अन्यभृतां भरैः-पिकवजैः माकन्दमञ्जरिः सेव्यते ॥ १२ ॥ अन्वयः अन्य-भृतां भरैः माकन्द-मारिः इव या देवै. असेवि, असौ अ-लक्षा, वि-दुरित-अरिरसा, वलक्षा 'दुरितारिः' मम अति-दुःख-दे, वैर-से सपत्न-जने दारिद्य-कृत (भवन)। શબ્દાર્થ माकन्द-भाभ्र, मांसा अन्यभृतां (मू० अन्यभृत्)= साना, यताना. मञ्जरि-भार, भा४२. भरैः (मू० भर ) समुहाये। 43. माकन्दमअरि:मांगानी भा२. देवैः (मू० देव) हेवोथी. अन्य-५२. असवि (धा० सेव ) सेवा थ६. ૧ આ ઉપરથી સમજી શકાય છે કે વેદ અપૌરુષેય છે તેવી રીતે જૈન આગમ પણ છે, એ વાત જેને સંમત નથી. વળી વેદ અપષેય છે કે કેમ તેની સ્થલ રૂપરેખા ન્યાયકસુમાંજલિ (પૃ. ૨૪૦-૨૪૪) ઉપરથી नारी. Page #112 -------------------------------------------------------------------------- ________________ सुतिर For Private & Personal use only हरि H.PTRE 1925 दुरितारि देवीं गौरवर्णा मेषवाहनां चतुर्भजां वरदाक्षसूत्रयुक्तदक्षिणकरां फलाभयान्वितवामकरां चेति। त्रिमुखयक्षेश्वर त्रिमुखं त्रिनेत्रं श्यामवर्ण मयूरवाहनं षड्भुजं- नकुलगदाऽभययुक्तदाक्षिणपाणिं मातुलिङ्गनागाक्ष सूत्राचितवामहस्तं चति । Lakshmi Art, Bombay, 8. All rights reserved. Page #113 -------------------------------------------------------------------------- ________________ Page #114 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતય: confe: ( મૂ૦ યુRિR )=દુરિતારિ ( દેવી ). સૌ ( મૂ॰ ગમ્ )=એ. હક્ષ=દગા, કપટ. અહક્ષા=અવિદ્યમાન છે કપટ જેને વિષે એવી, નિષ્કપટી, તૃત્તિય=દરિદ્રતા, ક’ગાળ અવસ્થા, TારિZ=દરિદ્રતાની કરનારી. મમ (મૂ॰ અમર્ )મારા. સપત્નશત્રુ. નન લેાક. સપનનને વૈરિ-વર્ગને વિષે. ઋત=ભ્રૂણા. श्री चतुर्विंशतिजिनानन्दस्तुतयः દુઃq=કષ્ટ, પીડા, તા=અર્પણ કરવું. અતિદુ:રવને ઘણું દુ:ખ દેનારા, વૈર=દુશ્મનાવટ, શત્રુતા, વૈસે ( મૂ॰ વૈર-5 )=શત્રુતા છે સંપત્તિ જેની એવા. વિ=વિયેાગવાચક ઉપસર્ગ. વ્રુતિ=પાપ. રસ–રસ. વિત્તિયેલા જતા રહ્યો છે પાપરૂપ દુશ્મનના રસ જેમાંથી એવી. વક્ષા ( મૂ॰ વરુણ )=ગૌરવણી. શ્લાકાર્થ “ જેમ કાઠિલાઓના સમુદાયે વડે આમ્ર-મંજરી સેવાય છે, તેમ જે (દેવી ) દેવેશ વડે સેવિત છે (અર્થાત્ જેની સુરા સેવા કરે છે), તે નિષ્કપટી એવી તથા જતા રહ્યો છે પાપરૂપ દુશ્મનના રસ જેમાંથી એવી ( અર્થાત્ પાપ-રહિત ) તેમજ ગૌરવર્ણી એવી દુરિતારિ ( દેવી ) અતિશય પીડાકારી એવા તથા શત્રુતારૂપી સંપત્તિથી વિભૂષિત એવા મારા વેરિ વર્ગને દરિદ્ર ખનાવનારી ( અર્થાત્ તેને ખાખા વીખી' કરનારી ) થાઓ.'—૧૨ સ્પષ્ટીકરણ ૨૫ દુરિતારિ દેવીનું સ્વરૂપ તૃતીય તીર્થંકર શ્રીસ‘ભવનાથની શાસન-દેવીનું નામ ‘દુરિતારિ’ છે. આના ગૌર વર્ણ છે. અને એને મેષનું વાહન છે. વિશેષમાં એને પણ ચાર હાથ છે. એના જમણા બે હાથમાં વરદ અને અક્ષસૂત્ર ( જપ–માલા ) છે, જ્યારે એના ડાબા એ હાથમાં કુલ અને અભય છે. આ દેવી પરત્વે આચાર-દિનકર ( પત્રાંક ૧૭૬)માં એવા ઉલ્લેખ છે કે— " मेषारूढा विशदकरणा दोश्चतुष्केण युक्ता मुक्कामालावर कलितं दक्षिणं पाणियुग्मम् | वामं तच्चाभयफलशुभं विभ्रति पुण्यभाजां दद्याद् भद्रं सपदि दुरिताराऽतिदेवी जनानाम् ॥" -મન્દાકાન્તા. દરિદ્રતા કવિરાજ પાતાના વૈરિ-વર્ગને દરિદ્ર થયેલા જોવા ઇચ્છે છે તે વાસ્તવિક છે. કેમકે ગૃહુસ્થને દરિદ્રતાના સમાન અન્ય કોઇ દુઃખ નથી. આ વાતનું અત્ર દિગ્દર્શન કરાવવામાં આવે છે. ૧ શરણાગતને એમ સૂચવતું કે ખીવાનું કંઈ કારણ નથી એ ‘ અભય ’ છે. * Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્વિશતિજિનાનનાસ્તુતઃ [ ૩ શ્રીસંવએ તે જગજાહેર હકીકત છે કે દરિદ્રના મને મનમાં ને મનમાં જ સમાઈ જાય છે. વળી ધનિકના નહિ સગાં પણ સગાં થવા તૈયાર થઈ જાય છે, જ્યારે દરિદ્રને તે સ્વજન પણ પરજનની ગરજ સારે છે, અને એટલું જ નહિ પણ તેની સ્ત્રી પણ ભેગોગે કુભાય હોય તે તે પણ તેનો તિરસ્કાર કરે છે. વિશેષમાં દરિદ્ર અને ચાણડાલમાં કઈ બહુ ભેદ નથી, કેમકે જેમ ચાહડાલની પાસેથી તે અસ્પૃશ્ય હેવાને લીધે કઈ કઈ લેતું નથી, તેમ દરિદ્ર કેઈને પણ કંઈ આપતે નથી. વળી જેમ મરનારો મનુષ્ય ગદગદ કંઠે બેલે છે અને તેના મુખ પર પરસેવાનાં બિન્દુએ દષ્ટિગોચર થાય છે તેમજ તેને ચાહે ફિકો પડી ગયેલ હોય છે, તેવી વાત હરિને વાચકને પણ લાગુ પડે છે. આ ઉપરાંત જેને ઘેર પુત્ર ન હોય, તેનું તે ફક્ત ઘર શૂન્ય ગણાય છે, અને મૂર્ખના સંબંધમાં તે દિશાઓજ શુન્ય લેખાય છે, જ્યારે દરિદ્ર આશ્રીને તે સમસ્ત જગત શુન્ય છે. એમ કહેવાય છે કે હમેશાં પ્રવાસમાં જીવન વ્યતીત થાય તે કષ્ટકારી છે, પરંતુ તેનાથી પણ વિશેષ કષ્ટદાયક તે પરના ઘરમાં નિવાસ કરે તે છે; અને એથી પણ વધારે કહેશજનક વાત છે નીચ મનુષ્યની સેવા ગણાય છે. પરંતુ આ બધાં કરતાં દુઃખની અપેક્ષાએ ચડિયાતી વસ્તુ તે દરિદ્રતા છે. હજી એકલી દરિદ્રતા હોય તે તે ઠીક છે, પણ સાથોસાથ તપશ્ચર્યાને અભાવ હોય, તે તે પછી થઈ રહ્યું. આ સંબંધમાં નીચેને ક વિચારવા જેવો છે – “द्वाविमावम्भसि क्षेप्यौ, गाढं बद्ध्वा गले शिलाम् । भनिनं चाप्रदातारं, दरिद्रं चातपस्विनम् ॥" અર્થાત–પનિક હાઈ કરીને જે દાન તે ન હોય અને દરિદ્ર હેઈ કરીને જે તપશ્ચર્યા કરતે ન હોય, તે બંનેના ગળામાં મજબૂત રીતે શિલા બાંધીને તે બંનેને જલમાં ડૂબાડી દેવા જોઈએ. આ ઉપરથી જોઈ શકાય છે કે દરિદ્રતા એ સર્વ આપદાઓનું મૂળ છે. કહ્યું પણ છે કે– "दारिद्याद्धियमेति हीपरिगतः सत्वात् परिभ्रश्यते निःसत्वः परिभूयते परिभवानिर्वेदमापद्यते। निर्विण्णः शुधमेति शोकनिहतो बुया परित्यज्यते। ___ निबुद्धिः क्षयमेत्यहो । निधनता सर्वापदामास्पदम् ॥" અથ-દરિદ્રતાને લઈને તે મનુષ્ય શરમાઈ જાય છે અને શરમને માયા તે સત્વથી 8 થાય છે. આ પ્રમાણે નિઃસવ બને તે મનુષ્ય પરાભવને પામે છે અને તેમ થતાં તે નિર્વેદી બની જાય છે. તેનું પરિણામ એ આવે છે કે તે શોકાતુર બને છે. આમ થતાં તે બુદ્ધિ-હીન બને છે અને મતિ-ભ્રષ્ટ થવાથી તે તેને નાશ થાય છે. આ ઉપરથી સમજી શકાય છે કે દરિદ્રતા એ સમસ્ત આપત્તિનું કારણ છે. ૧ સરખા "चाण्डालश्च दरिद्रश, द्वावेतौ सदृशाविह। चाण्डालस्य न गृहन्ति, दरिद्रो न प्रयच्छति।" Page #116 -------------------------------------------------------------------------- ________________ ४ श्रीअभिनन्दनजिनस्तुतयः अथ श्रीअमिनन्दननाथस्य स्तुतिः निःशेषसत्त्वपरिपालनसत्यसन्धा भूपाल संवर'कुलाम्बरपद्मबन्धो ! । कुर्वन् कृपां भवभिदे जिन ! मे विनम्रभूपाल संवरकुलां वरपद्म ! बन्धो ! ॥ १३ ॥ -सन्त. विवरणम् हे भूपाल संवर'कुलाम्बरपञ्चबन्धो!-अभिनन्दननिन ! त्वं मे सम भवभिदे-संसारमावाय अल-उद्यमंकुरु । त्वं किंविशिष्टः ? निश्शेषसत्त्वाना-साङ्गिगां परिपालनाय-रक्षनाग सत्यसन्धः-सम्यकपतिनः । त्वं किं. १ कुर्वन् । कां ? कृपां-करुणाम् । विनवा-नम्रीभूमा भूपा यस्य तत्सं० । कृपां किंविशिष्टां ? संवरस्य-संयमस्य कुलं-समूहो यत्र ताम् । वग-प्रधाना पद्मा-ज्ञानरमा यस्य तत्सं० । हे बन्धो !-मित्र !॥१३॥ अन्वयः भूषा-'संघर-कुल-अम्बर- पद्म-धन्धो । जिन ! विनम्र-भूप । वर-पन! बन्धो ! नि:शेष-व-परिपालम-सत्य-सम्भः संवर-कुलां कृपां कुर्वन् (त्वं ) मे भव-भिड़े बल । શબ્દાર્થ निःशेष समस्त. | भूपृथ्वी. सत्त्व प्राणी, . पाल-ng, २क्ष २. परिपालनरक्षण. भूपाल-पृथ्वीपति, रात. सत्य सत्य, साथी. संवर- २ (२ ). सन्धा-प्रतिज्ञा. कुल-gण, १२. निःशेषसत्त्वपरिपालनसत्यसन्धः समस्त अम्बर- श, गगन. प्राणीमानी २क्षयने भाट (बीपी) छ । बन्धु-भित्र સત્ય પ્રતિજ્ઞા જેણે એવા. पद्म-बन्धु-सूर्य. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી ચતુર્વિશતિજિનાનન્દસ્તુતયઃ [ ૪ શ્રીઅભિનન્દન– મૂTI૪ સંયુકઢારપુરાવો != સંવર રા- | વિનમ્પ !=નમન કર્યું છે નૃપતિઓએ જેને જાના કુલરૂપી ગગનને વિષે સૂર્યસમાન! | એવા ! (સં.) સુર્ય (સૂર દૃર્વત )=કરનારો. છ (વાગ)=૮ ઉદ્યમ કર, શક્તિમાન થા. vi (H FIT)=કૃપાને, મહેરબાનીને. સંવત સંયમ. “=સમૂહ. મમિ=ભવને ભેદવામાં. સંદરાં =સંયમના સમૂહરૂપી. વિન==અત્યંત નમનશીલ. =લક્ષ્મી. પા=રક્ષણ કરવું. વરyw!=ઉત્તમ છે લક્ષમી જેની એવા !(સં9) મૂપ ભૂપતિ, નપતિ. વજો !(મૂળ વધુ) હે મિત્ર, હે બાન્યવ! બ્લેકાર્થ શ્રીઅભિનન્દનનાથની સ્તુતિ– “હે સંવર (નામના) પૃથ્વી પતિના કુલરૂપ ગગનને વિષે (પ્રકાશ કરવામાં) સૂર્યસમાન (જિનેશ્વર) ! હે વીતરાગ ! નમન કર્યું છે નૃપતિઓએ જેને એવા હે (ચતુર્થ તીર્થકર શ્રીઅભિનન્દન) ! ઉત્તમ છે ( જ્ઞાનરૂપી) લક્ષ્મી જેની એવા હે (જગન્નાથ) ! હે (તૈલેકયના) બાધવ ! સમરત પ્રાણીઓના રક્ષણને માટે (લીધી ) છે સત્ય પ્રતિજ્ઞા જેણે એ તું સંયમના સમૂહરૂપી કૃપા કરતો થા મારા ભવને ભેદવાને માટે ઉદ્યમ કર.”—૧૩ સ્પષ્ટીકરણ શ્રીઅભિનન્દન-ચરિત્ર અત્ર પણ એ નિવેદન કરવું પડશે કે આ અભિનન્દનનાથના સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં સ્વતંત્ર લખાયેલ ચરિત્રો દષ્ટિગોચર થતાં નથી. પરંતુ તેના અસ્તિત્વના બંબંધમાં બૃહત-ટિપનિકામાં ઉલ્લેખ છે. આ તીર્થકરના ચરિત્રનું વિહંગાવલોકન કરવું હોય, તે જુએ સ્તુતિચતુર્વિશતિકા (પૃ. ૬૪). यत्पाणिजबजमभाद् धुतबुद्धनीर-- जं बालधर्मकरपादसमस्तपद्मम् । तं नौमि तीर्थकरसार्थ ! भवन्तमेनो जम्बालधर्म ! करपादसमस्तपद्मम् ॥ १४ ॥ Page #118 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતયઃ ] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः विवरणम् हे तीर्थकरसार्थ:-जिनवज! तं भवन्तं अहं नौमि-स्तौमि । एनोजम्बाले-पापपड़े धर्मोनिदाघसमः तत्सं० । भवन्तं किंविशिष्टं ? करपादाभ्यां-हस्ताहिभ्यां समस्तं-सम्यग् जितं पद्मकमलं येन तम् । तं कं? यत्पाणिजब्रज-यन्नखाँघोऽभात-शोभते स्म । व्रजं किं०१ धुतं-जितं बुद्धनीरज-स्वेराब्जं येन तत् । पुनः किं. १ बालो-नवो धर्मकरः-सूर्यः तस्य पादा-रश्मयः तद्वत् रक्ता समस्ता-सर्वा पद्मा-शोभा यस्य तत् ॥ १४ ॥ अन्वयः ઇન–ાવાદ-ધર્મ ! તીર્થ-જ્ઞાર્થ ! પુત--નીન્ન, વાઇ-ધર્મ---રમતपद्मं यत्-पाणि-ज-व्रजं अभात्, तं कर-पाद-समस्त-पद्मं भवन्तं नौमि । શબ્દાર્થ વહસ્ત, હાથ. વાઢઘર્મશાપવિમરતપન્ન બાલ સૂર્યનાં કિરviાન=હાથના નખ, ના સમાન (રક્ત) છે સમસ્ત શોભા zzસમુદાય, જેની એવાને. વાળનzi=જેના હાથના નખોને સમૂહ. ! નૌજ (ધાતુ) હું સ્તવું છું. માર (વા મા=શોભતે હવે, તીર્થશાતીર્થકર, તીર્થપતિ પુત (પ૦ ૬)=હલાવેલું, તેલું. સાર્થ સમૂહ. યુદ્ધ (ધા. ૩૬)=વિકસ્વર, ખલેલ, તીર્થસારસાઈ કહે તીર્થકરોના સમૂહ! f=જલ, પાણી. ઇનફૂપા૫. ના=જલમાં ઉત્પન્ન થાય તે, કમલ. ==ાદ કાદવ કીચ્ચડ. પુતયુદ્ધનીબં=જીત્યું છે વિકસ્વર કમલને gોજગાઇ! હે પાપરૂપ કાદવ પ્રતિ તાપ જેણે એ. વાંઢ બાળ. લહેસ્ત, હાથ, ધર્મક્તાપ. પાચરણ, પગ. વા=કિરણ. સમરત (ધાર ગ )=સર્વથા પરાસ્ત કરેલ. અર્બસૂર્ય, રવિ. Tiામરસપ હસ્ત અને ચરણ વડે વા=કિરણ. સર્વથા પરાસ્ત કર્યું છે પદ્મને જેણે પા=શભા. એવાને. બ્લેકાર્થ તીર્થકરોની રસ્તુતિ “હે પાપરૂપ કાદવને (સૂકાવી નાંખવામાં) સૂર્યસમાન ! હે તીર્થંકરના સમુદાય! (રતતાના સંબંધમાં) ધુતકારી કાઢ્યું છે વિકસ્વર કમલને જેણે એવા, તેમજ બાલ Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રીચર્વંશતિજિનાનન્દસ્તુતયઃ [ ४ श्रीमलिनन्दन ( अर्थात् उगता ) सूर्यनां हिरोना नेवी ( २ ) छे समस्त शोभा नेनी मेवा ने (याप તીર્થંકર વર્ગ)ના હસ્તાના નખાના સમૂહ શાલતા હવે, તે ( જિન-વૃન્દ ) કે જેણે હસ્ત અને ચરણ (ની પ્રભા) વડે પદ્મને સર્વથા પરાસ્ત કર્યાં છે એવા આપને હું સ્તવું છું.”—૧૪ जिनमतप्रशंसा :-- 30 कामं मते जिनमते रमतां मनो मे Sमुद्दामकामभिदसंवर हेतुलाभे । चण्डद्युताविव वितन्वति सत्प्रकाशम् उद्दामकामभिदसंव रहेऽतुलाभे ॥ १५ ॥ विवरणम् मते - मान्ये जिनमते मे - मम मनः - चित्तं रमतां - क्रीडतु । मते किंविशिष्टे ? अमुद्दीविषादप्रदौ आमकामौ - रोमकन्दर्पो तयोर्मिंदा - भेदनं यस्मात् एवंविधोऽयं संवरः- संयमः तस्य हेतवः तेषां लाभ:- प्राप्तिः यस्मात् यस्मिन् वा तस्मिन् । मते किं कुर्वति १ वितन्यदिसृजति । कं ? सत्मकान्नं-सञ्ज्ञानम् । इव - यथा । चण्डद्युतौ-रौ सत्प्रकाशं-सदुद्योतं बन्वति । उद्दामः कामः-अभिलाषः तस्य भिद्-भेदकोऽसंवरः - असंयमः तद्घन्दरि । पुनः किं० १ अतुला - अनुपमा आमा-श्रर्थिस्य तस्मिन् । कामं - अत्यर्थम् ॥ १५ ॥ अन्वयः चण्ड - तौ इव सत् - प्रकाशं वितन्वति, उद्दाम-काम- भिद्-अ-संवर-हे, अ-तुल-आगे, मते, अ- मुद्-द- आम-काम- मिद - संवर- हेतु-लाभे जिन-मते मे मनः कामं रमताम् । શબ્દાર્થ कामं=अत्यंतपालु मतावनार अव्यय, मते ( मू० मत ) = अलीष्ट, प्रिय. मत-दर्शन, सिद्धान्त. जिनमते = जैन सिद्धान्तने विषे. cunt (wo za zāli, zug sài. ##=44, 12. वसन्त ० काम=भहन. भिदा = लेहन. हेतु = ४२५. अमुद्दामकामभिदसंवर हेतुलामे =भत्री तर એવા રાગ અને કર્ષને ભેદનારા એવા સંયમના અણુની પ્રાપ્તિરૂપ. Page #120 -------------------------------------------------------------------------- ________________ Page #121 -------------------------------------------------------------------------- ________________ H रोहिणीदेवी. निर्वाणकलिकायाम् "तत्राद्यां रोहिणी धवलवर्णा सुरभिवाहनां चतुर्भुजामक्षसूत्रबाणान्वितदक्षिणपाणिं शङ्खधनुर्युक्तवामपाणि चेति ।" All rights reserved.] नि. सा. प्रेस. For Private & Personal use only Page #122 -------------------------------------------------------------------------- ________________ Corrigat] श्रीचतुर्विशतिजिनानन्दस्तुतयः चण्ड= २. काममनिषा, छ. द्युति-ते. हन्नाश ४२वो. चण्डद्युति=५२ छ ते २४ ते, सूर्य. उद्दामकामभिदसंवरहे=dla . चण्डद्युतौ सूर्यन वि. નારા અસંયમના ઘાતક. वितन्वति (मू० वितन्वत् )-विस्तार ४२नार. प्रकाश-प्रश. अतुलमविद्यमान छ तुलनानी , सत्प्रकाशं सुप्राश. अनुपम उद्दाम अत्यंत तीन. अतुलाभेअनुपम छ शमनी मेवा. બ્લેકાર્થ (ort-भतनी Al - “સૂર્યની માફક (યથાર્થ જ્ઞાનરૂપ) સત્યકાશને વિસ્તાર કરનારા, વળી (ચાસ્ત્રિ ગ્રહણ કરવાની) તીવ્ર અભિલાષાને નાશ કરનારા એવા અસંયમના ઘાતક, તથા વળી અનુપમ શોભાથી યુક્ત, તેમજ (સજજનેને ) અભીષ્ટ, તથા વળી અપ્રીતિકર (અર્થાત્ શકાતુર બનાવનારા) એવા રોગ અને મદનને વિનાશ કરનારા સંયમના કારણના લાલરૂપ એવા જૈન મતને વિષે મારું મન અત્યંત રમણ કરો.”—૧૫ रोहिणीदेव्याः स्तुति:--- धर्मद्विषां क्षयमधर्मजुषां करोतु सा ‘रोहिणी ' सुरभियातवपू रमाया । यस्या बभौ हृदयवृत्तिरजस्रमूना सारोहिणी सुरभिया तव पू रमायाः॥ १६ ॥ ४॥ -वसन्त विवरणम् सा 'रोहिणी' देवी अधर्मजुषां नृणां क्षयं करोतु-तनोतु । किंभूतानां ? अधर्मजुषा धर्मद्विषां-धर्मध्वंसकानां । सा किंविशिष्टा ? सुरभौ-गवि यातं-गतं वपुः-तनुः यस्याः सा । पुनः किं. ? रमो-रम्यः आयो-लाभो यस्याः सा । (सा का!) यस्याः तव हृदयत्तिः बभौभाति स्म । अजस्रं-निरन्तरम् । वृत्तिः किं० १ ऊना-रहिता । कया ? सुरभिया-देवमीत्या । पुनः किं. ? सारः-प्रधानः ऊहा-तों विद्यते यस्याः सा । पुनः किं० १ पू:-नगरी । कस्याः १ रमाया:-श्रियः ॥१६॥ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૩૨. શ્રી ચતુર્વિશતિજિનાનન્દસ્તુતઃ [૪ શ્રીઅભિનન્દન– अन्वयः यस्याः तव सुर-भिया ऊना, सार-ऊहिणी, रमायाः पूः हृदय-वृत्तिः अजस्रं बभौ, सा સુરત-જાત-વપૂ. રમ-ગાથા “ ળ” ધર્મ-દ્ધિ ધર્મનુvi ક્ષણં વારતા શબ્દાર્થ દ્વિપૂeષ કરનાર, શત્રુ. વમૌ= (પાત્ર મા)=ભી નીકળી, ધર્મજ=ધર્મના દ્વેષીઓના. =અંત:કરણ, લયં (મૂળ ક્ષય)=નાશને. વૃત્તિ વળણ. અધર્મનુv=અધર્મને સેવનારાઓના. હૃદયવૃત્તિ =અંતઃકરણની વૃત્તિ. #g (ા =કરે. અનā=નિરંતર, હમેશાં. હિf=ોહિણું (દેવી). ના (મૂળ ન )=અપૂર્ણ, અધુરી, રહિત. સુમધેનુ, ગાય. સાર શ્રેષ્ઠ, ઉત્તમ. ચાતક(ઘ૦ ) =પ્રાપ્ત થયેલ. હું તર્ક. agણ દેહ, શરીર. સાહિf=ઉત્તમ છે કે જેના એવી. સુરમિયાત દૂ ધેનુને પ્રાપ્ત થયું છે દેહ સુર=દેવ. જેને એવી. મી=ભીતિ, બીક. જમ રમ્ય, મનેહર. ગુમચા દેવેની બીકથી. ગાય લાભ. તવ (મૂ૦ ગુHટુ )=તારી. રમાયા=રમ્ય છે લાભ જેને એવી. પૂ (મૂળ પુરુ)=નગર. થયા =( મૂ૦ ચટૂ)=જેની. માયા= (મૂળ મા) લક્ષ્મીના. શ્લેકાર્થ રોહિણી દેવીની સ્તુતિ– “તારી કે જેની, દેવોના ભયથી મુક્ત તેમજ ઉત્તમ તર્કથી યુક્ત તથા લક્ષ્મીના નગરરૂપ એવી હૃદય-વૃત્તિ નિરંતર શોભી રહી, તે (૮) રહિણી (દેવી) કે જે ધેનુ ઉપર વારી કરનારી છે તેમજ જેને લાભ મનહર છે તે (દેવી) ધર્મના ટ્રેલી તેમજ અ... મને સેવનારા (એવા જનો)ને વિનાશ કરો.”—૧૬. રસ્પષ્ટીકરણ રેહિણું દેવીની સ્તુતિ કરવાનું કારણુ પ્રથમ, દ્વિતીય અને તૃતીય જિનેશ્વરના સ્તુતિ-કદમ્બક આશ્રીને તે તે તે જિનેશ્વરની શાસન-દેવીની સ્તુતિ કરવામાં આવી છે, પરંતુ અત્ર તે નિયમ પાળવામાં આવ્યું નથી, કેમકે Page #124 -------------------------------------------------------------------------- ________________ જિતુતઃ] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः ૩૩ ચતુર્થ જિનેશ્વરની શાસનદેવીનું નામ તે કાલી છે અને અત્ર તે રોહિણી દેવીની સ્તુતિ કરવામાં આવી છે. આ સ્તુતિના સંબંધમાં એમ કહી શકાય તેમ છે કે મેરવિજયજી શ્રીશન કવીશ્વરે રચેલી સ્તુતિ-ચતુર્વિશતિકાને અનુસરે છે કેમકે ત્યાં પણ સોળમા શ્લોકમાં રેહિણી નામની વિદ્યા-દેવીની સ્તુતિ કરવામાં આવી છે), છતાં પણ દરેક સ્થળે તેવું અનુકરણ નહિ કરેલું હેવાથી આ પ્રમાણે એકાએક રેહિણુ દેવીની કેમ સ્તુતિ કરી તે સમજી શકાતું નથી. શ્રીરહિણીનું સ્વરૂપ– પુણ્ય બીજને ઉત્પન્ન કરે તે રોહિણ” એ રેશહિણી શબ્દને વ્યુત્પત્તિ-અર્થ છે. રોહિણી દેવી એ સોળ વિદ્યા-દેવીઓ પૈકી એક છે. તેને ચાર હાથ છે. તેના જમણુ બે હાથ જપ-માલા અને બાણથી અલંકૃત છે, જ્યારે ડાબા બે હાથ શંખ અને ધનુષ્યથી શોભે છે. વળી તે કુન્દ, પુષ્પ, હિમ ઇત્યાદિકના જેવી તવણી છે અને ગાય એ એનું વાહન છે. આ હકીકત નિર્વાણકલિકા ઉપરથી જોઈ શકાય છે, કેમકે ત્યાં કહ્યું છે કે – ___ " तत्रायां रोहिणी धवलवर्णी सुरभिवाहनां चतुर्भुजामक्षसूत्रबाणान्वितदक्षिणपाणिं शङ्खधनुर्युक्तવામનું તિ” આ વાતની નિમ્નલિખિત લેક પણ સાક્ષી પૂરે છે – चतुष्करा कुन्दतुषारगौरा । गोगामिनी गीतवरप्रभावा श्री रोहिणी' सिद्धिमिमां ददातु ॥" –આચાર-દિનકર, પત્રાંક ૧૬૧ Page #125 -------------------------------------------------------------------------- ________________ ५ श्रीसुमतिजिनस्तुतयः अथ श्रीसुमतिनाथस्य महिमा भक्तिर्बजेन विहिता तव पादपद्म सत्काऽमिता सुमनसां सुमते ! नतेन । लब्धा सुखेन जिन ! सिद्धिसमृद्धिवृद्धिः सत्कामिता सुमनसां सुमतेन तेन ॥ १७ ॥ -वसन्त० विवरणम् हे सुमते !-सुमतिजिन ! तव पादप सत्का भक्तिः येन सुमनसा-विदुषां व्रजेन विहिताकृता। भक्तिः किंविशिष्टा ? अमिता-भूयसी । व्रजेन किंविशिष्टेन ? नतेन-नमेण । तेन बजेन सिद्धिसमृद्धिटाद्धः-मुक्तिसंपत्तिद्धिः लब्धा-प्राप्ता । केन ? सुखेन-शर्मणा । द्धिः किंविशिष्टा ? सद्भिः-विज्ञैः कामिता-प्रार्थिता । तेन किंविशिष्टेन ? सुमतेन-अतिमान्येन । केषां ? सुमनसा-सुराणाम् ॥ १७॥ अन्वयः (हे ) सुमते! सुमनसा (येन) नतेन ब्रजेन तव पाद-पद्म-सत्का, अमिता भक्तिः विहिता, तेन सुमनसा सु-मतेन ( हे ) जिन ! सत्-कामिता सिद्धि-समृद्धि-वृद्धिः सुखेन लब्धा । શબ્દાર્થ भक्तिः (मू० भक्ति)-सेवा,पासना. सुखेन=सुपूर्व, ४४ विना. बजेन ( मू० व्रज )समुहाय १3. सिद्धिभुत. विहिता(धा० धा)-४२पामा माची. समृद्धि-संपात्त. पादपद्मसत्काय२९१-भसनासंबंधी. वृद्धि-मामाही. अमिता (मू० अमित )-भा५-२ति . सिद्धिसमृद्धिवृद्धिः=भुति, संपत्ति भने सुमनसा ( मू० सुमनस्)=(१) शुद्ध पित्तवा ___आमाही. कामित (धा० कम् )२त,न्छेली. जाना, विद्वानाना; (२) सुशना. सत्कामिता-सानासनछबी. सुमत ! (मू० सुमति )= सुमति( नाथ)! मत (धा० मन् मान्य. नतेन (म० नत )-प्रयाभरेस. सुमतेनमत्यंत मान्य. लब्धा (धा० लभ् )-प्रास य. तेन ( मू० तद् )= 43. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૩૫ જિનરતુતયઃ ] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः શ્લેકાર્થ શ્રી સુમતિનાથને મહિમા હે સુમતિ (નાથ) ! જે પ્રણામ કરેલા વિદ્વાનોના [ અથવા સુરોના ] સમૂહે તારા ચરણ-કમલ-વિષયક (અર્થાત તારા ચરણકમલની) અનુપમ સેવા બજાવી, તે સુરોને (પણ) અતિશય માન્ય એવા વિદ્વદ-વર્ગે હે જિન ! સજજનોએ ઈશ્કેલી એવી મુક્તિ, સંપત્તિ અને આબાદી સુખેથી પ્રાપ્ત કરી”-૧૭ સ્પષ્ટીકરણ સુમતિનાથ-ચરિત્ર– - શ્રીવિજયસિંહસૂરિના શિષ્ય શતાર્થિક સમપ્રભસૂરિએ પરમહંત કુમારપાલ નૃપતિના રાજ્ય દરમ્યાન ૯૮૨૧ શિક પ્રમાણનું સુમતિનાથ-ચરિત્ર લખ્યું છે. આ ચરિત્રને ઘણે ખરો ભાગ પ્રાકૃત ભાષામાં રચાયેલું છે. આ તીર્થંકરના ચરિત્રની સ્થૂલ રૂપરેખા સારૂ જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ૦ ૭૮). जिनवरेभ्यः प्रार्थना येषां स्तुवन्त्यपि ततिश्चरणानि नृणा मज्ञानघस्मरपराभवभां जिना वः । दुःखाम्बुधाविव धनं मरुतः क्षिपन्ता मज्ञाऽनघस्मरपरा भवभाञ्जि नावः ॥ १८ ॥ વખત विवरणम् ते जिना वो-युष्माकं अज्ञानमेव घस्मरो-भक्षकः पुमान् तस्य पराभवा-पराभूतिप्रभां क्षिपन्ता-दलयन्तु । इव-यथा घनं-मेघं मरुतः-प्रभञ्जनाः क्षिपन्ते । ते किंविशिष्टाः ? नाव:-नौसमाः। क्व ? दुःखाम्बुधौ-पीडाम्भोधौ । ते के ? येषां चरणानि-पदानि स्तुवन्तीતુવન્તી પતિ પt તતિા-નાળા વપૂર્વ દિશ? ન સનિત –પાપં સ્મર-જામક વોवैरिणो यस्याः सा । ततिः किंविशिष्टा ? अपेभिन्नक्रमत्वात् अज्ञाऽपि-मूर्खाऽपि । चरणानि किंविशिष्टानि ? भवं-कल्याणं भजन्तीति तथा ॥ १८॥ ૧ આ સૂરિજીને લગતી હકીકત સાર જુઓ તેમણે રચેલ શંગાર-વૈરાગ્ય-તરગિણું નામના કાવ્ય ઉપરની મારી પ્રસ્તાવના. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રી ચતુર્વિશતિજિનાનન્દસ્તુતયા [૫ શ્રીસુમતિ अन्वयः જે મા-મજ ઘર તુવન્ત (ત) નri પ્રજ્ઞા વગર તતિ બન-ગણ-મ-જા (રમૂવ), (ત) સુર્વ-અgૌ નાવ નિનાદ મતઃ ઘi aઃ વજ્ઞાન-પરમામા-માંક્ષિપનામ શબ્દાર્થ છેલ્લાં (મૂહ ) જેમનાં. અનુપસમુદ્ર, સાગર, સુરત (ઘા તું)=સ્તવના કરતી, સ્તુતિ | ગુવારૂપ= દુઃખરૂપ સમુદ્રમાં કરતી. ઘi (મૂળ ઘન =મેઘને. =પણ. તરર (તતિ) શ્રેણિ, સમુદાય. મત ( [ મત)=પવને. rrr=ચરણેને. પિતામ (ઘાક્ષિપુ)=દૂર ફેંકી દે, નષ્ટ કરો ori ( [ z)=માનની . કક્ષા (મૂ ગા)=મૂર્ખ. અજ્ઞાન=અજ્ઞાન, મેહ. અનામતવરા=અવિદ્યમાન છે પાપ, મદન અને ઘરમ=ભક્ષક. દુશ્મન જેને વિષે એવી. grમર=(૧)અપમાન, તિરસ્કાર; (૨)પરાજય. મકલ્યાણ, મા=પ્રભા, તેજ. મ=ભજવું. જ્ઞાનઘરમારામામાંઅજ્ઞાનરૂપ ભક્ષકને (હાથે થતી) પરાભવની પ્રજાને. મામાજ=કયાણુને ભજનારાં. નિનાદ (મૂળ નિન)=જિને, તીર્થકરે. Taઃ (કૂ૦ નૌ) નૈકાઓ, વહાણે. શ્લેકાર્થ જિનેશ્વરને પ્રાર્થના જેમનાં કલ્યાણકારી ચરણેની સ્તુતિ કરતી થકી (અર્થાતું સ્તવના કરવાથી) મૂર્ખ એવી પણ માનવ–શ્રેણિ પાપ, મદન અને દુશ્મનથી રહિત થઈ (અને થાય છે), તે દુઃખસાગરમાં (આલંબનાથ) નૌકાસમાન તીર્થકેર, જેમ પવન વાદળને વિખેરી નાંખે છે, તેમ તમારા અજ્ઞાનરૂપ ભક્ષકને હાથે થતા) પરાભવની પ્રજાને નિસ્તેજ કરે (નષ્ટ કરે).”-૧૮ जिनवाण्या माहात्म्यम् या हेलया हतवती कुमतिं कुपक्ष विज्ञा नराऽजितपदा शिवरा जिनेन । वाचं तमस्सु रचितां हृदि धेहि शैलविज्ञानराजितपदा शिवराजिनेनम् ॥ १९ ॥ – તે છે Page #128 -------------------------------------------------------------------------- ________________ ३७ Correतुत4] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः विवरणम् . हे नर ! त्वं तां वाचं हृदि विधेहि-वहस्व । वाचं किंविशिष्ट ? रचिता-निर्मिताम् । केन ? जिनेन । जिनेन किंविशिष्टेन ? शैलाकृतिरेखाविज्ञानेन राजितौ पदौ-पादौ यस्य तेन । पुनः किं० १ शिवेन-मङ्गग्लेन राजत इत्येवंशीलः स तेन । तां कां ? या हेलया-लीलया कुमतिकुबुद्धि हतवती-जघान । या किंविशिष्टा ? विज्ञा-निपुणा । पुनः किं०१ अजितानि-अनभि. भूतानि पदानि यस्याः सा । कै ? कुपक्षः-कुवादिभिः । पुनः किं० १ शिव-सिद्धिं राति-ददातीति तथा । पुनः किं० १ इन-सूर्यसमाम् । क्व ? तमस्सु-पापेषु ॥ १९ ॥ अन्वयः (हे) नर! या कु-पक्षैः अजित-पदा, विज्ञा, शिव-रा (वाक्) कुमतिं हेलया हतवती, (तां) तमस्सु इन, शैल-विज्ञान-राजित-पदा, शिव-राजिना जिनेन रचितां वाचं हृदि धेहि । शब्दार्थ हेलया (मू० हेला)=cle 43. | तमस्सु (मू० तमस् )-(१) अंधाराने विष; हतवती (धा० हन् )-1ष्ट ४२री, नोभी. (२) अज्ञानान विषे. कुमतिं (मू० कुमति ) दुद्धिने. रचितां (मू० रचिता)-रयेटी. पक्षः पक्ष. हृदि (मू० हृद् )=अंत:४२५मा. कुपक्षः (मू० कुपक्ष) दृष्ट ५३ 43, सुवाहीमा धेहि (धा० धा)=तुं धारण ४२. . शैल पर्वत. विज्ञा ( मू० विज्ञ )-निपुर, यतु२. विज्ञानज्ञान. नर ! (मू० नर ) 3 भान ! राजित (घा० राज्)-सुशोलित. पद्म्य पद%५४. . अजितपदा-नथी ५२२२त थयां पहन शैलविज्ञानराजितपदापतना मा२ २वी રેખાબક્ષ કરીને શોભાયમાન છે मेवी. જેમનાં ચરણે એવા. शिव-भाक्ष, निशु. शिवक्ष्या, भंस शिवरा-मोक्षन मापनारी, भूति-य४. .. राजिनशासन-शीत. जिनेन (मू० जिन ) 43. शिवराजिना=या 43 शमता. वाचं (मू० बाच् )=णीन. इनं (मू० इन ) सूर्य. બ્લેકાર્થ ति-वाणीनु माहात्म्य “કવાદીઓ વડે પરાજિત નથી થયાં પદે જેનાં એવી, તથા નિપુણ એવી તેમજ भुजित-हाय मेवी (पाणी) दुर्भुद्धिने सीतामात्रमा नोभी, ते (अन३५) Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્વિશતિજિનાનન્દસ્તુતયઃ [५ श्रीसुमतिઅંધકારને (દૂર કરવામાં) સૂર્યસમાન એવી તેમજ પર્વતના આકાર જેવી રેખાલક્ષણે કરી શોભાયમાન છે ચરણો જેમનાં એવા તથા કલ્યાણકારી એવા જિન વડે રચાયેલી [ અર્થાત જિને પ્રરૂપેલી ] એવી વાણુને હે માનવ! તું હૃદયમાં ધારણ કર”—૧૯ श्रीकालीदेव्या नुति: उद्यद्गदा मृगमदाविलकज्जलाङ्क काली सुरीतिमतिरा जितराजदन्ता । मुष्णातु मर्मजननीमनिशं मुनीनां - काली सुरीतिमतिराजितराजदन्ता ॥ २० ॥ ५ ॥ -वसन्त विवरणम् ___ काली सुरी-कालीनाम्नी देवी मुनीना इति-उपप्लवं मुष्णातु-स्यतु । अनिश-नित्यम् । काली किंविशिष्टा ? उद्यन्ती-दीप्यन्ती गदा-पहरणं यस्याः सा। पुनः किं० १ मृगमदेनकस्तूर्या आविलं-आक्तं कज्जलाई-अञ्जनचिह्नं तद्वत काली-श्यामवर्णा । पुन: कि ? शोभना रीतिः-मर्यादा यत्र ईदृशी मति रातीति तथा । पुनः किं. १ जितो-विनाशितो राजताउत्तमानां अन्तो-मरणं यया सा । ईति किं ? मर्मजननी-मर्मकरीम् । काली किं०१ अतिराः जितौ-अतिशोभिती राजदन्तौ-मध्यदन्तौ यस्याः सा ॥२०॥ अन्वयः उद्यत्-गदा, मृग-मद-आविल-कजल-अङ्क-काली, सु-रीति-मति-रा, जित-राजत्अन्ता, अति-राजित-राजन-चन्ता काली सुरी मुनीनां मर्मन्-जननी ईति अनिशं मुष्णातु । शब्दार्थ उद्यत् (धा० या ) शमान. | अङ्क-धि-. गदा-ह. काली-श्याम उद्यद्गदा-प्रशमान छ महानी मेवी. मृगमदाविलकज्जलाङ्ककाली=स्तूरीथा सित मृग-२६. એવા કાજલના ચિહ્ન જેવી શ્યામવર્ણ, मृगमदस्तूरी आविलव्यात. रीति-सीमा, भा. कज्जल . मति-मुद्धि Page #130 -------------------------------------------------------------------------- ________________ पं. छ. गोड.. Education Infernational All rights reserved. ] निर्वाणकलिकायाम् — "कालीं देवीं कृष्णवर्णी पद्मासनां चतुर्भुजां अक्षसूत्रगदालङ्कृतदक्षिणकरां वज्राभययुतवामहस्तां चेति । " हूँ कालीदेवी नि. सा. प्रेस. Page #131 -------------------------------------------------------------------------- ________________ Page #132 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતઃ ] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः ૩૯ કુતિમતિ સારી છે મર્યાદા જેને વિષે | અનિર=સર્વદા. એવી બુદ્ધિ આપનારી. ગુનાનાં (પૂ. મુનિ)=મતિઓના, સાધુઓના. રાગ (ઘા. રાન્ન)=ઉત્તમ. શાસ્ત્રી કાલી (દેવી). અને મૃત્યુ, મરણું. સુર દેવી. ગિતાનૉ =નિવારણ કર્યું છે. ઉત્તમ (પુરૂ | ત (મૂળ તિ)=ઈતિ, ઉપદ્રવ. )ના મરણને. c=દાંત. મુળા, (પા મુ) લેટો, દૂર કરો. જન્તઉપલા દાંતની હારમાંના બે વચલા નર્મ=મર્મ. દાંત, નનન=પેદા કરનારી. સિવિતરાગતા=અતિશય સુશોભિત છે મર્મજનનાં મર્મને ઉત્પન્ન કરનારી. મધ્યદંત જેના એવી. બ્લેકાર્થ કાલી દેવીની સ્તુતિ– દેદીપ્યમાન છે ગદા જેની એવી, તથા કરીથી લિપ્ત એવા કાજલના ચિહનંસમાન શ્યામવણ, વળી સારી છે મર્યાદા જેને વિષે એવી [અર્થાત્ વિવેકાત્મિકા ] બુદ્ધિને દેનારી, વળી નિવારણ કર્યું છે. ઉત્તમ [ પુરૂષ )ના મરણને જેણે એવી, તેમજ વળી અતિશય સુશેભિત છે મધ્ય દંત જેના એવી કાલી (દેવી) મુનિઓના મર્મ-જનક ઉપદ્રવને દૂર કરે.”—૨૦ સ્પષ્ટીકરણ કાલી દેવી સેળમા કલેકમાં “રોહિણી દેવીની સ્તુતિ કરવાના સંબંધમાં જે હકીકત લખી છે, તે અત્ર પણ લાગૂ પડે છે, કેમકે આ સ્થલે પણ શ્રીમાન મેરવિજયજી “સ્તુતિ-ચતુર્વિશતિકા'ના વીસમા પદ્યમાં સ્તુતિ-કરાયેલી કાલી દેવીની સ્તુતિ કરે છે. પરંતુ તેમણે કઈ કઈ વાર આવું અનુકરણ શા માટે કર્યું છે તે સમજી શકાતું નથી. આ “કાલી” દેવીનું સ્વરૂપ નીચે મુજબ છે-- કાલી દેવીનું સ્વરૂપ હુરમને પ્રતિ જે કાળ (યમરાજ) જેવી છે, તેમજ જે કૃણવણી છે” તે “ કાલી એ કાલી શબ્દને વ્યુત્પત્તિ-અર્થ છે. આ દેવી પણ એક વિદ્યાદેવી છે. તેને વર્ણ શ્યામ છે અને તે હાથમાં ગદા રાખે છે. વિશેષમાં વિકસ્વર કમલ એ એનું વાહન છે. આ વાતના ઉપર નીચે લેક પ્રકાશ પાડે છે "शरदम्बुधरप्रमुक्तचश्चद्गगनतलाभतनुश्रुतिर्दयादया। विकचकमलथाहना गदाभृत् कुशलमल कुरुतात् सदैव काली॥" –આચાર પત્રાંક ૧૬૨ પરંતુ એથી વિશેષ માહિતી તે નિર્વાણ-કલિકા ઉપરથી મળે છે. કેમકે ત્યાં કહ્યું છે 8-" तथा कालीकादेवीं कृष्णवर्णी पद्मासनां चतुर्भुजामक्षसूत्रगदालङ्कृतदक्षिणकरां वज्राभययुतवामहस्तां તિ” અર્થાત્ આ દેવીને ચાર હાથ છે, તેના જમણા બે હાથ જપમાલા અને ગદાથી વિભૂષિત છે, જ્યારે ડાબા બે હાથ વા અને અભયથી અલંકૃત છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ६ श्रीपद्मप्रभजिनस्तुतयः अथ श्रीपद्मप्रभस्य प्रार्थना भव्याङ्गिवारिजविबोधरविनवीन पद्मप्रभेशकरणोऽर्जितमुक्तिकान्तः। त्वं देहि निर्वृतिसुखं तपसा विभञ्जन् पद्मप्रभेश ! करणोर्जितमुक्तिकान्तः ॥ २१ ॥ -वसन्त विवरणम् हे पद्मप्रभेश ! षष्ठजिन ! त्वं निर्वृतिसुख-मुक्तिशर्म दहि-दिश । त्वं किंविशिष्टः ? भव्याङ्गिवारिजाना-प्राणिपमानां विबोधने रविः-सूर्यसमः। पुन: किं० १ नवीनौ-नव्यौ पद्मप्रभेशौ-कजसूर्यौ तद्वत् करणं-तनुः यस्य सः। पुनः किं. १ अर्जिता-उपार्जिता मुक्तिकान्ता-सिद्धिवधूः येन सः । त्वं किं कुर्वन् ? तपसा विभञ्जन्-निरस्यन् । किं ? करणानांइन्द्रियाणां ऊर्जितं-बलम् । त्वं किं० उक्त्या-वचसा कान्तः-प्रशस्यः ॥२१॥ अन्वयः (हे) पद्मप्रभ-ईश ! भव्य-अङ्गि-वारिज-विबोध-रविः, नवीन-पद्म-प्रभा-ईश-करणः, अर्जित-मुक्ति-कान्तः, तपसा करण-ऊर्जितं विभअन्, उक्ति-कान्तः, त्वं निर्वृति-सुखं देहि। શબ્દાર્થ अङ्गिन-७१, प्राली. प्रभेश-en-पति, सूर्य. वारिva. नवीनपद्मप्रभेशकरणः नूतन मर भने पारिजEver, . સૂર્યના સમાન છે શરીર જેનું એવા. विबोध-विास, भीangl. अर्जित ( धा० अ )-मेगवे. रवि-सूर्य, मानु. कान्ता-२म, श्री. भव्यानिवारिजविबोधरविः-लव्य १३५ ४भ- अर्जितमुक्तिकान्तः उन सिपी લના વિકાસ પ્રતિ સૂર્ય-સમાન. સુન્દરીને જેણે એવા. नवीन-नूतन. त्वं (मू० युष्मद् ). प्रभा-सूर्यनी से श्री. देहि (धा० दा )=AY ४२. ૧ સરખાવો શેભનસૂરીશ્વરકૃત “સ્તુતિ-ચતુર્વિશતિકાના પ્રથમ પધનું પ્રથમ ચરણ. Page #134 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તૃતયઃ ] નિવૃત્તિ=નિર્વાણ, માક્ષ. નિવૃતિપુર્ણ નિર્વાણના સુખને. સપા ( મૂ॰ તમ્ )=તપશ્ચર્યા વડે. વિમાર્ (મૂ॰ વિમાન્ )=શાંગતા. પાગમ=પદ્મપ્રભ(નાથ). પાત્રમા=હે પદ્મપ્રભ પ્રભુ ! श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः જળ=ઇન્દ્રિય. અનિત=પરાક્રમ, મળ. ગળોનિતં ઇન્દ્રિયાના પરાક્રમને. ઉત્તવાણી. વન્તિ પ્રશસ્ય, મનાતુર. ઈશાન્ત=વાણી વડે પ્રશસ્ય. શ્લોકાર્ય શ્રીપદ્મપ્રભને પ્રાર્થના ' “ હું પદ્મપ્રભ પ્રભુ ! ભન્ય જીવારૂપી કમલાના વિકાસ કરવામાં સૂર્યના સમાન એવા, તથા નૂતન પદ્મ અને ( ઉગતા )સૂર્યના જેવું ( રક્ત ) છે શરીર જેનું એવા, વળી ( સમ્યક્— ચારિત્ર દ્વારા ) પ્રાપ્ત કરી છે સિદ્ધિરૂપી સુંદરીને જેણે એવે, તથા વળી તપશ્ચર્યાં વડે ઇન્દ્રિચાના પરાક્રમને પરાસ્ત કરનારા ( ખર્થાત્ પાંચ ઇન્દ્રિયાને કાબુમાં રાખનારા ) તેમજ વાણી વડે મનહર એવા તું ભન્ય જનને મેક્ષ સુક્ષ્મ અર્પણ કર.”—૨૧ સ્પષ્ટીકરણ પદ્મપ્રભ-ચરિત્ર શ્રીદેવસૂરિએ પ્રાકૃત ભાષામાં ૮૪૦૦ શ્લાક પ્રમાણુનું પદ્મપ્રભ-ચરિત્ર રચ્યું છે. આ તીર્થંકર સંબંધી થાડી ઘણી માહિતી સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ૦૭૮)માંથી મળી શકશે. जिनसमुदायस्य स्तुति: सिद्धिं सतां वितर तुल्यगते ! गजस्य विश्वस्त मोहनतमा नवदानवारेः । ༠ तीर्थङ्करत्रज ! दधद् वदनं विभास्त- વિષ્ણુસ્તમો ્ ! નતમાનવવાનવારે ! ॥ ૨૨ || -qHd विवरणम् હૈ તીર્થનું મન !--બિનમન ! હું સતાં સિદ્ધિ વિવ−ટિશ । તુષા—સમાના ગતિઃગમન यस्य तत्सं०] । ( समाना) कस्य ? गजस्य - नागस्य । त्वं किंविशिष्टः १ विध्वस्ते मोहन तमसीसुरतपापे येन सः । गजस्य किंविशिष्टस्य १ नवं- नवीनं दानवारि - मंदजलं यस्य तस्य । त्वं } Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્વિશતિજિનનતુતઃ [ શ્રી પ્રભकिं कुर्वन् ? दधत्-धरन् । किं १ वदनं-चक्रम् । वदनं किंविशिष्टं ? विभया-प्रभया अस्तो-जितो विधु:-इन्दुर्येन तत् । अस्तो मोहो-मौढ्यं येन तत्सं० । नता:-प्रणता मानवा-नरा दानवाः રો-રેવા ચચ તત્કૃ૦ | ૨૨ . अन्वयः -પાર-વારે મન તુલ્ય-! અત્ત-મોદ! નત-માન-કાર- રે! તેંથે-ત્ર! વિવા–નોન-તમા, વિમા-બ્રસ્ત-વિષ જ રધવ () સત સિદ્ધિ વિતરા શબ્દાર્થ સિદ્ધિ (કૂ ઉિદ્ધિ)=મુક્તિને. | તીર્થgal=હે તીર્થંકરોના સમૂહ! હત (મૂળ સત)=સજજનેને. રષa (ધા વા)=ધારણ કરનારા. વિતા (ધાતુ)=અર્પણ કર. વાત (મૂળ વતન)=મુખને. સુચ=સમાન. વિમા=પ્રભા, તેજ. ગતિ =ચાલ, વિપુ=ચન્દ્ર. તુચત્તે !=સમાન છે ચાલ જેની એવા ! (સ.) વિમાસ્તવિપુ=પ્રભા વડે પરાસ્ત કર્યો છે ચન્દ્રને નગર (મૂ૦ )=કુંજરના, હાથીના. જેણે એવા! (સં.). વિવત્ત (ઘા દવં) નષ્ટ કરેલ. મો=અજ્ઞાન. દિન=મૈથુન, વિષય–સેવન. કરતો!=નાશ કર્યો છે અજ્ઞાનને જેણે વિગતનતના =નાશ કર્યો છે મિથુનને - એવા! (સં.) અને પાપને જેણે એ. નત (વા નમ)=નમન કરેલ. R=હાથીના કુમ્ભસ્થલમાંથી ઝરતે પ્રવાહી માનવ મનુષ્ય. પદાર્થ, મદ, નવ-દાનવ, અસુરરવાનાવ=નવીન છે મદ-જલ જેનું એવા. તમાનવાનવારે! નમન કર્યું છે મનુષ્યોએ તીર્થ તીર્થકર. તેમજ જેને એવા! (સં.) પ્લેકાર્થ જિન-સમુદાયની સ્તુતિ “નવીન મદ-જલથી યુક્ત (અર્થાત્ મન્મા ) એવા કુંજરની સમાન ચાલ છે જેની એવા હે (તીર્થંપતિઓના સમુદાય)! પરારત કર્યો છે મેહને એવા હે (વીતરાગોના વૃન્દ)! નમસ્કાર કર્યો છે માનવોએ તેમજ દાનના દુમને એ (અર્થાત્ દેવોએ) જેને એવા હે (જિનવરોના નિકર)! હે તીર્થંકરોના સમૂહ! વિનાશ કર્યો છે (અર્થાત્ જલાંજલિ આપી છે) મિથુનને તેમજ પાપને જેણે એવો તેમજ તેજ વડે તિરહિત કર્યો છે ચન્દ્રને જેણે એવા મુખને ધારણ કરનારે તું સજજનેને મુકિત અર્પણ કર.”—૨૨. Page #136 -------------------------------------------------------------------------- ________________ Correतुतयः ] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः जिनागमस्य स्तुति: गम्भीरशब्दभर ! गर्वितवादिघूक वीथीकृतान्तजनकोपम ! हारिशान्तिः / त्रायस्व मां जिनपतेः प्रवरापवर्ग वीथी कृतान्त ! जनकोपमहारिशान्तिः // 23 // विवरणम् हे जिनपतेः कृतान्त !-सिद्धान्त ! त्वं मां बायस्व-रक्ष / गम्भीरः शब्दानां भरः-समूहो यत्र तत्सं० / गर्विता-गर्ववती या वादिघूकानां वीथी-राजी तस्यां कृतान्तजनकस्य-रवेः उपमा यस्य तत्सं० / त्वं किंविशिष्टः ? हारिणी-रम्या शान्ति:-शिवं यस्मात् सः। पुनः किं०? प्रवराप्रधाना अपवर्गस्य-मोक्षस्य वीथी-मार्गः / पुनः किं ? जनानां कोपरूपमहारे-शत्रो शान्तिः-शमनं यस्मिन् सः // 23 // अन्वयः (हे) गम्भीर-शब्द-भर! गर्वित-वादिन्-घूक-बीथी-कृतान्तजनक-उपम! जिन-पतेः कृतान्त! हारिन्-शान्तिः, प्रवर-अपवर्ग-चीथी, जन-कोप-महत्-अरि-शान्तिः (त्वं) मा त्रायस्व / શબ્દાર્થ गम्भीर=मी. | गर्वितवादिघूकवीथीकृतान्तजनकोपम != . शब्द-श. ગર્વિષ્ટ વાદીરૂપ ઘુવડની શ્રેણિ પ્રતિ भरसभू. સૂર્યની ઉપમાવાળા! गम्भारशब्दभर !=iel2 Aण्डोनी समूह छ हारिन् भना२, २भ्य. विष सेवा (सं.) शान्तिक्ष्याय. गर्वितगारी, गर्विष्ट, मलिभानी. हारिशान्तिः भना 2 या छ यी सव. वादिनबाही. प्रायस्व (धा० त्रै)तु परियासन 72. घूक-धूप. मां (मू० अस्मद् ) भने. वीथीति , 2. पति-स्वाभी, नाथ. कृतान्त-यम. जिनपतेनिश्वना, तीर्थ४२१. जनक-पिता, मा५. प्रवर उत्तम. कृतान्तजनक-यम-पिता, सूर्य. अपवर्ग-भाक्ष. उपमा उपभा. | वीथी मार्ग, स्त Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્વિશતિજિનાનનgયા [ श्रीपप्रवरापवर्गवीथी-माक्ष उत्तम मार्ग३५. शान्ति-शमन, ना. कृतान्त ! (मू० कृतान्त ) डेसिsra! जनकोपमहारिशान्ति: मानवानी महत्-भाटा મહાન વૈરીને નાશ છે જે દ્વારા એ. શ્લેકાર્થ જિનાગમની સ્તુતિ ગભીર શબ્દ સમૂહ છે જેમાં એવા છે (આગમ)! હે અભિમાની વાદીરૂપ ઘુવડની પંકિતને પરારત કરવામાં સૂર્યની ઉપમાવાળા (પ્રવચન)! હે તીર્થંકરના સિદ્ધાન્ત ! મનહર કલ્યાણ [મળે] છે જે દ્વારા એ, તથા મોક્ષના સર્વોત્તમ માર્ગરૂપ એ તેમજ માનના ક્રોધરૂપી કદા શત્રુને શાંત કરનારે (અર્થાત્ તેને નષ્ટ કરનાર) એ તું મારું [ -श्रमश्था ] क्षण 2."-23 भीश्यामायाः स्तुतिः या सेव्यते स्म दनुजैर्वरदायिवक्र श्यामावरा सुरक्शोचितदैत्यरामा। श्यामं निरस्यतु ममेयमनन्तशोकं 'श्यामा वरी सुरवंशोचितदैत्य रॉमा if 24 // 6 // -वसन्त० विवरणम् इयं श्यामानान्त्री सुरी मम अनन्तशोकं निरस्यतु-क्षिपतु / शोकं किंविशिष्टं ? श्यामकृष्णम् / श्यामा किंविशिष्टा ? वरा-उत्कृष्टा / पुनः कि० 1 सुरवै:-अधिकशब्दैः शोचिता:-शोकं नीता दैत्यरामा:-असुराङ्गना यया। सा का ? या सुरवशा-देवी दनुजैः-दानवैः सेव्यते स्म / एत्य-आगत्य / या किं०१ वरदायी-वाञ्छितपदो वक्रश्यामावरो-मुखेन्दुः यस्याः सा / पुनः किं. 1 उचितदा-योग्यवस्तुपदा / पुनः किं० 1 रामा-रैमणीया // 24 // अन्वयः या वर-पायिन-चक्र-श्यामा-चरा, उचित-पा, रामा सुर-वशा दनुजैः सेन्यते स्म, (सा) व्यं सु-रव-शोचित-दैत्य-रामा वरा 'श्यामा पत्य मम श्यामं अनन्त-शोके निरस्यतु। - १'मनोहरा-सुन्दरा इत्यय'इस्यधिकोऽपि पाठः। Page #138 -------------------------------------------------------------------------- ________________ lain Education international SAMHeido अच्युता (स्यामा कुसुमंयक्षं नीलवर्णं कुरङ्गवाहनं चतुर्भुज फलाभययुक्त दक्षिणपाणिं नकुलकाक्षसूत्रयुक्तवामपाणिं चेति। अच्युतां देवीं श्यामवर्णा नराहनां चतुर्भुजां वरदवीणाबाणाऽन्वितAll rights reserved. दक्षिणकरां कामुकाभययुतवामहस्तां चेति / A Bombong Page #139 -------------------------------------------------------------------------- ________________ Page #140 -------------------------------------------------------------------------- ________________ જિનતુતયા ] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः શબ્દાર્થ સેકષ (વા જેવું )=સેવાતી હતી. | વિજયના મધુર ધ્વનિવશેકાતર પદ (60 નુ દાન વડે કરી છે ત્યાની પત્નીઓને જેણે એવી. થઇ વરદાન, અભીષ્ટ. ચ=અર્પણ કરનાર, નિવા ( ધારા) નિરાસ કરે, દર કરે. વવદન, મુખ, જ (ફૂડ દવે)=એ. થા=રજની. એપાર હનાથ, કાન્ત, શક, દિલગીરી. થામાવત રજનીકાન્ત, ચન્દ્ર નો =અપાર શેકને. રચના=શ્યામી (દેવી). કરવામાવરા=વરદાન દેનારું છે વદનચન્દ્ર જેનું એવી. વા (મૂ૦ વર =ઉત્કૃષ્ટ, પ્રધાન, વરશાસ્ત્રી. સુબ્રેષતાવાચક શબ્દ. દવા દેવી. નવ વનિ, અવાજ, વિત=ગ્ય. ફતિ (વા શુ =શોકગ્રસ્ત કરેલ, દિલ | તવાંગ્ય (વધુ)ને આપનારી ગીર બનાવેલ. g2 (0 )=આવીને. | માં (કૂક )= રમણીય, મનહર કલેકાર્થ શ્યામા દેવીની સ્તુતિ– વરદાન દેનારૂં છે વદન-ચન્દ્ર જેનું એવી, તથા યોગ્ય (વરતુઓ) ને અર્પણ કરનાર તેમજ મનોહર એવી જે દેવીની દાનવ સેવા કરતા હવા, (તે) આ સર્વોત્તમ શ્યામા દેવી) કે જેણે અસુરની અંગનાઓને સુસ્વર વડે (પરાસ્ત કરીને) શોકાતુર બનાવી છે, તે દેવી અત્ર) આવી મારી કૃષ્ણ (અર્થાત અંતિશય વિર) તેમજ અપાર શેકને દૂર - 24 પષ્ટીકરણ શ્યામા દેવીનું સ્વરૂપ શ્યામ એ છઠ્ઠા તીર્થકર શ્રી પવપ્રભની શાસનદેવીનું નામ છે. એનું વધારે પ્રચલિત નામ તે અગ્રુતા છે. તેનું સ્વરૂપ પ્રવચન-સાદાર (પત્રાંક ૯૪)માં નીચે મુજબ આવ્યું છે?— આ દેવીને વર્ણ શ્યામ છે, વળી તેને મનુષ્યનું વાહન છે તેમજ તેને ચાર હાથ છે. તેના જમણા બે હાથ વરદંઅને બોણથી શોભે છે, જ્યારે ડાબા બે હાથ બીજેરા અને અંકુશથી અલંકૃત છે, ચારે-દિનકરમાં આ દેવીના સંબંધમાં નીચે મુજબ ઉલ્લેખ છે - “ચાના રાધા રવાના થા पाशं तथाच घरवं करयोर्दधाना / वामान्ययोस्तदनु सुन्दरबीजपूरं तीक्ष्णाशं च परयो प्रसुदेऽच्युताऽस्तु // " Page #141 -------------------------------------------------------------------------- ________________ 7 श्रीसुपार्थजिनस्तुतयः / श्रीसुपार्श्वनाथस्य सेवायाः फलम् यं प्रास्तवीदतिशयानमृताशनानां कान्ता रसारसपदं परमानवन्तम् / विज्ञः श्रियं भजति कां न नतः 'सुपार्श्व' कां तारसारसपदं परमानवन्तम् // 25 // -वसन्त विवरणम् तं सुपार्श्व-सप्तमजिनं नत:-प्रणतः सन् विज्ञः-प्राज्ञः कां कां श्रियं-रमा न भजति-न श्रयति ? अपितु सर्वी रमा श्रयति / सुपार्थ किंविशिष्टं 1 तारं-सुन्दरं सारसं-कमलं तद्वत् पादौ यस्य तम् / पुनः किं० 1. परं-प्रकृष्टं मान-पूजा तद्वन्तम् / तं के ? यं जिनं अमृताशनानादेवानां कान्ता प्रास्तवीत्-स्तौति स्म / कान्ता किंविशिष्टा 1 रसायां-पृथिव्यां ये रसा:-शृङ्गारादयः तेषां पदं-स्थानम् / यं किं कुर्वन्तं ? अवन्तं-रक्षन्तम् / पान् ? अतिशयान् / किंविशिष्टान् ? परमान्-उत्कृष्टान् // 25 // अन्वयः ..... परमान अतिशयान अवन्तं यं अमृत-अशनानां रसा-रस-पदं कान्ता प्रास्तवीत, (ते) 'तार-सारस-पदं पर-मान-वन्तं 'सुपाच' नतः विज्ञः कां को श्रियं न भजति। શબ્દાર્થ यं (मू० यद् )-रेने. रसारसपद-Yथ्वीना सोना स्थान३५. प्रास्तवीत् (धा स्तु)-तुति श. परमान (मू० परम)=श्रेष्ठ. अतिशयान ( मू० अतिशय )=अतिशयाने. अवन्तं (मू० अवत् )=225 ४२ना।.. अमृतमभृता विज्ञः (मू० विज्ञ )-पिता, पडत. अशन-साजन. अमृताशनानां अभूतनु न मारानी, श्रियं (मू. श्री )-भीन, संपत्तिन. देवानी, भजात (धा० भज् )-शव छ, रसा-पृथ्वी का (मू० किम् )=3d. | मन , Page #142 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતયા ] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः ક૭ નિત (મૂળ નત)=પ્રણામ કરેલ. | તાણા સુંદર કમલનાં જેવાં ચરણે છે સુપાર્થ (મૂળ સુપાર્શ્વ-સુપા(નાથ)ને. જેનાં એવા. તાર=મહર, સુન્દર, =ઉત્તમ, =ચરણ. માન=પૂજાનારણપદ્દમ, કમલ. | પરમાનવનાંsઉત્તમ પૂજાથી યુક્ત. બ્લેકાર્થ શ્રીસુપાર્શ્વનાથની સેવાનું ફળ– “(ત્રીસ) ઉત્કૃષ્ટ અતિશનું રક્ષણ કરનારા (અર્થાત્ સર્વદા અતિશયથી યુત) એવા રે (સપ્તમ તીર્થંકર)ની, પૃથ્વીને વિષે (રહેલા શૃંગારાદિ) રસેના સ્થાનરૂપ એવી દિવ્યાંગના રસ્તુતિ કરતી હવી, તે સુન્દર કમલનાં સમાન ચરણવાળા તેમજ પરમ પૂજાથી યુક્ત (અર્થાત્ અત્યંત પૂજનીય) એવા સુપાઍ( નાથ)ને પ્રણામ કરનાર વિદ્વાન કઈ કઈ સંપત્તિને ભગવતે નથી?”-૨૫ સ્પષ્ટીકરણ સુપાર્શ્વનાથ-ચરિત્ર શ્રી લક્ષ્મણગિણિએ આશરે નવ હજાર લેક પ્રમાણુનું સુપાર્શ્વનાથ ચરિત્ર પ્રાકૃત ભાષામાં રચ્યું છે. એને સુપાસનહચીરગં તરીકે ઓળખવામાં આવે છે. આ ગ્રન્થ ત્રણ ભાગમાં છાપવામાં આવ્યું છે અને પંડિત હરગેવિન્દદાસે તેનું સંશોધન કરવા ઉપરાંત તે ગ્રન્થના ઉપર સંસ્કૃત છાયા પણ લખી છે. આ તીર્થંકરના ચરિત્ર ઉપર સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ૦૯-૧૦૦) પણ પ્રકાશ પાડે છે. जिनपतिभ्यः प्रणामा निःशेषदोषरजनीकजिनीशमाप्त संसारपारगतमण्डलमानमारम् / प्राज्यप्रभावभवनं भुवनातिशायि संसारपारगतमण्डलमानमारम् // 26 // विवरणम् हे नर ! त्वं सारपारगतमण्डलं-जिनवजं आनम-नमस्कुरु / अरं-प्रत्यर्थम् / मण्डलं किंविधिष्टं ? नि:शेषा:-सर्वे दोषा-मिथ्यात्वादयः त एवं रजन्यो-रात्रयः तासु कजिनीशं Page #143 -------------------------------------------------------------------------- ________________ 58 શ્રીચતુર્વિશતિજિનાનgય [ શ્રીસુપાरविम् / पुनः किं ? आमः संसारस्य-भवस्य पार:-पर्यन्तो येन तत् , गता-नष्टाः मण्डलोरुग्विशेषः मानः-स्मयो मारो-मदनश्च यस्मात् तत्, पश्चात् पूर्वविशेषणेन कर्मधारयः / पुनः किं० 1 प्राज्यप्रमावस्य-प्रौढपहिम्नो भवनं-गृहम् / पुनः किं० 1 भुवनातिनामिनी-जगति अतिषयवती सा-ज्ञानसम्पदू यस्य तत् // 26 // अन्वयः નિ-રની-કિનીશ, સાત-સંસાર-THE-તમાન-મા, માજप्रभाव-भवन, भुवन-अतिशायिन-सं सार-पारगत-मण्डलं अरं आनम / શબ્દાર્થ s=. પચ=પ્રૌઢ, અત્યંત. ની રાત્રિ, રાત. કમાવ=પ્રભાવ, મહિમા. જનનીકમલિની, ૫મ-લતા. જન-ગૃહ, કરનારા સૂર્ય. ગાયમાતમાં પ્રૌઢ પ્રભાવના ગ્રહરૂપ. નિકોઇની જાનનારા સમસ્ત દેષરૂપી મુવન-જગત, દુનિયા. રાત્રિ પ્રતિ રવિસમાન. તિરાશિ=અતિશયથી યુક્ત. R (ઘામાપુ =માપ્ત, મેળવેલ. મુનાસિરાય જગને વિષે અતિશયથી સંસાર, ભવ. યુક્ત છે લક્ષમી જેમની એવા. અત(ા સમFગયેલ. જાપતિ જિન, તીર્થકર. મ કેઢ, એક જાતને રોગ. મહ૪ન્સમુદાય. ના મદન, કામદેવ. સારFIRાતમv=શ્રેષ્ઠ એવા તીર્થકરોના માણસારવાર તમveટનાના =પ્રાપ્ત કર્યો | સમુદાયને. છે સંસારને અન્ત જેમણે એવા તેમજ, | આનમ (પા )તું નમસ્કાર કર. ગયાં છે કોઢ, ગર્વ અને મદને જેમનાં ગવા. ) ગણિી , સત્વર લેકાર્થ જિનપતિઓને પ્રણામ સમસ્ત દેષરૂપી રાત્રિને (અંત આણવામાં) રવિસમાન એવા, તથા પ્રાપ્ત કર્યો છે સંસારને અન્ત જેમણે એવા (અર્થાત્ સંસારને પાર પામેલા), તેમજ નાશ કર્યો છે . કે, દર્પ અને કંદપેને જેમણે એવા, અને વળી મહામહિમાના ધામરૂપ તેમજ જગતને વિષે અતિશયયુકત છે (કેવલજ્ઞાનરૂપી) લક્ષ્મી જેમની એવા શ્રેષ્ઠ તીર્થપતિઓના સમુહાયતે (હે,ભવ્ય !) તું નસરકાર કર.”—-૨૬ Page #144 -------------------------------------------------------------------------- ________________ CMMEतुतयः] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः xe प्रवचन-प्रणाम: सर्वार्थसार्थखचितं रचितं यतीन्द्र भारा ! जिनेन मतमानतमानवेनम् / हेलावहेलितकुकर्म शिवाय शर्मभाराजिने नमत मानतमानवेनम् // 27 // -वसन्त० विवरणम् हे यतीन्द्रभाराः !-मूरिसङ्घाः! यूयं शिवाय-मोक्षाय मतं-प्रवचनं नमत-नमस्कुरुत / मतं किं०१ सर्वार्थाना-सर्वपदार्थानां सार्थः-समूहः तेन खचितं-व्याप्तम्। पुनः किं० रचितं-निर्मितम्। केन ? जिनेन / पुनः किं 1 आनता:-प्रणता मानवेना-नरेन्द्रा यस्य तत् / पुनः किं० ? हेलया-लीलया अवहेलितं-अवगणितं कुकर्म-पापकर्म येन तत् / शिवाय किंविशिष्टाय ? शर्मभयासुखमभया राजिने-शोभिने / मतं किं. 1 मानो-गर्व एव तमा-रात्रिस्तत्र नवेनं-नररविसमम् // 27 // अन्वयः (हे) यति-इन्द्र-भाराः! सर्व-अर्थ-सार्थ-खचितं, जिनेनं रचितं, आनत-मानव-इनं, हेला-अवहेलित-कु-कर्म, मान-तमा-नव-इन मतं शर्म-भा-राजिने शिवाय नमत / શબ્દાર્થ सर्वसमस्त, मा. इन-स्वाभी. अर्थ पदार्थ, पस्तु. आनतमानवेनं प्रम यो छ ने पतियार खचित ( धा० खच् )=व्यात. रेन सेवा सर्वार्थसार्थखचितं समस्त पहाथी व्यात, हेलाडीal. रचितं (मू० रचित)-२ये. अवहेलित-मराना रेस, ति२२४४२ 439. इन्द्र-भुज्य. कु-मनिष्टवाय शण्ड. यतीन्द्र-मुनिय२, मायार्य, सू२. कर्मन् आर्य. भार-समूड. हेलावहेलितकुकर्मदीमापूर्व: ति२२४१२. 4 यतीन्द्रभाराः 3 सूरियाना समूडा ! છે પાપને જેણે એવા. मतं (मु० मत )=हीन. शिवाय (मू० शिव ) साक्षने भाट. आनत (धा० नम् )-प्राम रेस, शर्मन्सु म. Page #145 -------------------------------------------------------------------------- ________________ 50 શ્રીચતુર્વિશતિજિનાનન્દસ્તુત: 7 શ્રીમધિફાર્મમાાનિ=સુખની કાંતિ વડે શોભતા. | દુર =સૂર્ય. નમ (ઘાનમ)=તમે નમસ્કાર કરો. માનતા માનવેનં અભિમાનરૂપ રાત્રિ પ્રતિ નવીન તમા=નિશા, રાત્રિ. સૂર્યસમાન, બ્લેકાર્થ પ્રવચનને પ્રણામ– સમરત પદાર્થોના સમૂહ વડે વ્યાપ્ત એવા, તથા તીર્થકરે રચેલા (પ્રરૂપેલા) એવા, વળી નમસ્કાર કર્યો છે નરેન્દ્રોએ જેને એવા, તથા લીલાપૂર્વક તિરરકાર કર્યો છે પાપને જેણે એવા તેમજ ગરૂપી રાત્રિને અંત આણવામાં નવીન (અર્થાત્ ઉદય પામતા) સૂર્યસમાન એવા સિદ્ધાન્તને હે સૂરિઓના સમુદાયે ! તમે સુખની પ્રભા વડે સુશોભિત એવા પાને માટે પ્રણામ કરે.”—૨૭ સ્પષ્ટીકરણ શું મુક્તિમાં સુખ છે - કેટલાકેની એવી માન્યતા છે કે મુક્તિમાં વાડી, ગાડી કે લાડી નહિ હોવાથી ત્યાં સુખ સંભવી શકે નહિ. આ વાત એક રીતે ખરી છે, કેમકે અણ કર્મથી મુક્ત થયેલા જવને ત્યાં અવાસ્તવિક–પગલિક સુખને સંભવ નથી. પરંતુ મુક્તિમાં આત્મિક-સર્ગિક સુખને પણ અભાવ છે એમ માનવું તે સયુક્તક નથી. આ પરત્વે અ* વિચાર કરો આવશ્યક સમજાય છે. એ તે સહજ સમજી શકાય છે કે દરેક પ્રાણી સુખની અભિલાષા રાખે છે. આવી પરિ સ્થિતિમાં કયો વિદ્વાન્ સુખથી રહિત એવી મુક્તિને સારૂ પ્રયત્ન કરે? કેમકે જે મુઠનાવસ્થામાં જીવ પાષાણુ જે જડરૂપ જ બની જાય, તે મુક્તાવસ્થા કરતાં તે સાંસારિક અવસ્થા હજાર દરજજે સારી. કારણ કે આ સંસારમાં તે કવચિત્ પણ સુખને લાભ મળી શકે છે. આથી કરીને તે ગૌતમ મહર્ષિએ કહ્યું છે કે "वरं वृन्दावने रम्ये, कोष्टत्वमभिवाञ्चितम् / / न तु वैशेषिकी मुक्तिं, गौतमो गन्तुमिच्छति // " અર્થા–રમણીય વૃન્દાવનમાં શિયાળ તરીકે ઉત્પન્ન થવાની અભિલાષા રાખવી એ વેશે. વિકે માનેલી મુક્તિ મેળવવાની ઈચ્છા રાખવા કરતાં વધારે પસંદ કરવા જેવું છે અને એથી કરીને તે ગૌતમ આવી મુક્તિ માં જવા ઈચ્છતા નથી. અત્રે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે “સુલત્યન્તામાવો દિ " અર્થાત “દુઃખને અત્યંત અભાવ એ મેક્ષ છે” એમ માનવામાં આવે તે શું વાંધે છે? આના સમાધાનમાં સમજવું કે ખરહિત બનવાનો પ્રયાસ કરવામાં પણ એ હેતુ સમાયેલું છે કે તેમ કરવાથી સુખ પ્રાપ્ત થાય; બાકી તે મૂછ, નિદ્રા ઈત્યાદિ અવસ્થામાં શું દુઃખનો અભાવ અનુભવાતે નથી વાર? કહ્યું પણ છે કે - Page #146 -------------------------------------------------------------------------- ________________ Page #147 -------------------------------------------------------------------------- ________________ For Private&Personal use Only सामसास मातङ्गयक्षं नीलवर्ण गजवाहनं चतुर्भुजं वित्तपाशयुक्त- . शान्तादेवीं सुवर्णवर्णा गजवाहनां चतुर्भुजां वरदाक्षसूत्रयुक्त दक्षिणपाणिं नकुलाङ्कुशान्वितवामपाणिं चेति। All rights reserved. दक्षिणकरां शूलाभययुतवामहस्तां चेति / Lakshmi Art, Bombay, 8. Page #148 -------------------------------------------------------------------------- ________________ જિનતુતઃ ] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः “કુarમાવો નાથ, જુવાર્થતષ. नहि मूीयवस्थायां, प्रवृत्तो दृश्यते सुधीः // " વિશેષમાં, જેમ જીવને સાંસારિક અવસ્થામાં સુખ ઈષ્ટ છે અને દુઃખ અનિષ્ટ છે, તેમ મેક્ષમાં પણ દુઃખની નિવૃત્તિ ઈષ્ટ છે પરંતુ સુખની નિવૃત્તિ તે નહિ જ. અત્રે એ દલીલ કરવી નિરર્થક છે કે મુક્તાવસ્થામાં સુખ માનવામાં તેને પ્રાપ્ત કરવાને પ્રયાસ કરનારા આત્માને રાગરૂપ દૂષણ લાગુ પડશે અને તેમ થતાં તેને મુક્તિ મળી શકશે નહિ. કારણ કે આવી પરિસ્થિતિમાં મુતિમાં અને અભાવ હોવાથી એવી મુકિત મેળવવા માટે મહેનત કરનારા દુઃખના દ્વેષી બનવાથી તેઓ પણ મુક્તિ નહિ મેળવી શકે એમ કેમ ન માનવું એ પ્રશ્ન ઉદભવે છે, કેમકે બને સ્થળે ન્યાય તે સમાન છે. વિશેષમાં એ ધ્યાનમાં રાખવું કે જ્યાં સુધી ક્ષેપક શ્રેણિમાં આરૂઢ ન થવાય ત્યાં સુધી જ મક્ષની અભિલાષારૂપી રાગ રહી શકે છે અને આવી ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત થતાં રાગ તે સ્વયં પલાયન કરી જાય છે. એટલે સુખસંવેદનરૂપ મેક્ષ માનવામાં દેષને સારૂ અવકાશ રહેતું નથી. વળી “કરારી વા વસતં શિયાવિ ન પૂર” (છાન્દ૦ ૮૧ર૧) અર્થાત્ અશરીરી મુક્ત જીવને પ્રિય-અપ્રિય (સુખ-દુખ) સ્પર્શ કરતા નથી, એ ઉપરથી કંઇ મુક્તિમાં વાસ્તવિક સુખને અભાવ સિદ્ધ થતું નથી, પરંતુ એક જાની સાથે સંબંધ ધરાવનારા, અદના પરિપાકરૂપ વિષય-જન્ય સાંસારિક સુખ-દુઃખને મુક્તિમાં અભાવ છે એમ સમજવું શુક્તિ-યુક્ત છે. પરંતુ વેદનીય કર્મને ક્ષયથી ઉત્પન્ન થનારા, શાયિક, વિષયેથી વિરક્ત, પારખર્થિક, નિતિશય, નિરપેક્ષ, અક્ષય, અનnત, આત્યન્તિક, આત્મિક સુખને અભાવ માનવે ઈષ્ટ નથી. વળી આ કથનને નીચેનું વાક્ય પણ ટેકે આપે છે. __ "सुखमात्यन्तिकं यत्र, बुद्धिग्राह्यमतीन्द्रियम् / તે હૈ મોલ શિખવા, તુષાપમતામિ " અથાત-જ્યાં આત્યન્તિક, બુદ્ધિ-ગ્રાહ્ય, અતીન્દ્રિય અને અકૃત આત્માઓને દુર્લભ એવું સુખ હોય, તેને “મેક્ષ' જાણુ. હવે આ પ્રકરણ આપણે સમાપ્ત કરીએ તે પૂર્વે એટલું નિવેદન કરવું ઉચિત સમજાય છે કે આથી કરીને મુક્તિ માં નૈસર્ગિક સુખને અભાવ માનનારે પૂર્ણ વિચાર કર જોઈએ. शान्तादेव्याः स्तुतिः भक्तिं बभार हृदये जिनसामजानां રાત્તાશવં રામવતાં વહુધામા ! सीमन्तिनी क्रतुभुजां कुरुतां सदा सा ‘રાન્તા' શિર્વ રામવત્તા વસુલામહા 68 મા 7 | Page #149 -------------------------------------------------------------------------- ________________ 52 શ્રી ચતુર્વિશતિજિનાનન્દસ્તુતયા [7 श्रीसुपाच विवरणम् सा शान्तानाम्नी (देवी) शमवता-साधूनां शिवं-कुशलं कुरुता-दिशतु / सदा-सर्वदा / शान्ता किंविशिष्टा ? ऋतुभुजां सीमन्तिनी-देवी / पुनः किं० 1 वमूना-रुचीनां धाम-गृहं देहं यस्याः सा / सा का ? या जिनसामजाना-जिनेन्द्राणां भक्ति हृदये-हृदि बभार-दधौ / जिनसामजानां किं कुर्वतां ? अवता-धरताम् / किं ? शं-सुखम् / शं किं० 1 शान्तं-शमितं अशिवं-अमङ्गलं येन तत् / या किं० 1 वसुधायां-भुवि ये आमा-रोगाः तच्छेदिनी ईहावाञ्छा यस्याः सा // 28 // अन्वयः वसुधा-आम-दा-ईहा (या) शान्त-अशिवं शं अवतां जिन-सामजानां भक्तिं हृदये बमार, सा वसु-धाम-देहा क्रतु-भुजां सीमन्तिनी शान्ता शमवतां शिवं सदा कुरुताम् / શબ્દાર્થ भक्तिं (मू० भक्ति ) उपासनाने, सेवान सीमन्तिनी-दसना, स्त्री. बभार (धा० भृ) धा२६] री. क्रतु-यज्ञ. हृदये (मू० हृदय ) यमा. भुज-मक्षY 42. सामज=४२, साथी.. क्रतुभुजां (मू० ऋतुभुज् ) हेवानी. जिनसामजामां-बिना दुसरानी. कुरुतां (धा० कृ) 42 / . शान्त (धा० शम् )=शभावी होस, नष्ट 421. सदाभेशां. अशिवमभंगत. शान्ता=शत (देवी). शान्ताशिवनाश पाभ्यां छे मभंगतानाथी शिवं (मू० शिव ) या. मेवा.. . =सुमन. शम-उपशम, प्रशम. अवतां (मू० अवत् )रामनारा. शमवतां (मू० शमवत् )-५शमधारीयानु. वसुधा-विश्व, भूमंड. वसुत. दा-छ, अ५. धामन् . ईहावांछी, 27.. देह शरी२. वसुधामदेहा भूभजन शेगान छहवानी वसुधामदेहा= ना 735 छे शरी२ रन વાંછાવાળી. मेवी.. શ્લેકાર્થ શાન્તા દેવીની સ્તુતિ– ભૂમંડલ વિષે (સમસ્ત) રોગોને નષ્ટ કરવાની અભિલાષાવાળી જે (શાન્તા દેવીએ), નાશ પામ્યાં છે અમંગલે જે દ્વારા એવા સુખને ધારણ કરનારા જિનરૂપી કુજારોની Page #150 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતયઃ ] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः પ૩ સેવા હૃદયમાં ધારણ કરી, તે, કાંતિના ગૃહરૂપ શરીરવાળી દિવ્યાંગના શાન્તા (દેવી) ઉપશમધારી (માનો)નું સર્વદા કલ્યાણ કરે.”—૨૮ સ્પષ્ટીકરણ ઉપશામ– જે અવસ્થામાં અનન્તાનુબન્ધી (અર્થાત્ અતિશય મલિન તેમજ અત્યંત અનર્થકારી) એવા દેધ, માન, માયા અને લેભરૂપી ચાર કષાયે ઉદયમાં ન હોય, તે અવસ્થાને “ઉપશમ” યાને “શમ” કહેવામાં આવે છે. શાતા દેવી સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથની શાસન-દેવીને શાન્તાના નામથી ઓળખવામાં આવે છે. આને વર્ણ સુવર્ણની જેમ પીળે છે અને એને હાથીનું વાહન છે. વિશેષમાં એને ચાર હાથ છે. તેના જમણા બે હાથમાં વરદ અને અક્ષ-સૂત્ર છે, જ્યારે ડાબા બે હાથમાં ફૂલ અને અભય છે. આ વાતની આચાર-દિનકર પણ સાક્ષી પૂરે છે. કેમકે ત્યાં કહ્યું છે કે - જગાહતા ઉતા દિકુમુન યુએન હિતા लसनमुक्तामालां वरदमपि सव्यान्यकरयोः / वहन्ती शूलं चाभयमपि च सा वामकरयोनिशान्तं भद्राणां प्रतिदिशतु शान्ता सदुदयम् // " —પત્રાંક 176. Page #151 -------------------------------------------------------------------------- ________________ 8 श्रीचन्द्रप्रभाजनस्तुतयः अथ श्रीचन्द्रप्रभप्रभोः प्रार्थना---- पूज्यार्चितश्चतुरचित्तचकोरचक्र चन्द्र ! प्रभावभवनं दितमोहसारः / संसारसागरजले पुरुषं पतन्तं 'चन्द्रप्रभाव भवनन्दितमोहसारः // 29 // -वसन्त विवरणम् . हे चन्द्रप्रभ ! त्वं पुरुषं अव-रक्ष / त्वं किं. 1 पूज्यैः-अच्यः अचितो-महितः / चतुराणां-विदुषां चित्तानि-मनांसि तान्येष चकोसः तेषां चक्रे-पये चन्द्रसमः तत्सं० / त्वं किं० 1 प्रभावस्य-अनुभावस्य भवनं-गृहम् / पुनः किं० 1 दितं-भिन्न मोहस्य सारं-धनं येन सः / पुरुषं किं० 1 पतन्तं-मज्जन्तम् / क्व ? संसारसागरजले-भवाब्धिनीरे / त्वं किं० ? भवनन्दिसंसारवर्धकं यत् तमः-पापं तद् हन्तृ सारं-बलं यस्य सः॥२९॥ अन्वयः (हे) चतुर-चित्त-चकोर-चक्र-चन्द्र ! चन्द्रप्रभ ! पूज्य-अर्चितः, प्रभाव-भवनं, दितमोह-सारः, भव-नन्दिन-तमस-हन्-सारः (त्वं ) संसार-सागर-जले पतन्तं पुरुषं अव / શબ્દાર્થ पूज्यनीय, अन्नपात्र. प्रभावभवनं माहात्म्यना 35. अचिंत (धा० अ )-पूजये. पित (धा० दो )-14 नita ही नामेटा पूज्यार्चितः पूछनीय 43 पूmस. सार चतुरनyy. दितमोहसार:- नivथु छ भार३पी धन चित्त-मन. 20 वा. चकोर- 2 (५क्षी). सागर-समुद्र, हरियो. चक्र-समुहाय. जल=Dil. चन्द्र-यन्द्रभा. संसारसागरजले संस॥२३४ा समुद्रनापाणीभां. चतुरचित्तचकारचक्रचन्द्र!निघुना मन- पुरुष (मू० पुरुष )मनुष्यने. 35 य२-५३ प्रतियन्द्रमान समान! | पतन्तं (मू० पतत् )=4sता. Page #152 -------------------------------------------------------------------------- ________________ (araतुतयः ] चन्द्रप्रभ ! यन्द्रप्रस! नन्दिन्मानही. सार=५२।भ, मल. श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः 55. | भवनन्दितमोहसारसंसार प्रति मानही એવા પાપ નાશ કરનારું છે પરાક્રમ रेनु मेवा. श्रीयन्द्रम अनुनी प्रार्थ "यतुर (ग) वित्त३५ ५४।२-यने (माहित ३२वामा) 4-5 (समान અષ્ટમ તીર્થંકર )! હે ચન્દ્રપ્રભ ! પૂજે વડે પૂજાયેલે તથા મહિમાના ધામરૂપ, વળી નાશ કર્યો છે અજ્ઞાનરૂપી ધનને જેણે એ તેમજ વળી સંસાર પ્રતિ હર્ષ ધારણ કરનારા (અર્થાત્ ભવવર્ધક) પાપને નાશ કરનારું પરાક્રમ છે જેનું એ તું સંસારરૂપી સમુદ્રના જલમાં પડતા ' (अर्थात् मी भरता) मनुष्यतुं २क्ष 42."-28 સ્પષ્ટીકરણ श्रीयन्द्रप्रस-यरित्र ચન્દ્રપ્રભ-ચરિત્રો તે ઘણા મુનિવરેએ રચ્યાં છે. તેમાં યશેદેવ, હરિભક, દેવેન્દ્રસૂરિ અને સર્વાનંદ એ ચારનાં નામે પ્રસિદ્ધ છે. तीर्थंकरनिकरप्रणिपात: तीर्थेशसार्थ ! नतिरस्तु भवत्युदारा ऽऽरम्भागसामज ! समाननतारकान्ते / / सन्दोहराहुबलनिर्मथने तमःसंरम्भागसामऽजसमान ! नतारकान्ते // 30 // -वसन्त विवरणम् हे तीर्थेशसार्थ !-जिनौघ !: भवति-भवद्विषये नतिरस्तु-प्रणामोऽस्तु / नतिः किं० ? उदारा-स्फारा / (ती०सार्थः किं० 1) आरम्भो-जीवहिंसा तल्लक्षणे अगे-वृक्षे सामजो-हस्ती तत्सं० / समा-समग्रा आननस्य-मुखस्य तारा-मनोज्ञा कान्ति:-श्रीर्यस्य तत्सं० / हे अजसमान!-कृष्णसम ! / क्व ? सन्दोहः-समूहः तद्रूपराहु (हुः तस्य) बलनिर्मथने / केषां ? तमःसंरम्भागसां-पापक्रोधापराधानाम् / भवति किंविशिष्टे ? नतानां पुंसां आरं-वैरिवृन्दं तस्य कस्यसाम्य अन्तो-विनाशो यस्मात तस्मिन // 30 // Page #153 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્વિશતિજનાનન્દસ્તુતઃ | [ 8 શ્રીચન્દ્રપ્રભ अन्वयः (ફે) કામ-ગ-રામ! સમ-મનન-તાર-જો! તમનસંમે-ગામાં સત્તા રાહુ-વ-નિર્મને અન-નાર ! áર્થ-રા-સાર્થ: નર-નાર--મત્તે મતિકરારનતિ થતુ શબ્દાર્થ Íર્થેરાસાર્થ =હે તીર્થકરેના સમહ ! નતિઃ (મૂળ નતિ) પ્રણામ, નમસ્કાર. નિર્મથન=નાશ. મતિ (મૂ૦ મવત =આપને વિષે. સોહરાદુરનિર્મથને સમુદાયરૂપી રાહુના વાસુ(મૂ૦ કરાર)=અસાધારણ પરાક્રમને નાશ કરવામાં બારમ=પાપમય આચરણ. હિંમ=ક્રિોધ, કેપ. અગા=વૃક્ષ, તરૂ. ગા =અપરાધ. રામામસામા !=હે પાપમય આચરણરૂપી તમામrrણ=પાપ, કોધ અને અપરાધના વૃક્ષ પ્રતિ કુંજર ! Rન=સમગ્ર, = ણ. =મુખ. સમાન =જેવા. નિત=પ્રભા, અકસમાન != હે જેવા ! સમાનનતાદાતે !=હે સમગ્ર છે જેમના ગા=વૈરિ–મડલ, દુશ્મનોની ચેકડી. મુખની મનહર પ્રભા એવા ! (સં.) નતારવારે= પ્રણામ કરેલાના દુશમનના રજોત્રસમુદાય. મડલના સુખને નાશ છે જેથી એવાને વિશે બ્લેકાર્થ તીર્થકર-વર્ગને પ્રમ હે (જીવ–હિંસાદિક ) પાપમય આચરણરૂપી વૃક્ષને ( જડમૂળથી ઉખેડી નાંખે વામાં)હતિ–સમાન ! વળી સમગ્ર છે જેમના મુખની મનહર પ્રભા એવા હે (તીર્થ-પતિ ઓના સમુદાય) ! હે પાપ, કેપ અને અપરાધના સમૂહરૂપી રાહના પરાક્રમને પરાસ કરવામાં કૃષ્ણસમાન ! હે તીર્થંપતિઓના વૃન્દ ! પ્રણામ કરેલા (મનુષ્ય)ના દુશ્મન ભડલના સુખને નાશ કરનારા એવા આપને વિશે (મારા) અસાધારણ પ્રણામ હેજે.”— સ્પષ્ટીકરણ રહ-વિચાર હિંદ શાસ્ત્રમાં રહને એક રાક્ષસ ગણવામાં આવ્યો છે અને સિંહિકા અને વિચિત્તિને તેનાં માતાપિતા તરીકે ઓળખાવ્યાં છે. વળી ત્યાં કહ્યું છે કે-સમુદ્રનું મંથન કરવાથી નીકળી આવેલ ચૌદ રત્નોમાંના અમૃત-રત્નનું દેવે જ્યારે પાન કરતા હતા, તે વખતે છૂપા વેશે રાહુએ પણ રાક્ષસ (દાનવ) હેવા છતાં તેનું પાન કરી લીધું આ વાતની સૂર્ય અને ચન્દ્રને ખબર પડતાં તેમણે તે વાત વિષ્ણુને કહી સંભળાવી. આથી વિષ્ણુએ રાહુનું માથું કાપી નાંખ્યું. પરંતુ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૫૭ Criस्तुतयः] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः થોડા ઘણું અમૃતને તેણે આસ્વાદ કરેલે હોવાથી તે અમર બની ગયો હતો, એટલે તે હજુ પણ સૂર્ય અને ચન્દ્રના ઉપર તેમને ગ્રહણ કરવારૂપ પિતાનું વેર લઈ શકે છે. અત્ર કેઈને શંકા થાય કે શ્લેકાર્થમાં તો રાહુને પરાસ્ત કરનાર તરીકે કૃષ્ણને ઉલ્લેખ કર્યો છે અને અત્ર તે વિષણુનું નામ આપવામાં આવે છે તે શું ન્યાય-સંગત છે? આના સમાધાનમાં સમજવું કે કૃષ્ણ એ વિષ્ણુના મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલિક આ દશ અવતાર પૈકી આઠમે છે; એટલે ઉપર્યુક્ત હકીકત ન્યાપ્ય છે. जिनवाण्याः स्तुतिः सम्यग्दृशामसुमतां निचये चकार सद्भा रतीरतिवरा मरराजिगे या । दिश्यादवश्यमखिलं मम शर्म जैनी सद्भारती रतिवरामरराजिगेया ॥ ३१ ।। -वसन्त० विवरणम् सा जैनी-जिनसंबन्धिनी सदभारती-उत्तमवाग् मम शर्म-सुखं दिश्यात्-कुर्यात् । अवश्यं-निश्चितम् । शर्म किं० ? अखिलं-सर्वम् । भारती किंविशिष्टा ? रत्या-सुखेन वराया अमरराज्या:-सुराल्या गेया-स्तवनीया । सा का? या असुमतां-प्राणिनां निचये-निकरे रती:-सुखानि चकार-करोति स्म । असुमतां किंविशिष्टानां ? सम्यग्दृशां-सम्यक्त्वभृताम् । रतीः किं० १ सती-वरा भा-श्रीः याभ्यः ताः । या किं० ? अतिवरा-अत्युत्कृष्टा । निचये किंविशिष्टे ? मरराज्या-मरणपरम्परायां (गे) गते ॥ ३१॥ अन्वयः या सत्-भा, अति-वरा (सत्-भारती) सम्यच-दृशां अनुमतां मर-राजि-गे (अथवा मर-रा-आजि-गे) निचये रतीः चकार, (सा) रति-वर-अमर-राजि-गेया जैनी सत्-भारती मम अखिलं शर्म अवश्यं दिश्यात् । ૧ સરખા નીચેના શ્લોકમાં આપેલું દશે અવતારનું વર્ણન– "वेदानुद्धरते जगन्निवहते भूगोलमुद्विभ्रते दैत्यं दारयते बलिं छलयते क्षत्रक्षयं कुर्वते। पौलस्त्यं जयते हलं कलयते कारुण्यमातन्वते __ म्लेच्छान मूर्छयते दशाकृतिकृते कृष्णाय तुभ्यं नमः॥" -जात-जावि, प्रथम सो. २'मरगप्रदयुद्धे गते' इति पाठान्तरं, अर्थान्तरं च । Page #155 -------------------------------------------------------------------------- ________________ પર શ્રીચતુર્વિશતિજિનાનન્દસ્તુતયઃ [૮ શ્રીચન્દ્રપ્રભ શબ્દાર્થ રચયથાર્થ. વિચાર (ધા ચિ )=અપે. શૂ=દષ્ટિ, વરચં=નક્કી, ખચિત. તથા =સમ્યકત્વધારીઓના. વરું ( અમુમતાં (મૂળ નામ)=પ્રાણીઓના. વિ)=સમસ્ત, સંપૂર્ણ નિ (પૂર નિવા)=સમૂહને વિષે. ફાર્મ (મૂળ ફાર્મન)=સુખને. ચર (ધા૪) કર્યો. જૈન =જિન-વિષયક. સમા ઉત્તમ છે પ્રભા જેની એવી. માd =વાણું. સતી (મૂળ તિ)=સુખને, આનંદને. સતીઉત્તમ વાણી. સિવા=અત્યુત્તમ, સત્કૃષ્ટ. રતિસુખ. મર=મરણ, મૃત્યુ અમર=દેવ, સુર. નિ=પરંપરા, શ્રેણિ ય=ગાવા લાયક. શનિ= લડાઈ. મનન૧)મરણની પરંપરાને પ્રાપ્ત થયેલ | તિવરામરજિયા=સુખે કરીને ઉત્તમ એવી (૨) મૃત્યુદાયક યુદ્ધમાં ગયેલ. સુરોની શ્રેણિને સ્તુતિ કરવા લાયક. બ્લેકાર્થ જિન-વાણુની સ્તુતિ ઉત્તમ લક્ષ્મી (પ્રાપ્ત થઈ શકે છે જેથી એવી [ અથવા સુશોભિત છેપ્રભા ની એવી] તેમજ અત્યુત્તમ એવી જે જિન–વાણીએ) મરણની પરંપરાને પ્રાપ્ત થયેલા [ અથવા મૃત્યુ-દાયક યુદ્ધમાં ગયેલા ] સમ્યગ્દષ્ટિ પ્રાણુઓના સમુદાયને વિષે સુખે (ઉપન) કર્યો (અર્થાત્ સમ્યગૂ–દૃષ્ટિઓને જન્મ, જરા અને મરણને અગોચર એવી મુકિત અપાવી), તે સુખે કરીને શ્રેષ્ઠ એવી સુરની શ્રેણિને (પણ) સ્તુતિ કરવા ગ્ય એવી જિન-વિષયક (અર્થાત્ જિનેશ્વરે પ્રરૂપેલી) વાણી મને ખચિત સંપૂર્ણ સુખ સમપે.”—૩૧ वज्राङ्कुशीदेव्याः स्तुतिः अध्यासिता नवसुधाकरबिम्बदन्तं खानेकपं कमलमुक्तघनाघनाभम् । 'वजाङ्कुशी' दिशतु शं समुपात्तपुण्य स्वाऽनेकपङ्कमलमुक्तधना धनाभम् ॥ ३२ ॥८॥ विवरणम् વાણી-જેવી શું મુવં વિશા! વગ્રાળુશી જિં? કદાપિતા–ધિगता। कं ? स्वानेकपं-निजनागम् । अनेकपंकि०? नवं यत् सुधाकरबिम्ब-चन्द्रमण्डलं तद्वद् दन्तौ Page #156 -------------------------------------------------------------------------- ________________ M ( A AA / / / / / / / / / / / / / / / / / / / / / / / / ပ - ၁ - - - - - - - - - - - - - - - - - - - - - - - - အာာာာာာာာာာာာာာာာာာာာာာာာ ၀,၀၀၀,၀၀၀,၀၀၀, ၀၀၀) စစse ၂၀ ) သို့ သို့ ) အာာာာာာာာာာာာ အ ဝ ဝ ဝ စ ဉ် နှင့် Y Y Y ? ? Y Y Y Y Y Y Y @၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀,၀၀၀၀၀,စစစစစစစစ @@@ Y Y Y ာာာာာဂါ ၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀ စ စစ စ စ စ စစ ပ ခ င စ စ စ စ စ စ စ စ စန့်ဝ ဝ ဝ ဝ ဝင့်ဝင့် ပုံ 1 M.M.mehta Y Y Y Y Y ၀န် ၁ ၁ ၁ ၁ ၁ ၁ Y निर्वाणकलिकायाम् "वज्राङ्कुशी कनकवर्णा गजवाहनां चतुर्भुजां वरदवजयुतदक्षिण करां मातुलिङ्गाङ्कुशयुक्तवामहस्तां चेति ।" (၁၉၇၁YGY@DY@@GYY@@@Y@ @@@@ @@@@@YGY@DY@ GY@GY@GY@G/ Y@DY@@@YUY@B ) ၉ ၀ ၁ ) Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y Y ) All rights reserved. ] www.jalnelibrary.org Page #157 -------------------------------------------------------------------------- ________________ Page #158 -------------------------------------------------------------------------- ________________ જિનતુતઃ ] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः यस्य तम् । पुनः किं. १ कमलेन-जलेन मुक्तो रहितो घनाघनो-मेघः तन्निभम् । वज्राङ्कुशी किं० १ समुपानं-स्वीकृतं पुण्यस्व-धर्मधनं यया सा । पुनः कि० १ अनेकेन-भूधसा पड्डूमलेन-पापकर्दमेन मुक्तः-त्यक्तो घन:-तनुर्यस्याः सा । अनेक किं० १ घना-निबिडा आभाशोभा यस्य तम् ॥ ३२॥ अन्वयः નવ-સુધા-વા-વિશ્વ-ત્ત, વામજી-સુરા-ઘનાઘન-ગામ, ઘર-ગામ ૪-નેશ અધ્યાસિતા, -Tv9-રા, અને--૪--ઘના વસ્ત્રાંgી ફાં વિરાd. શબ્દાર્થ શષ્યારિતા (ધા મસ)=બેઠેલી. સુધા=અમૃત. સુધા=અમૃતમય કિરણવાળ, ચન્દ્ર, વિશ્વ=મહુડલ. નવરધવાવિવન્ત નવીન ચન્દ્ર-મરડલના જેવા દત છે જેના એવા, ઢ=નિજ, પિતાના. વાપ-કુંજર, હાથી. પ=નિજ કુંજર ઉપર. જામહ-જલ, પાણી. મુa (ઘા) મુ) છેડી દીધેલ. વઝા =વજાંકણી (દેવી). વિરાd (ઘા વિરા)=આપે. રાપર (ઘા )=સ્વીકાર કરેલ. guથ= પુણ્ય, ચ=ધન. કુત્તપુજા =સ્વીકાર કર્યો છે પુણ્યરૂપી ધનને જેણે એવી. અને વા=અનેક. કાદવ, કીચડ. ઘર દેહ. અનેavgમેઘધના અનેક (જાતના) પાપ રૂપ કાદવથી મુક્ત છે દેહ જેને એવી. ઇનામાં અતિશય છે શોભા જેની એવા. જામ સૂmયનાથનામં=જલથી રહિત એવા મેઘના સમાન. કલેકાર્થ વજાંકુથી દેવીની સ્તુતિ નવીન ચન્દ્ર-મહુડલના સમાન (મનોરંજક) છે દંત જેના એવા વળી જલ-રહિત મેકના જેવા (અર્થાત ક્ષેતવણું) તેમજ અતિશય છે શોભા જેની એવા પિતાના (ઐરાવત સમાન) કુંજર ઉપર આરૂઢ થયેલી એવી, તથા સ્વીકાર્યું છે પુણ્યરૂપી ધન જેણે એવી, તેમજ અનેક (પ્રકારના) પાપરૂપી કાદવથી અલિપ્ત છે દેહ જેને એવી વજાંકુશી (દેવી) સુખ અર્પો.”—૩૨ Page #159 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્વિશતિજિનાનન્દતુતયઃ [ ૮ શ્રી ચન્દ્રપ્રભ સ્પષ્ટીકરણ વાંકુશી દેવીનું સ્વરૂપ અત્ર પણ આ કવિરાજે શ્રી શેષનાચાર્યનું અનુકરણ કર્યું છે. આ વાંકુશી નામની વિદ્યા-દેવીનું સ્વરૂપ નીચે મુજબ છે – વજ અને અંકુશને જે ધારણ કરે તે વજકુશી ” એ વાંકુશી શબ્દને વ્યુત્પત્તિ-અર્થ છે. આ વિદ્યા-દેવીની કાંચનવર્ણ કાયા છે અને તેને હાથીનું વાહન છે. વિશેષમાં તેને ચાર હાથ છે. તેના જમણું બે હાથ વરદ અને વજથી વિભૂષિત છે, જ્યારે ડાબા બે હાથ તે માતલિંગ (બિડું) અને અંકુશથી અલંકૃત છે. આ પ્રમાણેને ઉલ્લેખ નિર્વાણુકલિકામાં છે. ત્યાં કહ્યું છે કે"तथा वज्राङ्कुशी कनकवर्णा गजवाहनां चतुर्भुजां वरदवज्रयुतदक्षिणकरां मातुलिङ्गाङकुशयुक्तवामहस्तां चेति" આ સંબંધમાં નીચે ક વિચારી લઈએ. “निस्त्रिंशवज्रफलकोत्तमकुन्तयुक्त हस्ता सुतप्तविलसत्कलधौतकान्तिः । उन्मत्तदन्तिगमना भुवनस्य विघ्नं वज्राङ्कुशी हरतु वज्रसमानशक्तिः॥" –આચાર પત્રાંક ૧૬૨. Page #160 -------------------------------------------------------------------------- ________________ ९ श्री सुविधिजिनस्तुतयः अथ श्री सुविधिनाथस्य स्तुतिः - निर्वाणमिन्दुयशसां वपुषा निरस्तरामाङ्गजोऽरुज ! गतः सुविधे ! निधे ! हि । विस्तारयन् सपदिशं परमे पदे मां 'रामा'ङ्गजोरु जगतः ' सुविधे !' निधेहि ॥ ३३ ॥ वसन्त ० विवरणम् 1 हे सुविधे ! - नवमजिन ! त्वं मां परमे पदे-सत्तमे स्थाने निधेहि- स्थापय । त्वं किं० ? । गतः प्राप्तः । किं ? निर्वाणं - मुक्तिं अथवा सुखम् । त्वं किं० १ वपुषा - शरीरेण निरस्तो - न्यक्कृतो रामाङ्गजो - रम्यकामो येन सः । नास्ति रुजा - रोगो यस्य तत्सं० शोभनो विधिर्यस्य तत्सं० | हे निधे ! - निधान ! | केषां ? इन्दुयशसां - चन्द्रसम कीर्त्तीनाम् । हीति निश्चितम् । त्वं कुर्वन् ! विस्तारयन् - तन्वन् । किं ? शं शर्म । कस्य ? जगतो - विश्वस्य । शं किं० ? उरु- विततम् । सपदि - शीघ्रम् । हे रामाङ्गज ! - रामाराज्ञीपुत्र ! ॥ ३३ ॥ अन्वयः इन्दु-यशसां निधे ! अ-रुज ! सु-विधे ! रामा - अङ्गज ! सुविधे ! निर्वाणं गतः, वपुषा निरस्त - राम - अङ्गजः, जगतः उरु शं सपदि विस्तारयन् ( त्वं ) मां हि परमे पदे निधेहि । શબ્દા निर्वाणं (मू० निर्वाण ) = (१) भेोक्षने; (२) सुमने. इन्दु=न्द्र. यशस्= डीर्ति इन्दुयशसां=यन्द्रसभान डीर्तिमाना. वपुषा ( मू० वपुस् ) = हेड वडे. |_राम=२भली. निरस्तरामाङ्गजः = निरास छे रमणीय કંપના જેણે એવા. रुजा = रेगि अरुज ! =यविद्यमान छे रोग लेने विषे मेवा ! (सं० ) गतः ( मू० गत ) = येस. विधि=विधान, अभ. सुविधे ! =शोलन छे विधान रेनुं मेवा ! (सं०) निधे ! ( मू० निधि ) = डे लंडार ! हि=निश्चयवाथ भव्यय. विस्तारयन् ( मू० विस्तारयत् ) =सावे ४२नारा सपदि=४४भ, Page #161 -------------------------------------------------------------------------- ________________ १२ શ્રી ચતુર્વિશતિજિનાનન્દતુતયઃ [श्रीविधिपरमे (मू० परम )=Scष्ट. उरु विस्तीर्ण. पदे (मू० पद स्थानमां. जगतः (मू० जगत् )=गतना, दुनियाना. रामा-रामा (२०६६), सुविधिनायनी माता. | सुविधे ! (मू० सुविधि ) सुविधि(नाथ)! रामाङ्गज !राम (२९) पुत्र! | निधोहि (धा० धा)-स्थायी. કાર્થ શ્રીસુવિધિનાથની સ્તુતિ– "यन्द्र समान [ Sure)ीर्तिमानी मंडार ! 8२।२हित (नमा तीर्थ१२)! शोमन छ विधान मेवा ()! राभा (२)ना नन्छन ! सुविध (नाथ)! भक्षने [ Aथवा सुपने] प्रात येता, तथा २ (नी शमा ) डे पस्तयों છે રમણીય રતિ-રમણને (પણ) જેણે એવો તેમજ વળી જગના વિશાળ સુખને સત્વર विस्तार ४२नारे। मेवातुं भने उत्तम स्थानमा (अर्थात् शिव-पुरीभां)ी स्था५. "-33 સ્પષ્ટીકરણ सुविधिनाय-यरित्र સુવિધિનાથ ચરિત્ર પણ પ્રાકૃત તેમજ સંસ્કૃત ભાષામાં રચાયેલું રહેવું જોઈએ, એમ જૈન ગ્રન્થાવલી ઉપરથી જોઈ શકાય છે. जिनसमूहस्य प्रार्थना संप्रापयन्नतिमतोऽसुमतोऽतिचण्ड भास्वन्महाः शिवपुरः सविधेऽयशस्तः । पायादपायरहितः पुरुषान् जिनौधो भास्वन्महा शिवपुरः संविधेयशस्तः॥ ३४ ॥ -वसन्त० विवरणम् जिनौपः पुरुषान् अयशस्त:-अपवादात् पायात्-रक्षतु । जिनौघः किं कुर्वन् ! संपा. पयन्-नयन् । कान् ? असुमतः प्राणिनः । क्व ? शिवपुरः सविधे-सिद्धिपुर्याः समीपे । पुनः किं. ? अतिमत:-अतिमान्यः । पुनः किं० १ अतिचण्ड:-अतितीव्रो भास्वाम्-रविः तद्वन्महातेजो यस्य सः । पुनः किं० १ अपायेन-कष्टेन रहितो-वर्जितः । पुनः किं० १ भास्वत्-राजमानं महः-उत्सवो यस्य सः । पुनः किं ? शिवं-निरुपद्रवं पुरं-तनुर्यस्य सः । पुनः किं० ? सह विधेयेन-करणार्हेण शस्तेन-शिवेन वर्तते यः सः ॥ ३४ ॥ Page #162 -------------------------------------------------------------------------- ________________ જિનસુયા ] श्रीचतुर्विशतिजिनानन्दस्तुतयः अन्वयः સુરતઃ શિવ-વિષે સંગાપચન, અતિ-મતા, ગતિ-રાષ્ટ-માસ્વ-મહા, અપાયરહિત, માહ્યવ-મા, શિવ-પુ, –વિવેચ-સાત: નિન-પુષાર –વરાતઃ પાયતા શબ્દાર્થ રંગાયન (. સંઘાયત)=પ્રાપ્ત કરાવતે. | હત=વિનાનું. મત (પામર)=માનેલ. Traહતા કષ્ટથી મુક્ત. ગતિમતઃ (૦ ગતિમત)=અતિશય માન્ય. - પુજા (મૂળ પુરુષ)=મનુષ્યને. બહુમત (મૂળ ગામg )=પ્રાણીઓને. ગોઘ=સમૂહ. મા =ભાનુ, સૂર્ય. નિના=જિનેને સમુદાય. મતેજ. મારવ=પ્રકાશમાન. ગરિરામાનદા=અતિશય તીવ્ર એવા મહ=ઉત્સવ, સૂર્યના જેવું તેજ છે જેનું એ. મામહા=પ્રકાશમાન છે ઉત્સવ જેને એ. પુનગર, રિવાર કલ્યાણકારી. વિપુર =મોક્ષ નગરની. સવ (+૦ સવિલ )=સ્મીપમાં, પાસે. શિવપુરા -કલ્યાણકારી છે જેને એ. અથરાસ્તા (પૂ. ગચશન્ )=અપકીર્તિથી, બે– | વિધેય (વા ઘા)=કસ્વા લાયક ઈજજતથી. રાત=કલ્યાણ. જયાત (ઘા )=રક્ષણ કરે, બચાવે. વિધેરાતઃકા લાયક કલ્યાણથી યુકત, બ્લેકાર્થ જિન-સમૂહની પ્રાર્થના પ્રાણીને શિવ-પુરીની સમીપે લઈ જનાર, (લેકને વિષે) અતિશય માન્ય, અયન્ત પ્રચ૭ એવા ભાનુના સમાન તેજવાળે, વળી કણ–રહિત, તેમજ દેદીપ્યમાન છે મહોત્સવ જેને એવો, તથા વળી ઉપદ્રવ –રહિત છે દેહ જેનો એવો તેમજ કરવા લાયક કલ્યાણથી યુક્ત એ જિન–સમુદાય મનુષ્યને અપકીર્તિથી બચાવે.”–૩૪ जिनवचनविचार: ये प्रेरिताः प्रचुरपुण्यभरैर्विनम्रा-- ऽपापायमानव ! सुधारुचिरङ्गतारम् । कुर्वन्तु ते हृदि भवद्वचनं व्यपास्तपापायमान ! वसुधारुचिरं गतारम् ॥ ३५॥ – વખત Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્વિશતિજિનાનન્દસ્તુતઃ [૯ શ્રીસુવિધિ विवरणम् ये प्रचुरपुण्यभरैः-बहुधर्ममारैः प्रेरिताः सन्ति ते नरा भवद्वचनं हृदि कुर्वन्तु-स्मरन्तु । विनम्राः-प्रणताः अपापाया-गतकष्टा मानवा-नरा यस्य तत्सं० । वचनं किं० १ सुधारुचिःचन्द्रः तस्य रङ्ग-रागस्तद्वत् तारं-उज्ज्वलम् । व्यपास्तो-निरस्तः पापस्य आयो-लाभो यस्मात् एतादृग्र मानः-स्मयो येन तत्सं० । वचनं किं० वसुधायां-धरियां रुचिरं-रमणीयम्। જુના જં? | જલં-નાઈ ચા-વૈવિટ્ટન્દ્ર વર્માત સર એ રૂપ છે જે નવુ-gu–મૉરિતાર (ત્તિ), તે (૨) વિન–પ-૩viા-માનવ ! અપાતપાપ-બાય-માન! સુધા–- -તા, વસુધારિ , નર-ના મવાર રિન્તુ શબ્દાર્થ જે (H૦ વર્)=જે. સુર્યનું (પ૦ %) કરે. રિતા (મૂત્ર પ્રેરિત)=પ્રેરાયેલા. તે (H૦ ત )=તેઓ. પ્રyદ=બહુ, અત્યંત. મય=આપ, પુરપુમ =બહુ પુણ્યના સમૂહથી. વન-વચન. ગા=વિયેગવાચક અવ્યય. અવાવન=આપના વચનને.. નિદ્રાથના !=પ્રણામ કર્યો છે જતાં રયપાત્ત (પાસ)=દૂર ફેંકી દીધેલ. રહ્યાં છે કષ્ટ જેનાં એવા મનુષ્યએ urv=પા૫. જેને એવા ! (સં.) ચારતવાઇ માર=દૂર ફેંકી દીધું છે પાપને સુધારિ=અમૃતના સમાન કિરણે છે જેનાં લાભ છે જે થકી એવા ગર્વને જેણે તે, ચન્દ્ર એવા ! (સં.). ર૯ વર્ણ, વિ=મનોહર. તાઉજજવલ, વસુધારાં=જગને વિષે મનેહર. ફધાનિસ્તા =ચન્દ્રના વર્ણના જેવું | જતા=નષ્ટ થયે છે શત્રુ-સમુદાય જે દ્વારા ઉજજવલ. એવા. - બ્લેકાર્થ જિન-વચનને વિચાર– “પ્રણામ કર્યો છે કણ-મુકત માનોએ જેને એવા હે (પરમેશ્વર)! દૂર ફેંકી દીધે છે (અર્થાત્ સર્વથા જલાંજલિ આપી છે) પાપને લાભ કરી આપનારા એવા ગર્વને જેણે એવા હે (વીતરાગ)! જેઓ બહુ પુણ્યના સમૂહેથી પ્રેરિત થયા છે, તે (મનુષ્ય) ચન્દ્રના વર્ણન જેવા ઉજજવલ, તેમજ જગતને વિષે મને રંજક તેમજ વળી નાશ પામે છે શત્રુ–સમૂહ જે દ્વારા એવા આપના વચનને હત્યમાં (ધારણ) કરે.”–૩૫ Page #164 -------------------------------------------------------------------------- ________________ Page #165 -------------------------------------------------------------------------- ________________ उपजील यापु अजितयक्षं श्वेतवर्ण कूर्मवाहनं चतुर्भुजं मातुलिङ्गाक्षसूत्रयुक्त- सु तारादेवीं गौरवर्णां वृषवाहनां चतुर्भुजां वरदाक्षसूत्रयुक्त दक्षिणपाणिं नकुलकुन्तान्वितवामपाणिं चेति। All rights reserved. दाक्षिणभुजां कलशाङ्कशान्वितवामपाणि चति । , Lakshmi Art Bombay, 8. Page #166 -------------------------------------------------------------------------- ________________ विनस्तुतयः ] सुतारकादेव्याः स्तुतिः - श्री चतुर्विंशतिजिनानन्दस्तुतयः त्वं देवते । विशदवाग्विभवाभिभूतसारामृता समुदितास्यसुतारकेशा । नृणामुपप्लवचमृमुचितप्रदाने Sसारामृता समुदिता स्य 'सुतारके' शा ॥ ३६ ॥ ९ ॥ वसन्त ● विवरणम् हे देवते ! नृणां नराणां उपप्लवचमूं - उपद्रवसेनां स्य-दलय । त्वं किंविशिष्टा ! विशदेन - निर्मलेन वा विभवेन अभिभूतं - पराजितं सारं वरं अमृतं सुधा यया सा । पुनः किं० १ समुदितः - सम्यग् उदयं प्राप्त आस्यसुतारकेशो - मुखसुष्ठुचन्द्रो यस्याः सा । चमूं किंविशिष्टां ? असारां- अप्रधानाम् । पुनः किंविशिष्टा (त्वं) १ ऋता - सत्यभाषिणी । पुनः किं० १ समुदिता - सहर्षा । पुनः किं० १ सुतारकानाम्नी देवी । पुनः किं० १ ईशा - समर्था । क्व १ उचितप्रदाने - योग्य वितरणे ॥ ३६ ॥ देवते ! ( मू० देवता )डे हेवी ! विशद-निर्भस. अन्वयः (हे ) देवते ! बिशद-वाच् - विभव - अभिभूत - सार - अमृता, समुदित-आस्य-सु-तारकईशा, उचित -प्रदाने ईशा, ऋता, स-मुदिता 'सुतारका' त्वं नृणां असारां उपप्लव - चमूं स्य । શબ્દાર્થ वाचा. विभव=संपत्ति, वैलव. अभिभूत ( धा० भू ) = पराभव पभाडेल. विश्ववाग्विभवाभिभूतसारामृता=निर्भव વાણીના વૈભવ વડે પરાભવ પમાડ્યો છે ઉત્તમ અમૃતને જેણે એવી. समुदित ( धा० इ) =सारी रीते उडयने प्राप्त थयेस. आस्यष्वहन, भुय. तारक-तारा, नक्षत्र. तारकेश ताश-पति, नक्षत्र-पति, यन्द्र. ૫ समुदितास्यसुतारकेशा = ३डी रीते उध्य चाभ्यो છે મુખરૂપી શુભ ચન્દ્ર જેના એવી. उपप्लव= (१) ७५द्रव; (२) विघ्न; (3) माइत; (४) लय. चमू = सेना, सैन्य. उपप्लवचमूं=उपद्रवनी सेना. प्रदान=अशु उचित प्रदाने योग्य ( वस्तु ) अर्थ श्वाम. असारां ( मू० असारा ) ==मसारभूत. ऋता ( मू० ऋत ) = सत्यवती. समुदिता - हर्षित. स्य ( धा० सो ) नाश ४२. सुतारका=सुतारा (नाभनी हेवी ). ईशा ( मू० ईश )= समर्थ. Page #167 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્વિશતિજિનાનન્ટરસ્તુત [૯ શ્રીસુવિધિ બ્લેકાર્થ સુતારા દેવીની સ્તુતિ' હે દેવી! જેણે પિતાની) નિર્મલ વાણીના વૈભવ વડે ઉત્તમ અમૃતને (પણ) પરાભવ પમાડે છે એવી (અર્થાત્ જેનું વચન અમૃત કરતા પણ અધિક છે એવી), વળી જેને મુખરૂપી સુચન્દ્ર રૂડી રીતે ઉદય પામે છે એવી (અર્થાત્ જેનું વદન શર૬ તુમાંના આધિન શુકલ પૂર્ણિમાના ચન્દ્રને પણ લીલામાત્રમાં જીતી લે છે એવી), તથા વળી (ભકત અને યોગ્ય ( વસ્તુ) અર્પણ કરવામાં ( કલ્પવૃક્ષના સમાન) સમર્થ એવી, તેમજ સત્યવતી તથા હર્ષિત એવી તું સુતારકા (દેવી) મનુષ્યને ઉપદ્રવ કરનારી એવી અસારભૂત સેનાને નાશ કર.”—૩૬ સ્પષ્ટીકરણ સુતારકા (સુતારા) દેવી સુતારક' કહે કે “સુતારા” કહો તે બને એકજ છે, કેમકે આ તે નવમા તીર્થંકર શ્રીસુવિધિનાથની શાસન-દેવી છે. એને ગૌર વર્ણ છે અને એને વૃષભનું વાહન છે. વિશેષમાં એને ચાર હાથ છે. તેના જમણે બે હાથમાં વરદ અને અક્ષ–સૂત્ર છે, જ્યારે ડાબા બે હાથમાં કળશ અને અંકુશ છે. આ વાતની પુષ્ટિમાં કહેવાનું કે "वृषभगतिरथोघञ्चारुबाहाचतुष्का शशधरकिरणाभा दक्षिणे हस्तयुग्मे । घरदरसजमाले बिभ्रती चैव वामे खुणिकलशमनोज्ञा स्तात् 'सुतारा' महईयै "-मालिनी –આચાર પત્રાંક ૧૭૬. Page #168 -------------------------------------------------------------------------- ________________ १० श्रीशीतलजिनस्तुतयः अथ श्रीशीतलनाथस्य स्तुतिः पीडागमो न परिजेतरि दत्तमा नन्दातनूद्भवभयायशसां प्रसिद्ध ।। चित्ते विवर्तिनि विशां भवति त्वयीश ! 'नन्दा'तनुद्भव ! भया यशसा प्रसिद्ध ॥ ३७॥ -वसन्त० विवरणम् हे नन्दातनूद्भव !-शीतलजिन ! त्वथिः विश चित्ते-नराणां मनसि विवर्तिनि-वर्तनशीले सति पीडागमो-बाधागमो न भवति । स्वयि किविशिष्टे ? परिजेतरि-जयनशीले । केषां ? असनूनि-प्रचुराणि उद्भवभयायशासि-उत्पत्तिभयापकीर्तयः तेषाम् । दत्तो-जनितो मानां आनन्दो-हों येन तत्सं० । प्रकृष्टा सिद्धिः अथवाऽष्टमहासिद्धिः यस्यः तत्सं० । हे ईश ! । त्वयि किविशिष्टेः १ प्रसिद्ध-विख्याते । कया ? भया-प्रभया । केषां ? यशसां-कीर्तीनाम् ॥ ३७ ॥ अन्वयः (हे) वत्त-मर्त्य-आनन्द ! प्र-सिद्ध ! ईश ! 'नन्दा'-तनु-उद्भव ! अतनु-उद्भव-भयअथशसा परिजेतार, यशसा भया प्रसिद्ध त्वयि विशां चित्ते विवर्तिनि ( सति ) पीडा-आगमः न भवति। શબ્દાર્થ पीडा, उद्भव-उत्पत्ति आगमगमन, आप ते. भयभी. पीडागमः अनुभागमन. अयशस्-मीति. परिजेतरि (मू० परिजेतृ )-विरता, तना२. । अतनूद्भवभयायशसां=ARE५ अत्यत्ति, भात दत्त (धा० दा ) अपं] ४२स. म. .५ति ना.. मर्त्य भान. सिद्धि=(१) भुति; (२) alr. पत्तमानन्द ! अप ये छ मानवाने वर्ष प्रसिद्ध ! (मू० प्र-सिद्धि )=सिद्धि छ मे 1 (सं०) सनु . रेन व ! (सं०) अतनु-मन म. विवर्तिनि ( मू० विवर्तिन् )=वर्तना२. Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્વિશતિજિનાનન્દસ્તુતયઃ [૧૦ શ્રી શીતલવિશt (મૂત્ર વિરા)=મનુષ્યના, માણસોના. | Rાતનૂજq!=નન્દા (રા)ના દેહ દ્વારા મતિ (પાસ) થાય છે. ઉત્પત્તિ છે જેની એવા ! (સં.) મા (મૂત્ર મા)=પ્રભા વડે, કાંતિ વડે. ર (મૂત્ર સુપ્રત્ )=તું. થરા (મૂ૦ વરાત્)=કીર્તિઓની. નવ=નન્દા (રાણી), શીતલ જિનની જનની. | (મૂળ પ્રસિદ્ધ)=વિખ્યાત. શ્લોકાર્થ શ્રી શીતલનાથની સ્તુતિ જેણે માનવને આનન્દ અર્પણ કર્યો છે એવા હે (દશમાં તીર્થકર ) ! જેનું પ્રકૃષ્ટ નિર્વાણ છે એવા [અથવા જેને (અ) મહાસિદ્ધિઓ (પ્રાપ્ત થઈ) છે એવા હે (ગિરાજ)]I હે નાથ! હે નન્દા (રાણ )ના નન્દન (શીતલનાથ)! અનલ્પ ઉત્પત્તિ, ભીતિ અને અપકીર્તિને જીતનારા તેમજ કીર્તિઓની કાંતિ વડે (જગમાં) વિખ્યાત એવા તમે જ્યારે મનુષ્યના ચિત્તમાં વર્તે છે, ત્યારે તેમને લેશતઃ પણ) પીડા ઉદ્દભવતી નથી.”—૩૭ સ્પષ્ટીકરણ સિદ્ધિ જેની ચિત્ત-વૃત્તિ આત્મ-સ્વરૂપમાં લીન થયેલી હોય, જેને જગની જંજાલ તરફ મધ્યસ્થ યાને ઉદાસીન ભાવ પ્રકટ થયે હેય, તેવા મહાનુભાવને ભેગના ફળરૂપ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. પરંતુ એ ધ્યાનમાં રાખવું કે આ ગીશ્વર પણ જે કદાચ સિદ્ધિના ઉપર મુગ્ધ બને, તે તેનું પણ અધપતન થવાનું છે. અર્થાત્ જ્યાં સુધી તે આ સિદ્ધિરૂપી સુન્દરીમાં આસક્ત રહે, ત્યાં સુધી તે મુક્તિ મેળવી શકે નહિ. આ સિદ્ધિઓના શાસ્ત્રમાં અનેક પ્રકારે બતાવ્યા છે. કેટલેક સ્થળે અણિમાદિ અષ્ટ સિદ્ધિ એને ઉલેખ કર્યો છે અને તેનું સ્વરૂપ નીચે મુજબ બતાવવામાં આવ્યું છે – અણિમા (આશુત્વ)–આ સિદ્ધિ દ્વારા મનુષ્ય ધારે તેટલું પિતાનું શરીર નાનું બનાવી, શકે. એક છિદ્રમાં પણ પેસી શકાય તેટલું તે નાનું બનાવે. સોયના છિદ્રમાંથી દેરાની માફક બહાર નીકળી શકે, કમલ-તતુના છિદ્રમાં પેસીને ચકવતીના ભેગે જોગવી શકે, એ આ સિદ્ધિની બલિહારી છે. મહિમા (મહત્વ)- આ સિદ્ધિ દ્વારા જેવડું મોટું શરીર બનાવવું હોય, તેટલું બનાવવામાં વધે આવે તેમ નથી. ૧ આ દશમાં તીર્થકરનાં ચરિત્રો પણ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલાં હોવાને ઉલેખ જૈન ગ્રન્થાવલીમાં છે. ૨ સરખા "अणिमा १महिमा २चैव, गरिमा ३लधिमा ४ तथा। प्रानिः ५ प्राकाम्यहमीशित्वं ७. वशित्वं८चात सिद्धयः॥१॥" Page #170 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતય: ] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः ૬૯ ગરિમા ( ગુરૂત્ય )—આ સિદ્ધિની સહાયથી પોતાના દેહ જોઈએ તેટલા ભારે ખનાવી શકાય, વજ્ર કરતાં પણ વધારે વજનદાર શરીર આ સિદ્ધિથી અને છે. લઘિમા ( લઘુત્વ )——આ સિદ્ધિથી શરીર જેટલું જોઈએ તેટલું હલકું અનાવી શકાય. રૂના કરતાં અરે પવનના કરતાં પણ હલકું શરીર બનાવવામાં આ સિદ્ધિ અનુપમ સાધન છે. પ્રાપ્તિ—આ સિદ્ધિ દ્વારા જે વસ્તુની ઈચ્છા થાય તે મેળવી શકાય. પ્રાકામ્ય—પોતાના મનામતને લઈને ધારવા કરતાં પણ વધારે મેળવવામાં આ સિદ્ધિ સહાયભૂત બને છે.ર ઈશિત્વ—આ સિદ્ધિ સમસ્ત બ્રહ્માણ્ડની પ્રભુતા પ્રાપ્ત કરાવનારી છે, ઈન્દ્ર અને તીર્થંકરની ઋદ્ધિના દેખાવ પણ આ સિદ્ધિ દ્વારા આપી શકાય. વશિત્વ-ગમે તે પ્રાણીને વશ કરવાની શક્તિ આ સિદ્ધિના સ્વામીમાં રહેલી છે. जिनवरध्यानम्- यश्चित्तवृत्तिरवधीत् तमसां प्रशस्ताया तापदं मनसि तारतमोरु जालम् । तं मानवप्रकर ! तीर्थकृतां कलापं * यातापदं मन सितारतमोरुजालम् ॥ ३८ ॥ - વસન્ત - विवरणम् છે માનવમા !–મત્રન!ટ્યું(i) તીર્થતાં હાવ-સાર્વસનું મન-મન્યસ્ત્રાવ દિ૦? પાવા—ના બાવનૢ—વિપત્તિ: ચક્ષ્ય ચસ્માટૂ વા તમ્ । પુનઃ શ્ર્વિ॰ ? સિતા–નિયત્રિત બાર-વૈવિદ્યન્ત ૧ આ સિદ્ધિના અર્થ એમ પણુ કરવામાં આવે છે કે આનું એટલું બધું સામર્થ્ય છે કે જમીન ઉપર ઊભા રહીને પણ મનુષ્ય પેાતાની આંગળી વડે મેરૂ પર્વતને પણુ સ્પર્શી શકે. ૨ આ સિદ્ધિની મદદથી જલમાં સ્થલચરની માફક અને સ્થલ ઉપર જલચરની માફક ગમન કરી શકાય છે, એવા પણ આ સિદ્ધિના સંબંધમાં ઉલ્લેખ છે. ૩ આ અષ્ટ સિદ્ધિઓ ઉપરાંત કેટલેક સ્થળે અપ્રતિઘાતિત્વ, અન્તર્ધાન અને કામરૂપિત્વ એવી બીજી ત્રણ સિદ્ધિઓને પણ ઉલ્લેખ કરવામાં આવ્યા છે. આમાંની અપ્રતિધાતિત્વ સિદ્ધિના બળથી તે પર્વતની અન્દરથી આધાત વિના નીકળી શકાય. અન્તર્ધાન સિદ્ધિમાં એ સામર્થ્ય રહેલું છે કે આને લઇને પ્રાણી અદૃશ્ય અની શકે છે. કામરૂપિ સિદ્ધિને લઇને પ્રાણી અનેક પ્રકારનાં રૂપો ધારણ કરી શકે છે, Page #171 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્વિંશતિનિાનનારનુત્તયઃ [ ૧૦ શ્રીશીના તળી પુતિ ચારોગ ચાર્જબનો ચેન વર્તું જે ચિત્તશિકન્યાનાગર્દેશિક तमसां - अज्ञानानां जालं - वृन्दं अवधीत् - हन्ति स्म । वृत्तिः किंविशिष्टा ? प्रशस्तानां - मङ्गलानां ગાયો—છામો ચર્ચા સા । નાર્જ વિશછું ? સાપડ્યું—શમમ્। દર્દી ? મલિ—વિષે ઇત્તિક f॰ ? તારતમા—પ્રધાનતમા । નાનું ૦િ ? —વિશામ્ ॥ ૨૮ ॥ માત-ગાયા, તાર—તમા ચટૂ-ચિત્ત-વૃત્તિ મનત્તિ તાણ-હું તમનાં ૩૪ નાનું શવષીત, તેં ચાત-આાપવું,લિત-ત્રા-તમ૬-ના-બારું,,તીર્થ-તાં છાપં (દે) માનવ–પ્ર ! મન . ચિત્તવૃત્તિ જેના મનની પ્રવૃત્તિ, અવધીત ( ધા૦ ૬ )=નાશ કરતી હવી. તમત્તાં ( મૂ॰ તમસ )=અજ્ઞાનાની. પ્રાન્ત=(૧) મંગલ; (૨) પ્રશંસા-પા કરાતાચ=મંગલાના અથવા લાભ છે જે દ્વારા એવી. સાપત્=સંતાપકારક. મલિ ( મૂ॰ મનસ્ )=ચિત્તને વિષે. તારતમા=સર્વોત્તમ. નારું ( મૂ॰ નાજી )=જાળને. મ=સમૂહ. અન્યઃ શબ્દાર્થ પ્રશંસા–પાત્ર માનવમાર !=હે મનુષ્યેાના સમૂહ 1 તીર્થંñતાં ( મૂ॰ તીથૅત )=તીર્થંકરોના, સાપ (મૂ માપ)=સમુદાયને, યાત ( વા૦ યા )=ગયેલ, બાવજૂ=વિપત્તિ. ચાત્તાપŕ=ગયેલી છે વિપત્તિ જેનાથી અથવા જેની એવા. મન ( ધા॰ મન )=તું ધ્યાન ધર. લિત ( ધા॰ સો )=માંધેલ, નિયત્રિત. ણિતારતમો નાણું-નિયત્રિત કર્યાં છે વૈરિવૃન્દને, પાપને, રાગને તેમજ અનર્થને જેણે એવા. શ્લાકાર્ય જિનેશ્વરીનું ધ્યાન “ જેથી મંગલાના [ અથવા પ્રશંસા-પાત્ર] લાભ છે એવી તેમજ સર્વોત્તમ એર્ની જે ( તીર્થંકર—સમુદાય )ના મનની પ્રવૃત્તિએ ચિત્તમાં સંતાપ ઉત્પન્ન કરનારી તેમજ વસ્તી એવી અજ્ઞાનાની જાળના વિનાશ કર્યાં, તે તીર્થંકરાના સમૂહને કે જે દ્વારા [ અથવા જેનીં] વિપત્તિએ નષ્ટ થઈ છે તેમજ જેણે શત્રુ–સમૂહને, પાપને, રાગને તેમજ અનર્થને નિયત્રિત કર્યું છે, તે તીર્થંકરોના સમૂહતું કે મનુષ્ય-વર્ગ ! તું ધ્યાન ધર. ’—૩૮ Page #172 -------------------------------------------------------------------------- ________________ Freederu] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुल सिद्धान्तस्य स्तुतिः गायन्ति सार्धममरेण यशस्तदीयं ___ रम्भा जिनागम ! दवारिहरे सवणे । ध्यानं धरन्ति तव ये पठने सदा सा रम्भाजिनागमदवारिहरेऽसवर्णे ॥ ३९ ॥ --वसन्त विवरणम् हे जिनागम ! ये पुरुषाः वव पठने-अध्ययने ध्यानं धरन्ति सदा-सर्वदा तदीयं यशः-तत्संबन्धिकीर्ति रम्भा-अप्सरसो गायन्ति । अमरेण-देवेन सार्ध-समम् । पठने किंविशिष्टे ? दवो-दावानलः तद्वत् अरय:-शत्रवोऽनिष्टकारकत्वात् तेषां हरे-विनाशके । पुनः किं० १ सवणे-साक्षरे । सारम्भा-जीवहिंसायुक्ता या आजि:-कलिः स एव नागो-गजस्तस्य मदवारिणि-मदजले हरि:-सिंहसषः सत्सं० । पठमे किं० १ असवणे-असमाने ॥ ३९॥ अन्वयः स-आरम्भ-आजि-नाग-मद-वारि-हरे ! जिन-आगम ! ये तव दव-अरि-हरे, स-वणे असवर्णे पठने सड़ा ध्यानं धरन्ति, तदीयं यशः रम्भाः अमरेण सार्धं गायन्ति । શબ્દાર્થ पन्ति (पा० गै)साय छे. सवणे अक्षराम. मर्ध=MRd, सावे. ध्यानं (मू० ध्यान) ध्यानने. अमरेण (मू० अमर )=सुरनी. धरन्ति (धा० धू)-घरे छे. यशः (म यशस)-यशने.तिन पठने (मू० पठन)=48न विष, 413 ४२१. विष. तदीयं (मू० तदीय )-तेना. नाग-१२, हाथी. स्माः (पूरम्भा ) मसरामा. मद-हाथीना सस्यस पासेथा अतुं पाए. आगम सिद्धान्त. जिनागम! 3 मिनना सिद्धान्त! हरि-सि. पव-हावान. सारम्भाजिनागमदवारिहरे ! मारमया युक्त हर-२नार, नाश ४२ना२. યુદ્ધરૂપી કુંજરના મદ-જલ પ્રતિ સિંહ दवारिहरे-हावान राहुश्मननानाश४२ना२. (समान)! . वर्णमक्ष२. | असवणे (मू० असवर्ण )नु५म. Page #173 -------------------------------------------------------------------------- ________________ ७२ શ્રીચતુર્વિશતિજિનાનન્દસ્તુતયા [१० श्रीशीतस બ્લેકાર્થ સિદ્ધાન્તની સ્તુતિ– “હે આરમ્ભથી યુક્ત યુદ્ધરૂપી કુંજરના મદ-જલને વિષે સિંહ સમાન (અર્થાત્ જીવહિંસા, કંકાસ, કજીઆ વિગેરે દુર્ગુણેને નાશ કરનારા )! હે જૈન સિદ્ધાન્ત ! દાવાનલ જેવા દુશ્મનોના વિનાશક, વળી અક્ષરોથી યુકત તેમજ અનુપમ એવા તારા પઠનનું જે (પ્રાણુઓ) અહેનિશ થાન ધરે છે, તેમની કીર્તિ તે અમરોની સંધાતે અપ્સરાઓ (५५) आय छ."-36 अशोकादेव्याः स्तुतिः . या भेजुषी जिनपदं न्यदधद् विशाला __ पत्रं परागमधुरं विगतामशोकाम् । स्मेराननां सुजन ! भो स्मर तां सहस्रपत्रं परागमधुरं विगता भशोकाम् ॥४०॥१०॥ -वसन्त० विवरणम् भो सुजन !-सज्जन ! तां अशोकां देवीं स्मर । अशोकां किंविशिष्ट ? विगतायाताम् । किं १ सहस्रपत्र-पद्मम् । सहस्रपत्रं किंविशिष्टं ? परागैः-रजोभिर्मधुरं-मनोज्ञम् । पुनः किंविशिष्टा ? स्मेरं-स्मितं आननं-मुखं यस्यास्ताम् । तां कां ? या देवी परागमस्यघरसिद्धान्तस्य धुरं-भारं न्यदधत्-धरति स्म । या किं० १ भेजुषी-श्रितवती । कं ? जिनपदंजिनचरणम् । जिनपदं किं० १ विशालापत्त्रं-पृथुविपत्तेः त्रायकम् । पुनः किं० १ विगतौ-नष्टौ आमशोको-रोगशुचौ यस्याः सकाशात् ताम् ॥ ४०॥ अन्वयः भोः सु-जन ! विशाल-आपद्-त्रं जिन-पदं भेजुषी या पर-आगम-धुरं न्यवधत्, तो विगत-आम-शोकां, स्मेर-आननां पराग--मधुरं सहस्र-पत्रं वि-गतां 'अशोका' स्मर । શબ્દાર્થ भेजुषी (धा० भज् )-मी , माश्रय दीधेदी. | त्रै-२क्षा ४२. जिनपदं तीर्थ४२ना य२४ने. विशालापत्त्रं-मोटी मातभाथी गाना.. न्यदधत् (धा० धा)=२५५ ४२ती पी. पर-6त्तम. Page #174 -------------------------------------------------------------------------- ________________ For Private & Personal use only ब्रह्म अशोका H.P.TAIMER ब्रह्मयक्षं चतुर्मुखं त्रिनेत्रं धवलवर्ण पद्मासनं अष्टभुज अशोकां देवीं मुद्गवर्णां पद्म पाहनां चतुर्भुजां वरदपाशयुक्तमातालेङ्गमुद्गरपाशाभययुक्तदाक्षिगपाणिं नकुलगदाऽङ्क दाक्षिण करां फलाशयुक्तवामकरां चेति । शाक्षसूत्र न्वितवामपाणिं चेति। All rights reserved. Page #175 -------------------------------------------------------------------------- ________________ Page #176 -------------------------------------------------------------------------- ________________ જનસ્તૃતય: ] પુરા, ધાંસરી. વાળમg=ઉત્તમ સિદ્ધાન્તની ધુરાને. વિગત ( ધા॰મ્ )=વિશેષે કરીને ગયેલ. શો દિલગીરી. વિનતામાોળાં=વિશેષે કરીને ગયેલા છે રાગ તથા શાક જેનાથી અથવા જેના એવી. મે-હસમુખું, હાસ્ય-યુક્ત. મેદાનનાં-હાસ્ય-યુક્ત છે વદન જેનું એવી. સુનન !=હે સજ્જન ! श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः મોર્=સ માધનવાચક અવ્યય. તાં ( મૂ॰ સર્ )=તેને. સહસ્રપત્ર (મૂ૦ સહસ્રપત્ર )=હજાર પાંખડીવાળા કમલને. ૭૩ મધુ=મધુર, મનાતુર, પરાળમધુ=પરાગ વડે મધુર, વિનતાં (મૂ॰વિનતા)=વિશેષે કરીને પ્રાપ્ત થયેલી. શોજાં (મૂ॰ અશોદ્દા )=અશાકા (દેવી )ને શ્લોકાર્યું અશાકા દેવીની સ્તુતિ— “ માટી મેટી આફ્તામાંથી ઉગારનારા એવા જિન-ચરણની સેવાને પ્રાપ્ત થયેલી એવી જે (દેવી )એ ઉત્તમ સિદ્ધાન્તની ધુરાનું વહન કર્યું, તે રાગ તેમજ શાકથી મુક્ત તથા હાસ્યયુક્ત વનવાળી તેમજ પરાગ વડે મનેાહર એવા સહસ્ર–પત્રને પ્રાપ્ત થયેલી એવી અશાકા ( ધ્રુવી )ને હૈ સજ્જન ! તું યાદ કર.”—૪૦ સ્પષ્ટીકરણ અશાકા દેવીનું સ્વરૂપ અશાકા એ દશમા તીર્થંકર શ્રીશીતલનાથની શાસન-દેવી છે. એના નીલ વર્ણ છે, એનું આસન પદ્માસન છે. વિશેષમાં અને ચાર હાથ છે. એના જમણા બે હાથમાં વરદ અને પાશ ( અથવા મુદ્ગ૨ ) છે, જ્યારે ડાબા બે હાથમાં તેા કળશ અને અંકુશ છે. આ વાત પ્રવચન સારાદ્વાર ( પત્રાંક ૯૪ ) ઉપરથી જોઈ શકાય છે. આચાર-દિનકરમાં પણ કહ્યું છે કે— " नीला पद्मकृतासना वरभुजैर्वेदप्रमाणैर्युता पाशं सद्वरदं च दक्षिणकरे हस्तद्वये बिभ्रती । वामे चावणी बहुगुणाऽशोका विशोका जनं कुर्यादarai गणैः परिवृता नृत्यद्भिरानन्दितैः ॥ १- शार्दूल ० -પત્રાંક ૧૭૬. (૬). Page #177 -------------------------------------------------------------------------- ________________ ११ श्रीश्रेयांसजिनस्तुतयः अथ श्रीश्रेयांसनाथाय नमः ' श्रेयांस'सर्वविदमङ्गिगण ! त्रियामा कान्ताननं तमहिमानम मानवाते । यं भेजुषो भवति यस्य गुणान् न यातं कान्ताननन्तमहिमानममा नवा ते ॥४१॥ -वसन्त विवरणम् हे अङ्गिगण!-माणिव्रज ! स त्वं तं श्रेयांससर्वविदं-एकादशजिनं आनम--नमस्कुरु । सर्वविदं किंविशिष्टं ? त्रियामाकान्त:-चन्द्रस्तद्वदाननं-मुखं यस्य तम् । पुनः किं ? अहिंसर्पसमम् । क्व ? मानवाते-दर्पसमीरे । तं कं ? यं जिनं भेजुषः-सेवा चक्रुषो यस्य ते-तव अङ्गिगणस्य अमा-अलक्ष्मीनं भवति । यं किं० १ यातं-माप्तम् । कान् ? गुणान् । गुणान् किंविशिष्टान् ? कान्तान्-बन्धुरान् । यं किं. ? अनन्तो-मानातीतो महिमा-गरिमा यस्य तम् । अमा किं० १ नवा-नवीना ॥ ४१॥ अन्वयः (हे) अङ्गिन-गण! कान्तान् गुणान् यातं, अनन्त-महिमानं यं भेजुषः यस्य ते (अङ्गि-गणस्य) नवा अ-मा न भवति, तं त्रियामा-कान्त-आननं मान-वाते अहिं 'श्रेयांस'-सर्व-विवं आनम । શબ્દાર્થ श्रेयांस श्रेयांस (नाय). वात-पायु, पवन. विद=ngg. मानवाते३५ वायुन विष. सर्ववि-सर्वनnamest२, सर्वज्ञ, सज्ञानी.भेजुषः( मू० भेजुस् )=Mls ४२नारनी. श्रेयांससर्वविद-श्रेयांस (नामना) सर्वज्ञने. यस्य (मू० यद् )रेन. गण-सभूल. गुणान् (मू० गुण )-गुणाने. अङ्गिगण != प्रायसीना समूड! कान्तान् (मू० कान्त भना२. त्रियामा-रात्रि, निशा. अनन्तमहिमान-मनन्त छ महिमा ने कान्तपति. मेवाने. त्रियामाकान्त-निशा-पति, न्यन्द्र. मामी. त्रियामाकान्ताननंयन्द्रना न भुम छ रेनु अमा=रिद्रता, समीना मला. सेवा. नवा (मू० नव )नवीन. अहिं ( मू० अहि )=अपने, सपने. ते (मू० युष्मद् )=२. Page #178 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતય; ] શ્રેયાંસનાથને નમસ્કાર “ હૈ પ્રાણિ-વર્ગ ! રમણીય ગુણ્ણાને પ્રાપ્ત કરેલા તેમજ નિઃસીમ મહિમાવાળા એવા જે ( શ્રેયાંસનાથ )ની ભક્તિ કરનારા એવા જે તું કે જેને નવીન દરિદ્રતા થતી નથી ( અર્થાત્ જે કદી પણ ભવિષ્યમાં દરિદ્રતાના દુઃખથી પીડિત થતેા નથી , તે ચન્દ્રસમાન વનવાળા તેમજ ગવૅરૂપી પવનનું (પાન કરવામાં) સસમાન એવા શ્રેયાંસ સર્વજ્ઞને તું પ્રણામ કર.”—૪૧ श्री चतुर्विंशतिजिनानन्दस्तुतयः શ્લેકાર્થ સ્પષ્ટીકરણ શ્રેયાંસનાથ-ચરિત્ર એ મુનિવરાએ શ્રેયાંસનાથ-ચરિત્ર પ્રાકૃત ભાષામાં રચ્યું છે. એક ભદ્રેશ્વરના શિષ્ય અજિતસિંહે ૧૧૦૦ શ્લાક પ્રમાણુનું રચ્યું છે, જ્યારે ખીજું જયસિહદેવના શજ્યમાં હરિભદ્રે ૬૫૮૪ ગાથાનું રચ્યું છે. આ ઉપરાંત સં. ૧૩૩૨ માં માનતુંગે ૫૧૨૪ લાક પ્રમાણુક ચરિત્ર સંસ્કૃત ભાષામાં રચ્યું છે. आप्तनिकरस्य स्तुतिः - * * लक्ष्मीमितानभजतर्मुसदोऽट्टिशैलराजाननन्तमहिम प्रभवामकायम् । भिन्दन्तमाप्तनिकरं समुपैमि राका - राजाननं तमहिमप्रभवामकायम् ॥ ४२ ॥ • પ विवरणम् ! तं आप्तनिकरं - जिनवजं अहं समुपैमि श्रये । निकरं किं० १ राकाया:- पूर्णिमाया રાબા—ચન્દ્રસ્તઢવું આનનં-જીર્ણ ચણ્ય તમ્ । નિર્ િર્યન્ત ? મિન્વન્ત–વિવારયન્તમ્ | થાય—ામમ્ । પુનઃ ॰ ? હિમમમ:-તળિäટ્ટુ નામો મળીય: હ્રાયઃ—તરુવર્ય તમ્। સં હું ? ચર્ચ અંદીરાબાન-પાપવંતા(ધિવા)ન ધ્રુવઃ-મુરલમાં અમલ-સિષેત્રે । Âજનાજ્ઞાન દિ॰ ? જ્ઞાન-માતાન્ । ? હમાં—ત્રિયમ્ । હ્રિ? અનન્તો જો માંમાप्रभावस्तस्मात् प्रभवः- संभवो यस्याः ताम् ॥ ४२ ॥ ૧ ગૃહ-ટિપ્પતિકા પ્રમાણે તે આ ચરિત્રના કર્યાં દેવભદ્રસિર છે, Page #179 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્વિશતિજિનાનન્દસ્તુતયઃ [ ૧૧ શ્રીયાસ अन्वयः (ર) નાત-દિમન-કમ ૪ ફતાર હિ-ઇ-નાગાન સમુ-સા: ગમના, જે अ-कायं भिन्दन्तं राका-राजन-आननं अहिम-प्रभा-वाम-कायं आप्त-निकरं समुपैमि । શબ્દાર્થ ૪ (પૂસમી)=સમીને. વાવ=વિશ્વાસપાત્ર. રૂતાન (મૂળ ત)=પ્રાપ્ત કરેલાને. માતનિર=આપ્તના સમુદાયને. મરત (ઘામઝ)=સેવા કરતી હવી. સુમ (પાળ દ)=હું આશ્રય લઉં છું. મુકદેવ. રજૂ=સભા, પરિષદુ. રાજા=પૂર્ણિમા, પૂનેમ. મુર=દેવેની પરિષદુ. વાનરશ્ચન્દ્ર, શંૌરાના=શરણરૂપ ગિરિરાજને. TITનાન=ચન્દ્રના જેવું વદન છે જેનું અમર=ઉત્પત્તિ, એવાને.. સનત મહેમામવા= અનન્ત પ્રભાવ છે જેની હિમશીતલ. ઉત્પત્તિને એવી. દિમ=ઉષ્ણુ. જય દેહ. કમા=પ્રકાશ. અથઅવિદ્યમાન છે દેહ જેને તે, અનંગ, મિકમ=ઉષ્ણ છે પ્રકાશ જેને તે, સૂર્ય. અવયંકંદર્પને, મદનને. રિમમવામાયં=સૂર્યના જેવું મનહર છે મજૂરાં (મૂળ મિ )=ભેદનારા. શરીર જેનું એવાને શ્લેકાર્થ આખ-સમુદાયની સ્તુતિ– જેની ઉત્પત્તિ અનન્ત પ્રભાવશીલ છે એવી લક્ષ્મીને પ્રાપ્ત કરેલા એવા જે (તીર્થકર-સમુદાય)નાં ચરણરૂપી ગિરિરાજની સુર–સભાએ સેવા કરી, તે અનંગનું વિદ્યારણ કરનારા, તથા વળી પૂર્ણિમાના ચન્દ્ર જેવા વદનવાળા તેમજ રવિના જેવા રમણીય દેહધારી આખ-સમૂહને હું આશ્રય લઉં છું.”—જર ૧ અનેગના સ્વરૂપ સારૂ જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (૫૦ ૨૪-૨૫) તેમજ ચતુર્વિશતિકા (પૃ. પટ-૬૨). ૨ આપ્ત સંબંધી માહિતી માટે જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (૫૦ ૭૩). Page #180 -------------------------------------------------------------------------- ________________ ७७ Corredit:] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः प्रवचनपरिचय: निर्वाणनिर्वृतिपुषां प्रचुरप्रमाद मारं भवारिहरिणा सममागमेन । विद्वज्जनः परिचयं चिनुतां जिनानामारम्भवारिहरिणा सममागमेन ॥ ४३ ॥ -वसन्त० विवरणम् विद्वज्जनः-पण्डितजनो जिनाना आगमेन समं-जिनसिद्धान्तेन सह परिचयं-संगति चिनुतां-करोतु । जिनानां किं० १ निर्वाणनितिपुषां-मुक्तिशर्मपुषाम् । परिचयं किं० १ प्रचुरस्य-भूयसः प्रमादस्य मारो-मारणं यत्र तम् । आगपेन किं० १ भवारिहरिणा-संसारशत्रोः हरिः-विनाशो यस्मात् तेन । पुनः किं. १ आरम्भो-हिंसा सैव वारि-जलं तत्र हरिः-समीरणसमः तेन । पुनः किं० १ समा-समग्रा मा-श्रीः तस्या आगम:-आगमनं यत्र तेन ॥४३ ॥ अन्वयः विद्वस्-जनः निर्वाण-निवृति-पुषी जिनानां भव-अरि-हरिणा सम-मा-आगमेन, आरम्भवारि-हरिणा आगमेन समं प्रचुर-प्रमाद-मारं परिचयं चिनुताम् । શબ્દાર્થ निर्वाण=भुति, Ala. सममागमेन-सभा भानुभागमन रेने निर्वृति-सुम. विष सेवा पुष्पौष ४२. विद्वस प९ित. निर्वाणनिर्वृतिपुषां=Algu सुमन Ye | विद्वज्जना=(१) विद्वान् मनुष्य, प९िडत ४२ना. ५३१; (२) वि . प्रचुर परिचयं (मू० परिचय )=(१) सामान; प्रमाद= माहad, nauj. (२) अभ्यासने, मार भ२९, विनाश. जिनानां (मू० जिन ) तीर्थशना. प्रचुरप्रमादमारं-अत्यंत प्रभाहना विनाश छ हरि-(१) पवन; (२) सूर्य. જેને વિષે એવા. आरम्भवारिहरिणा=(१) मा १३५४४ प्रति हरि-(१) विनाश; (२) यम, પવનસમાના (૨) પાપમય આચરણરૂપી भवारिहरिणा=(१)संसा२३५ शत्रुना विनाश જલ પ્રતિ સૂર્યસમાન. छे थी मे; (२) संसा२३५ी शत्रु समसाथ, પ્રતિ યમ(સમાન). आगमेन (मू० आगम) सिद्धान्तनी. Page #181 -------------------------------------------------------------------------- ________________ ७८ मानवीदेव्याः स्तुति: શ્રીચતુર્વિશતિજિનાનનસ્તુતયા શ્લાકાર્ય સિદ્ધાન્તના પરિચય— 61 * સિદ્ધિના સુખને પુષ્ટ કરનારા એવા તીર્થંકરાના ( અર્થાત્ તીર્થંકરાએ પ્રરૂપેલા એવા તથા ) સંસારરૂપી શત્રુને વિનાશ કરનારા [ અથવા ભવરૂપી દુશ્મનના ( અંત આણવામાં ) ચમસમાન એવા ], તથા વળી પાપમય આચરણુરૂપી જલ પ્રતિ પવનસમાન [ અથવા હિંસારૂપ જલને સૂકાવી નાખવામાં સૂર્યસમાન ] તેમજ વળી જેને વિષે સમગ્ર સંપત્તિનું આગમન છે એવા ( જૈન ) સિદ્ધાન્તની સાથે વિર્ગ પ્રમાના પ્રણાશક પરિચય 21. "-83 यस्याः प्रसादमधिगम्य बभूव भूरपृक् सारातुलाभममला यतिमानवीनः । [ ११ श्रीश्रयांस शं तन्वती मतिमताममरी शिवानां सारा लाभलायति ' मानवी ' नः ॥ ४४ ॥ ११ ॥ वसन्त • विवरणम् सा मानवी नाम अमरी - देवी नः - अस्माकं शिवानां - मङ्गलानां लाभं रातु - दिशतु । मानवी किं कुर्वती १ तन्वती - विस्तारयन्ती । किं ? शं- सुखम् । केषां १ मतिमतां - पण्डि सानाम् | शं किं० १ नास्ति मलस्थ आयतिः - विस्तारो यत्र तत् । मानवी किं० १ अमलानिर्मला । सा का ? यस्याः प्रसादमधिगम्य - प्राप्य भूस्पृग्नरः यतिमया विरतिरूपश्रिया नवीनो-नवो बभूव - आसीत् । प्रसादं किं० १ सारा - प्रधाना अतुला - असमा आभा - शोभा यस्य तम् ॥ ४४ ॥ अन्वयः यस्याः सार-अतुल-आभं प्रसादं अधिगम्य भू-स्पृग् यति-मा- नवीनः बभूव, सा मति-मतां अमल - आयति शं तन्वती 'मानवी ' अमरी नः शिवानां लाभं रातु । अ-मला, Page #182 -------------------------------------------------------------------------- ________________ मानगी नाका ईयरमिनुज) ईश्वरयक्षं धवलवर्णं त्रिनेत्रं वृषभवाहनं चतुर्भजं मातुलिङ्गगदाऽन्वित- मानवीं देवीं गौरवर्ण सिंहव हनां चतुर्भुजां वरदमुद्गरान्वित दक्षिणपाणिं नकुलाक्षसूत्रयुक्तवामपाणिं चेति। All rights reserved. दाक्षिणपाणिं कलशाङ्कुशयुक्तवामकरां चेति । Lakshmi Art, Bombay 8. Page #183 -------------------------------------------------------------------------- ________________ Page #184 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુત ] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः શબ્દાર્થ પ્રણા (પૂ પ્રસાર)=પ્રસાદને, કૃપાને. તન્યરી =વિસ્તારતી, ફેલાવે કરવી. પાગ્ય (ધો. ૬ =પ્રાપ્ત કરીને. કરી દેવી. મૂવ (વા મૂકથ. રિણાનાં (મુશિવ)-કલ્યાણને. =સ્પર્શ કરો. જાતુ (ધા રા)=અપે. મૂકજમીન ઉપર ચાલનાર, મનુષ્ય. સાપાતામ=ઉત્તમ તેમજ અસાધારણ છે. છામ (મૂ૦ ગ્રામ) લાભને. શેભા જેની એવા. અમ=નિર્મળ, થના (મુ. કમસ)=અવિદ્યમાન છે મેલ જેને કારિ=વિસ્તાર વિષે એવી, નિર્મળ, સ્વચ્છ. અમછાયતિ–નિર્મળ છે વિસ્તાર જેને એવા. થતિ=વિરતિ, સંયમ. માનવી=માનવી (દેવી). તમાનવીના=વિરતિરૂપી સંપત્તિ વડે નૂતન. | R. (મૂ૦ ૩wત્ ) આપણને, બ્લેકાર્થ માનવી દેવીની સ્તુતિ– જે (દેવી)ની પ્રધાન તેમજ અસાધારણ શોભાવાળી કૃપાને પ્રાપ્ત કરીને મનુષ્ય વિરતિરૂપી સંપત્તિ વડે નવીન , તે નિર્મલ તેમજ બુદ્ધિશાળી ના નિર્મલ વિસ્તારવાળા સુખને વિસ્તાર કરનારી માનવી દેવી આપણને કલયાણને લાભ અપે.”—૪૪ સ્પષ્ટીકરણ માનવી દેવીનું સ્વરૂપ અગ્યારમા તીર્થંકર શ્રીશ્રેયાંસનાથની શાસન–દેવીનું નામ માનવી છે. આ દેવીને શ્રીવત્સા તરીકે પણ ઓળખાવવામાં આવે છે. એને વર્ણ ગૌર છે અને એને સિંહનું વાહન છે. વળી એને ચાર હાથ છે. જમણી તરફના બે હાથમાં તે વરદ અને પાશ (અથવા મુદુગર) રાખે છે, જ્યારે તેના બીજી તરફના બે હાથમાં તે તે કળશ અને અંકુશ (અથવા પુષ્પ અને ગદા) રાખે છે. આ દેવીના સંબંધમાં આચાર-દિનકર (પત્રાંક ૧૭૭)માં જે નીચે મુજબ ઉલ્લેખ છે તે જોઈ લઈએ. " श्रीवत्साऽप्यथ मानवी शशिनिभा मातङ्गजिवाहना वामं हस्तयुगं तटाङ्कुशयुतं तस्मात् परं दक्षिणम् । गाढं स्फूर्जितमुद्रेण वरदेनालङ्कृतं बिभ्रती ગાથા તર્ક નિદત્ત જુf વિમવયસ્વામિનઃ ”–ાઇ Page #185 -------------------------------------------------------------------------- ________________ १२ श्रीवासुपूज्य जिनस्तुतयः अथ श्रीवासुपूज्यनाथस्य स्तुति: एनांसि यानि जगति भ्रमणार्जितानि पर्जन्यदानवसुपूज्य ! सुतानवानि । त्वन्नाम तानि जनयन्ति जना जपन्तः पर्जन्यदान ! 'वसुपूज्य 'सुतानवानि ॥ ४५ ॥ विवरणम् हे वसुपूज्यसुत !-वासुपूज्यजिन ! त्वन्नाम-तवाभिधानं जपन्तो-ध्यायन्तो जना-लोकाः तानि पापानि जनयन्ति-निष्पादयन्ति । तानि कीदृशानि ? सुतानवानि-अतिकशानि । पर्जन्यो-जीमूतः तद्वद् दानं-वितरणं यस्य तत्सं० । तानि कानि ? यानि एनासि-पापानि जगति-विश्वे भ्रमणार्जितानि-भ्रमणेन उपार्जितानि सन्ति । एनासि किं. अनवानि-पुरातनानि । पर्जन्या-इन्द्रा दानवा-असुराः तेषां सुपूज्य:-अतिशयेन अर्चनीयः तत्सं० ॥४५॥ अन्वयः यानि अ-नवानि एनांसि जगतिभ्रमण-अर्जितानि (सन्ति), तानि पर्जन्य-दानव-सु-पूज्य! पर्जन्य-दान ! 'वसुपूज्य'-सुत ! त्वत्-नाम जपन्तः जनाः सु-तानवानि जनयन्ति । શબ્દાર્થ एनांसि (मू० एनस् ) पापी. | जनयन्ति (धा० जन् ) मनावे छे. यानि (मू० यद् ).. जनाः (मू० जन )=ala. जगति ( मू० जगत् ) दुनियाभ. जपन्तः (म० जपत् )=on५ नारामा. भ्रमणार्जितानि परिश्रमाथी पान ४रेस. पर्जन्यमेध. पर्जन्य-न्द्र, सुर-पति. पर्जन्यदान ! भेषसमान छ त्यागना સુ=અત્યંતતાવાચક અવ્યય. मेवा ! (सं.) पर्जन्यदानवसुपूज्य !=.5 अने हानवाना वसुपूज्य-सुन्य (२२), मारमा तीर्थ. અતિશય પૂજનીય! કરના પિતા. तानवपातj. सुत-पुत्र. सुतानवानि-मत्यंत पातi. वसुपूज्यसुत! डे सुपूज्यना पुत्र, वासु. नामन्नाम. पूज्य (स्वाभी)। स्वनाम-तानाभ. अनवानि (म० अनव ) पुरातन, पुराणां. Page #186 -------------------------------------------------------------------------- ________________ નિવ્રુતમઃ 1 શ્રીવાસુપૂજ્ય સ્વામીની સ્તુતિ— “ હું સુર—પતિઓના તેમજ અસુરાના અતિશય પૂજનીય ( જયા–પુત્ર ) ! જેના મેધ સમાન યાગ છે એવા ( અર્થાત્ જેમ મેધ યધેષ્ટ રીતે જળની વૃષ્ટિ કરે છે, તેમ બેધડક રીતે એક વર્ષ પર્યંત સુવર્ણાદિકનું યાચંદાને દાન દેનારા એવા હે બારમા તીર્થંકર ) ! હું વસુપૂજ્ય ( પૃથ્વીપતિ )ના પુત્ર ( વાસુપૂજ્ય સ્વામી ) ! જે પુરાણાં પાાનું જગને વિષે પરિભ્રમણ કરવા વડે ઉપાર્જન થયું હતું, તે ( ગાઢ ) પાપાને તારા નામના જાપ જપનારા જના અતિશય પાતળાં બનાવી દે છે ( અર્થાત્ તેને પળમાં વિનાશ કરે છે ).”—૪૫ સ્પષ્ટીકરણ શ્રીવાસુપૂજ્ય-ચરિત્ર શ્રીવષ્ણુપૂજ્ય સ્વામીનાં પૃથક્ ચરત્ર પણ લખાયેલાં છે. જેમકે એક ચરિત્ર તા પ્રાકૃત ભાષામાં ચંદ્રપ્રભુ ૮૦૦૦ ગ્લેકપ્રમાણુનું રહ્યું છે, જ્યારે ૯૪ પત્રાત્મક એક ચરિત્ર સંસ્કૃત ભાષામાં વર્ધમાને રચ્યું છે. છળી શ્રીવામુપૂજ્ય-ચરિત્ર પદ્યમાં ‘ જૈનધર્મપ્રસારકસભા ' તરફથી પ્રસિદ્ધ થયેલું છે, * जिनराज्या ध्यानम् - श्रीचतुर्विंशतिजितानन्दस्तुतयः શ્લાકાર્ફ * ध्यानान्तरे धरत धोरणिमीश्वराणां वाचंयमा ! मरणदामितमोहन शाम् । दत्तेहितां भगवतामुपकारकारि થાપ યમામનળવામિતનોનારામ્ ॥ ૪૬ ॥ —વસન્ત ૧ विवरणम् હૈ વાપયમા !–મુનવઃ શું પૂરું મળતાં કોશ-બિનવાની ધ્યાનાતો-ધ્યાનમધ્યે જ્ઞ | भगवत किं० १ ईश्वराणां प्रभ्रूणाम् । धोरणिं किं० ? मरणदो निधनप्रदो योऽमितः- मञ्जुरो જોડોમોનીયાને તમનો-ત્રિનાએ ચર્ચા સામ્ ।પુનઃ ॰િ ? ત્ર્ત્ત-પ્રત્ત સિં वाञ्छितं यया ताम् । पुनः किं० १ उपकारकारिणी - उपकृतकारिणी वागू वाणी यस्याः તામ્ ।પુનઃ ॰િ ? ચન્નારૂં ગામોનોનો રળ-ટ્ટિક તાન થી તે તામ્ । તથા પુનઃ જિ॰ ? તા—મુહા મોહન-તણ કમાવા માં તામ્॥ ૪૬ ॥ 11 Page #187 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્વિશતિજિનાનઃસ્તુતય [૧૨ શ્રીવાસુપૂજ્ય વય (૨) વાજંચમા ! ઈશ્વરનુ માવતાં મરત--મિત-મોટ્ટ-નાણાં, વત્ત-દિતાં, ૩નવા-જાતિ-જાવં, ચમ-ગામ-, રત-મોહન-શાં પોર્ન સ્થાન–શારે ધરતા શબ્દાર્થ જ=ધ્યાન, માવત (નવ)=ભગવાનની. કત્તા=અંદર, મધ્ય. ૩val=ઉપકાર. ધ્યાનારતને ધ્યાનમાં. રાનિ=કરનાર. પરત (ઘા) ૬)-તમે ધરજે. ૩vજારવિવં ઉપકાર કરનારી છે વાણી ધોરાજી (H૦ ઘોળિ)=પરંપરાને. જેની એવી. Trt (મૂળ દૃશ્વર)=પ્રભુઓની. વાવંથમા! (મુવાચંચમ)=હે મુનિઓ! ચમ=મૃત્યુ. મળ=મરણ. જામનગર=મૃત્યુ, રોગ અને લડાઈને નાશ નાશ=વિનાશ. કરનારી. મામિતનોનાર=મરણ અર્પણ કરનારા | જીત (ઘા )=ગયેલ. એવા નિસીમ મોહને નાશ છે જેથી એવી. | મારા=ઈચ્છા, વાંછા. જિત-વાંછિત, અભિલાષા. તોડનાર=ગઈ છે મૈથુનની ઈચ્છા જેની રહિત=પરિપૂર્ણ કર્યા છે વાંછિતેને જેણે એવી. એવી. બ્લેકાર્થ જિન-શ્રેણિનું ધ્યાન “મરણ પ્રાપ્ત કરાવનારા એવા નિસીમ મેહને (અર્થાત્ મેહનીય કર્મને) નાશ કરનારી એવી, વળી ( યાચકોનાં) વાંછિતને જેણે પરિપૂર્ણ કર્યા છે એવી, તથા વળી જેની વાણી ઉપકાર કરનારી છે એવી, તેમજ મૃત્યુ, વ્યાધિ અને સંગ્રામને સંહાર કરનારી એવી તેમજ વળી જેની મૈથુનની અભિલાષા જતી રહી છે (અર્થાત્ નષ્ટ થઈ છે) એવી ઈશ્વર ભગવાનની શ્રેણિતું હે મુનિઓ ! તમે ધ્યાન ધરો.”—૪૬ રસ્પષ્ટીકરણ ભગવાન એટલે શું? ભગવાન” એટલે “ભગથી યુક્ત”. આ “ભગ” શબ્દના ચૌદ અથ થાય છે. આ સંબંધમાં નિમ્નલિખિત ક પ્રકાશ પાડે છે. “મોડરજ્ઞાનમાર-થરોવૈરાગકુરિy પવીદાન-ધર્મેશ્વયોનિg u? Page #188 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતય: ] श्री चतुर्विंशतिजिनानन्दस्तुतयः ૮૩ અર્થાત્ ‘ભગ ’ શબ્દના (૧) સૂર્ય, (૨) જ્ઞાન, (૩) માહાત્મ્ય, (૪) કીતૅ, (૫) વૈરાગ્ય, (૬) મુક્તિ, (૭) રૂપ, (૮) વીર્ય, (૯) પ્રયત્ન, (૧૦) ઈચ્છા, (૧૧) શ્રી, (૧૨) ધર્મ, (૧૩) ઐશ્વર્ય અને (૧૪) યાનિ એમ ચૌદ અથ થાય છે, પરંતુ અત્ર સૂર્ય અને ચેાનિસિવાયના અથાં ઘટી શકે છે, માહ— જૈન શાસ્ત્ર પ્રમાણે કર્યું એ એક પ્રકારનું આત્માના અસલ સ્વરૂપને આચ્છાદિત કરનારૂં પુદ્દગલ ( અજીવ પદાર્થ ) છે. કર્મના પ્રકૃતિની ( સ્વભાવની ) અપેક્ષાએ પાડવામાં આવેલા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહનીય, વેદનીય, નામ, ગોત્ર, આયુષ્ય અને અન્તરાય એમ આઠ વિભાગા પૈકી માહનીય ક` એક વિભાગ છે. સામાન્યતઃ માહનીય શબ્દના અર્થ માઢુ ઉપજાવનાર થાય છે, તેમ પ્રસ્તુતમાં પણ કલત્ર, પુત્ર, મિત્ર વિગેરે ઉપર માહ ઉત્પન્ન કરાવનાર આ કમ છે. આ કર્મને વશ થયેલેા પ્રાણી કાર્યાંકાર્યના કે હિતાહિતના વિચાર કરી શકતા નથી. મદિરાનું પાન કરવાથી જેવી ઉન્મત્ત દશા પ્રાપ્ત થાય છે, તેથી પણ અતિશય ભયંકર દશા પ્રાપ્ત કરાવનાર કાઇ પણ કર્મ હોય તે તે આ છે. આ તેમના ‘દર્શન–માહનીય અને ‘ ચારિત્ર-મેાહનીય ’ એમ એ મુખ્ય પ્રકારો છે. તત્ત્વ-દૃષ્ટિને અર્થાત્ યથાર્થ શ્રદ્ધાનને અટકાવનારૂં એટલે કે ખરા દેવ, ગુરૂ અને ધર્મોમાં યથાવિધ શ્રદ્ધા થવામાં વિન્નરૂપ ક દર્શન-માહનીય ’ કહેવાય છે, જ્યારે યથાર્થ ચારિત્ર યાને સંયમમાં બાધા ઉત્પન્ન કરનારૂં અર્થાત્ યથાચિત વર્તન નહિ થવા દેવામાં કારણભૂત કમ ‘ચારિત્ર-માહનીય' કહેવાય છે. આત્માને અધોગતિરૂપ ખાડામાં ઉતારનાર તરીકે આ કમ અગ્ર ભાગ ભજવે છે. આઠે કાંમાં આ કર્મનું જોર અસાધારણ છે. તેની સ્થિતિ પણ સૌથી વધારે અર્થાત્ સીત્તેર કાડાકોડી સાગરોપમ (કાલ-વિશેષ )ની છે. છેક સર્વજ્ઞ મનવાની ડુઇ સુધી આવી પહોંચેલાને પણુ અર્થાત્ અગ્યારમા ગુણ-સ્થાનક સુધી જઇ પહેાંચેલાને નીચે ઉતારી મૂકનાર તરીકે આ કર્મે સુપ્રસિદ્ધ છે, એમાંજ એની બહાદુરી સમાયેલી છે. પણ વિશેષમાં આઠે ક્રમના નાશ આ માહનીય કર્મના નાશ થયા બાદજ થાય છે. અર્થાત માહનીય કર્મના વિનાશ થયા બાદ અંતર્મુહૂર્ત કાળ વીત્યા પછી જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ અને અંતરાય કર્મના સમકાલે નાશ થાય છે અને તેમ થતાં આત્મા સર્વજ્ઞ ખને છે. ( અંતમાં ખાકીનાં ચાર કર્માંના પણુ ક્ષય થાય છે અને ત્યાર બાદ આત્મા મુક્તિનગરે જઇ પહોંચે છે.) એ કહેવું વધારે પડતું નહિ ગણાય કે દશન-મેહનીયનો નાશ થવાથી નિર્મળ સમ્યક્ત્વ અને ચારિત્ર–માડુનીયનો નાશ થવાથી સંપૂર્ણ આદશમય ચારિત્ર પ્રાપ્ત થાય છે. એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે કોધ, માન, માયા અને લેાલ એ ચાર કષાયાના ચારિત્ર-માહનીયમાં અંતર્ભાવ થાય છે અર્થાત્ આ ચાર ચ‘ડાળાની ચાકડીના ચારિત્ર-માહનીય · ચારા ’ છે. ઉપર્યુક્ત માહના સ્વરૂપ ઉપરથી સમજી શકાય છે કે આવા મેહ મનુષ્યને મરણાન્ત સ્થિતિએ પહોંચાડે તેમાં આશ્ચર્ય જેવું નથી. ૧ મેાહને વશ થયેલા પ્રાણીને કેવી કેવી વિડંબનાઓ ભોગવવી પડે છે, તેને ખ્યાલ ઉપમિતિ-ભવપ્રપંચકથા, વૈરાગ્ય-પ-લતા, માઢુ-પરાજય-નાટક ઈત્યાદિ ગ્રન્થે જોવાથી સહેજ અને સચેટ આવી શકશે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ८४. શ્રી ચતુર્વિશતિજિનાનન્દાસ્તુતયઃ [१२ श्री જિનેશ્વરની વાણીને પ્રભાવ - આ કમાં જિનેશ્વરની વાણુને ઉપકાર કરનારી કહેવામાં આવી છે તે વાસ્તવિક છે, કેમકે સર્વનાં-જિનેશ્વરનાં-વીતરાગનાં-રાગ-દ્વેષને સંપૂર્ણ ક્ષય કરેલાંના વચનથી કંઈને પણ નુકસાન થાય ખરું કે? એવાં અમૃતમય વચનેમાં અપકારની ગબ્ધ પણ ક્યાંથી હોય? કદાચ જજ અગ્નિરૂપે પરિણમે, પરંતુ વીતરાગનાં વચને તે અપકારકારક કદાપિ નીવડે નહિ. शास्त्रमहिमा सोऽयं हिनस्ति सुकृती समवाप्य शास्त्र विद्यातरो गवि भवं भक्तोदि तारम् । श्रोत्रैर्वचोऽमृतमधादिह सर्वभावविद् ! यातरोगविभवं भवतो दितारम् ॥ ४७ ॥ विवरणम् सोऽयं सुकृती-पुण्यवान् भव-संसारं हिनस्ति-निहन्ति । किं कृत्वा ! समवाय । किं ? शास्त्रविद्यातर-शास्त्रज्ञानबलम् । कस्या ? गवि-भुवि शास्त्रविद्यातरः कि१ भवतीदिभवविनाशि । पुनः किं० ? तारं-मनोज्ञम् । स कः ? यः सुकृती श्रोत्रै:-श्रवणैः भवती वचोडमृतं-त्वद्वाकसुधा अधात्-पिबति स्म । इह-लोके सर्वे भावाः-पदार्थाः तान् वेत्तीति तत्सं० । वचोऽमृतं किं० १ यातो-गतो रोगरूप(पो) विभवा-सम्पद् यस्मात् तेत् । पुनः किं १ दिनछिन्नं आरं-वैरिद्वन्दं येन तत् ॥ ४७ ॥ अन्वयः - इह सर्व-भाव-विद् ! (यः) भवतः यात-रोग विभवं वित-आरं वच:-अमृतं श्रोत्रै (इह ) अधात, सः अयं सुकृती भव-तोदि, तारं शास्त्र-विद्या-तरः गवि समवाप्य भवं (इहं ) हिनस्ति । શબ્દાર્થ सः (मू० तद् ) ते. शास्त्र-शा, धर्भर्नु पवित्र yes, अयं (मू० इदम् )मा. विद्या-ज्ञान हिनस्ति (धा हिंस् )नाशरेछ. तरसम्म सुकृती (मू० सुकृतिन ) सारा अर्थ ४२नारी, शास्त्रविद्यातरः शाखना ज्ञान-सन. Yएयशाजी. गवि (मू० गो)-पृथ्वीन वि. समवाप्य (धा० आपू)-प्रातरी. | भवं ( मू० भव)-सारमे. Page #190 -------------------------------------------------------------------------- ________________ નિરાલા] ચતુર્વિસિંગિગાનવારસુતા નાશ કરવે, કલેકને વિશે, આ હનિયામાં. મતરિ ભવને વિનાશ કરનાર. માદક પદાર્થ. તારં ( મુવ તાર)=મનેશ, મનેહર. સમાવિ/સર્વ પદાર્થોને જાણનાર,સર્વા શનૈઃ (પૂ શ્રોત્ર)કર્ણો વડે, કાનેથી. =વ્યાધિ, રોગ.. સારવચન, વાતોમવં ગઈ છે વ્યાધિરૂપી સંપત્તિ વોડાં વચનામૃતને, અમૃત સમાન વાણીને જેથી એવા પાર (ા ધા) ધારણ કરતે હવે, પાન ! રિત (વાવ) કાપી નાખેલ, સંહાર કરેલ. કરતે હવે, વિતા=સંહાર કર્યો છે શત્રુ-સમૂહને જેણે એવા શ્લેકાર્થ સર્વાના શાસ્ત્રને મહિમા “હે લોકને વિષે સમસ્ત પદાર્થોને જાણનારા ! જેથી વ્યધિરૂપી સંપત્તિ ગઈ છે એવા (અર્થાત્ રોગના વિનાશક), તથા (આભ્યન્તર) શત્રુ–સમૂહને જેણે સંહાર કર્યો છે એવા (અર્થાત્ ક્રોધાદિક શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરનારા એવા) આપના વચનામૃતનું જેણે કણે(રૂપી કલા) વડે પાન કર્યું, તે પુણ્યાત્મા ભવને ભેદનારા તેમજ મને એવા શાસ્ત્રના જ્ઞાનનું બલ(આ પૃથ્વી ઉપર) મેળવીને સંસારને નાશ કરે છે.”-૪૭ સ્પષ્ટીકરણ સર્વાની સતાં– આ કલેકથી સર્વને આ પૃથ્વી ઉપર સંભવ છે અર્થાત્ મનુષ્ય પણ સર્વજ્ઞ બની શકે છે અને તેમ થતાં તે લેક-અલેકમાંના સમસ્ત પદાર્થને જ્ઞાતા બને છે એ વાતનું સૂચન કરવામાં આવ્યું છે. અર્થાત્ આ ઉપરથી મીમાંસકે (જૈમિનીય દર્શનનુયાયીઓ)ના અને ખાસ કરીને જૈમિનીય દર્શન-ધુરંધર કુમારિલભટ્ટના “સમગ્ર વિશ્વમાં કેઈને પણ સર્વ પદાર્થોનું જ્ઞાન હેઈ શકે નહિ” એવા અભિપ્રાયની સાથે જૈન દર્શન સંમત નથી એ જોઈ શકાય છે. વિશેષમાં એ પણ ઉમેરવું અનાવશ્યક નહિ ગણાય કે નૈયાયિકો મુક્તિ-અવસ્થામાં આત્માને સર્વજ્ઞ માનતા નથી, તે વાત પણ જૈન દર્શનને માન્ય નથી. પ્લેક–સમીક્ષા આ શ્લેકના સંબંધમાં સમાવવસૂની પૂર્વે જે સૂઢ શબ્દનો પ્રયોગ કર્યો છે તેથી અને બીજું છો એમ બહુવચન (નહિ કે દ્વિવચન) વાપર્યું છે તેથી આ શ્લેક દૂષિત છે એવી શકો ઉપસ્થિત થાય છે. વધુ સ્પષ્ટ શબ્દમાં કહીએ તે આ પૃથ્વીને વિષે સર્વ ભાવના જાણકાર એમ જે કહ્યું છે, તેથી શું અન્યત્ર પૃથ્વીની બહાર સર્વજ્ઞને નિષેધ કર્યો છે વારૂ એ પણ પ્રશ્ન ઊઠે છે. આના પ્રત્યનર તરીકે સમજવાનું છે એટલે આ પૃથ્વીને વિષે એ અર્થ કરવાથી જૈન દર્શનને બાધા આવતી નથી, કેમકે આ પ્રકવી ઉપર પણ કાળા માથાને માનવી સર્વિસ બની શકે છે, એવી આ દર્શનની માન્યતા છે. વિશેષમાં “પૃથ્વી” શબ્દ ઉપર ભાર મૂકવામાં આવે, તે તેથી પણ વધે Page #191 -------------------------------------------------------------------------- ________________ ૮૬ આચાવશાતાજનાનન્દ્રસ્તુતયઃ [ ૧૨ આવાસુપૂજ્ય નથી; કેમકે મનુષ્ય ગતિ સિવાય અન્ય કોઇ પણ ગતિમાં (અરે દેવગતિમાં પણ) સર્વજ્ઞતાના સંભવ નથી ( જોકે સિદ્ધિરૂપ પચમ ગતિમાં સર્વજ્ઞતાના સદ્ભાવ છે). * 6 હવે જો રૂઇ શબ્દના અર્થ લેાકને વિષે એમ કરવામાં આવે, તે તે પણ ઇષ્ટ છે; કેમકે જૈન શાસ્ત્ર પ્રમાણે મુક્તાત્માઓ પણ લેાકની બહુાર અલેકમાં વસતા નથી. આથી સર્વજ્ઞની સત્તા આ લાકને વિષેજ રહેલી છે. પર`તુ હૈં શબ્દના અથ · સર્વેમાવિત્ 'ની સાથે વિચારવામાં આવે અર્થાત્ આ લાકમાં રહેલા સર્વ પદાથાને જાણનાર ' એમ કરવામાં આવે, તે એક અપેક્ષાએ તે કથન અસત્ય ઠરે; કેમકે સર્વજ્ઞ તા લેાકાલેાકના જ્ઞાતા છે. પરંતુ અલાકમાં આકાશ સિવાય બીજો કોઇ પણ પદાર્થ નથી, એટલે લેાકમાં રહેલા સમસ્ત પદાર્થના જાણુનારાને ત્યાં કંઇ પણુ વિશેષ જાણવાનું નહિ હાવાને લીધે સર્વજ્ઞને આ લાકમાં રહેલા સમસ્ત પદાર્થોને જાણનારા એમ કહેવામાં આવે, તે તે સર્વથા અસત્ય નથી, ( > 6 ( ક્રૂર્ફે ' શબ્દના અન્વય‘નિતિ ’સાથે કરવામાં આવે તે તે પણ ન્યાયસંગત છે, કેમકે આ લાકમાંજ-તિયંગ-લાકમાં રહીનેજ ભવનો નાશ થઈ શકે છે. આ ઉપરાંત ‘ક્રૂ'ના પ્રયોગ બધાત્’ સાથે કરવામાં આવે તે તેમાં પણ અડચણુ નથી, કેમકે માક્ષે ગયેલા પરમાત્માએ ઉપદેશ આપતા નથી, પરંતુ આ પૃથ્વી ઉપર વિહરતા કેવલજ્ઞાન પામેલા મનુષ્યા અને ખાસ કરીને તીર્થંકરા યથાયાગ્ય ઉપદેશ આપે છે. હવે શ્રોત્રે: એવું જે રૂપ વાપર્યું છે, તે સંબંધમાં વિચાર કરીએ. પ્રથમ તા એ વાત ધ્યાનમાં શખવા જેવી છે કે કવિરાજ શ્રીસિદ્ધસેન દિવાકરે રચેલા ( ત્રેવીસમા તીર્થંકર શ્રીપાર્શ્વનાથની સ્તુતિરૂપ) કલ્યાણમન્દિર તેાત્રમાં ૪૨મા પદ્યમાં ‘મયદ્ધિસોદાળાં' એ પદથી બહુવચનના પ્રયાગ કર્યાં છે. એવી રીતે કવીશ્વર શ્રીશાલન મુનિરાજે પોતે રચેલી સ્તુતિચતુર્વેિશતિકામાં ૬૧મા પદ્યમાં શ્રીશાન્તિનાથની સ્તુતિ કરતાં ‘વાયૈઃ’ પદ દ્વારા બહુવચનના પ્રયાગ કર્યાં છે. આથી કરીને મહાકવિઓએ દ્વિવચનને બદલે મહુવચનના પ્રયાગ કર્યાં હાવાથી અત્ર ‘શ્રાદ્વૈ’ થી શ્લાક દૂષિતજ છે એમ માનવું ઉચિત નથી. વળી ‘શ્રોત્ર' શબ્દથી કર્ણરૂપ દ્રચેન્દ્રિય ન સમજતાં ઉપચેગરૂપ ભાવેન્દ્રિય સમજવામાં આવે અથવા ‘શ્રોત્રપુ: 'ની માફક શ્રોત્રે: ' શબ્દથી શ્રાત્રની શક્તિની અધિકતા સમજવામાં આવે તે તેથી પણ દોષના વિરહાર સંભવે છે. શાસ્ત્ર-વિચાર : આ પદ્યમાં શાસ્ત્ર એ સંસારના સંહાર કરનાર છે એમ જે કહ્યું છે તે વાસ્તવિક છે, કેમકે શાસ્ત્રને અથ વિચારતાં એ વાત સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ સંબંધમાં વાચકવર્ય ઉમાસ્વાતિકૃત ‘પ્રશમ-રતિ'નાં નિમ્ન-લિખિત પદ્યો દિવ્ય પ્રકાશ પાડે છે. " शास्विति वायुविधिविद्भिर्धातुः पापठ्यतेऽनुशिष्ट्यर्थः । चैङिति च पालनार्थे, विनिश्चितः सर्वशब्दविदाम् ॥ - आर्या यस्माद् रागद्वेषो-द्वतचित्तान् समनुशास्ति सद्धर्मे । संत्रायते च दुःखाच्छास्त्रमिति निरुच्यते सद्भिः ॥ " - आर्या —પદ્માંક ૧૮૬, ૧૮૭. Page #192 -------------------------------------------------------------------------- ________________ Page #193 -------------------------------------------------------------------------- ________________ सुर कुमार पद HPAN , कुमारयक्ष श्वेतवर्णं हंसवाहनं चतुर्भुजं मातुलिङ्गबाणान्वित- प्रचण्डादेवा श्यामवर्णा अश्वारूढां चतुर्भुजां वरदशक्तियुक्त दक्षिणपाणिं नकुलधनुर्युक्तवामपाणिं चेति । All rights reserved. दाक्षिणकरां पुष्पगदायुक्तवामपणिं चति। Lakshmi Art Bombay 8. Page #194 -------------------------------------------------------------------------- ________________ [निनस्तुतयः ]. श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः ૮૭ अर्थात्-व्या२शुवेत्ताओओ 'शास्' धातुने अनुशासन ( शिक्षा ) नो अर्थ वाथ गए थे। છે અને ‘ચૈ’ધાતુને સર્વ શબ્દવેત્તાઓએ પરિપાલનના અર્થમાં નિશ્ચિત કર્યાં છે. જેથી કરીને રાગ દ્વેષથી ઉદ્ધત મનવાળા ખનેલાને સદ્ધર્મને વિષે રૂડી રીતે અનુશાસન કરે છે અને દુ:ખમાંથી સમ્યક્ પ્રકારે મુક્ત કરે છે, તેથી કરીને શાસ્ત્રકારો તેને શાસ્ત્ર' કહે છે. આ ઉપરથી જોઈ શકાય છે કે જે શાસ્ત્ર' એ નામને ખરેખર લાયક હાય, તેના અભ્યાસ કરવાથી સંસારને છેલ્લી સલામ ભરી દેવાના વારા આવે, તેમાં શી નવાઈ ? * * चण्डादेव्याः स्तुति: भक्त्या यया यतिगणः समपूजि भिन्नचण्डेति कोऽमलकले ! वरशोभनाभे ! । पण्डामखण्डिततमां घटयाऽऽशु पुंसां ' चण्डे ' ! ऽतिकोमलकलेवरशोभनाभे ! ॥ ४८ ॥ १२ ॥ वसन्त० विवरणम् हे चण्डे ! - चण्डादेवि ! त्वं पुंसां नृणां पण्डां-धियं आशु शीघ्रं घटय-निष्पादय । पण्डां किं० १ अखण्डिततमां - अतिपूर्णाम् । ( देवि । किं० १) अति कोमलस्य - अतिसुकुमालस्य कलेवरस्य-वपुषः शोभना - कान्ता आमा-श्रीर्यस्याः तत्सं० । सा का ? यया - देव्या यतिगणःसाधुसङ्घः समपूजि - पूजितः । कया ? भक्त्या । यतिगणः किं० १ भिन्ना-दारिता चण्डा- - कर्कशा ईतिः - उपप्लवो येन सः । ( देवि ! किं० १ ) अमला - विशदा कला यस्याः तत्सं० । वरामुख्या शोभा - राढा यस्याः इदृग् नाभिर्यस्याः तत्सं० ॥ ४८ ॥ अन्वयः यया भिन्न- चण्ड-ईति - कः यति-गणः भक्तया समपूजि, ( सा त्वं ) अमल - कले ! वरशोभ-नाभे ! अति- कोमल - कलेवर -शोभन-आभे ! चण्डे ! पुंसां अ- खण्डित-तमां पण्डां आशु घटय । भक्तया (मू० भक्ति) = लम्ति पूर्व, उपासना सहित. यया ( मू० यद् ) = थी. यति=साधु, भुनि. यति गणः साधुमोना सभुहाय, भुनि-वर्ग. શબ્દાર્થ समपूजि (धा० पूज् ) = यूलये.. भिन्न ( धा० भिद् ) = विहारणु उरेल. भिन्नचण्डेतिकः=विहार यूँ छे प्रथएउ उथद्रवानुमेवा Page #195 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુવંશતિજિનાનજકતુતયા [૧૨ શ્રીકાનુગતએક વિદ્યામાન છે સેલ જેને વિષે એવા, | ઘર (ઘાટ કર, બનાવ. નિર્મળ, (મૂળ ઉંનું)=મનુષ્યની. કાકી arછે ! (મુ. ૨ar =હે ચડા (દેવી)! અમઢયા =નિર્મળ છે કળા જેની એવી! (સં.) મઢ મૃદુ, કમળ. ગા=કાન્તિ . નાસિકનાભિ, દૂટી. વરદેહ, શરીર, ચરણોમનામે !=ઉત્તમ છે શોભા જેની નાભિની | રામન=સુંદર. એવી! (સં.) તમામનr =જેના અતિશય gvi (જૂ goen)=મતિને, બુદ્ધિને સુકેમલ શરીરની શોભનીચ શોભા છે કveતતમાં (કૂવતિતમા=સર્વશ્રા સંપૂર્ણ એવી ! (સં.). પ્લેકાર્થ થડા દેવીની સ્તુતિ– કચડ ઉપદ્રવ જણે વિનાશ કર્યો છે એવા મુનિ–વર્ગની જેણે ભક્તિપૂર્વક સેવા કરી, તે તું, હે નિર્મલ કલાવતી ! જેની નાભિની શોભા ઉત્તમ છે એવી હે દેવી! જેના અમલ શરીરની શોભા સુશોભિત છે એવી હે ચડા! મનુષ્યને સર્વથા સંપૂર્ણ મતિ આપ.”–૪૮ સ્પષ્ટીકરણ ચડા દેવી એ બારમા તીર્થંકર શ્રીવાસુપૂજ્યની શાસન–દેવી છે. એનું બીજું નામ પણ છે તે વાણ થાય છે અને અશ્વ એ એન વાહન છે. એને પણ ચાર હાથ છે. એના જસણા બે હાથમાં વરદ અને શક્તિ છે, જ્યારે એના ડાબા બે હાથમાં તો પુષ્પ અને ગદા આ પ્રમાણે પ્રવચન-સારોદ્ધારમાં આપેલા ચડા દેવીના સ્વરૂપના ઉપર નીચે કલેક પણ પ્રકાશ પાડે છે – " श्यामा तुरगासना चतुर्दो करयोदक्षिणयोर्वरं च शक्तिम् । वधती किल वामयोः प्रसूनं सुगदा सा प्रवराऽवताय चण्डा" –આચાર પત્રાંક ૧૭૭. " Page #196 -------------------------------------------------------------------------- ________________ १३ श्रीविमलनाथ जिन स्तुतयः अथ श्रीविमलनाथस्य स्तुति: ------ सिंहासने गतमुपान्तसमेतदेव देवे हितं सकमलं 'विमलं ' विभासि । आनच यो जिनवरं लभते जनौघो देवहितं स कमलं विमलं विभासि ॥ ४९ ॥ - वसन्त ० विवरणम् सजनौघः कं सुखं लभते - प्राप्नोति । अलं - अत्यर्थम् । कं किं० ? देवैः ईहितंकाङ्क्षितम् । पुनः किं० १ विमलं- निर्मलम् । पुनः किं० १ विभासि - शोभनशीलम् । स कः ? यो जिनवरं आनर्च - अर्चति स्म । जिनवरं किं० १ विमलं - विमलनाथनामानम् । पुनः किं० १ गतं - प्राप्तम् । क्व ? सिंहासने - हेमपीठे । सिंहासने किं० १ उपान्ते-निकटे समेताः - समागताः देवदेवा - इन्द्रा यत्र तस्मिन् । जिनवरं किं० १ हितं - हितकारिणम् । पुनः किं० १ सह कमलैः वर्तते यस्तं यद्वा सश्रीकम् । सिंहासने किं० १ विशिष्टा भा-प्रभा यस्य तस्मिन् ॥ ४९ ॥ अन्वयः यः जन- ओघः उपान्त - समेत - देव-देवे विभासि सिंहासने गतं हितं स - कमलं 'विमलं ' जिन - वरं आनर्च, सः देव- ईहितं विमलं विभासि के अलं लभते । શબ્દાર્થ सिंहासने ( मू० सिंहासन ) = सिंहासनने विषे. गतं ( मू० गत ) = पाभेल. उपान्त = सभीय, नि४८. समेत ( धा० इ) = भावेस. देवराल. देवदेव= देवना रान्त, न्द्र. उपान्तसमेत देवदेवे =ेनी सभीपमां भाग्या છે ઇન્દ્રો એવા. हितं ( मू० हित ) = उदयाशुअरी.. कमल-भण. सकमलं = (१) भज सहित; (२) लक्ष्मीथी युक्त. विमलं (मू' विमल )=विभा (नाथ) ने. भासन्ति विभासि = विशेष अन्ति छेनी सेवा. आनचे ( धा० अर्च् )=यूल री, अर्थन अर्यु. यः (मू० यद् ) =े. जिनवरं ( मू० जिनवर ) = तीर्थ २. Page #197 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્વિશતિજિનાનન્દસ્તુતઃ [ ૧૩ શ્રીવિમલનાથમતે (ઘા) હમ)=મેળવે છે, પામે છે. કરું અત્યંત. જનૌર =જનેને સમુદાય. વિમરું=જ રહ્યો છે મેલ જેમાંથી એવા, નિર્મળ. હતં દેવોએ ઈએલ. વિમાન (પૂવિમાસિન)=દેદીપ્યમાન, વ (પૂ૦ )=સુખને. તેજસ્વી. શ્લેકાર્થ શ્રી વિમલનાથની સ્તુતિ “ જેની સમીપમાં (૬૪) સુરેન્દ્રો (સેવાર્થે) આવ્યા છે એવા તેમજ વળી વિશેષતઃ પ્રકાશમાન એવા સિંહાસનને પ્રાપ્ત થયેલા (અર્થાત્ તેના ઉપર બેસનારા) એવા, તથા વળી કલ્યાણકારી તેમજ (દેવરચિત નવ) કમળોથી યુક્ત [અથવા ( જ્ઞાનાદિક) લક્ષ્મીથી યુકત ] એવા વિમલ જિનેશ્વરની જે જન–સમાજે પૂજા કરી (અને કરે છે), તે જન–સમૂહ સુરને (પણ) અભીષ્ટ તેમજ નિર્મળ તથા સુપ્રકાશમય એવા સુખને સંપૂર્ણતઃ પામે છે.”—૪૯ સ્પષ્ટીકરણ શ્રીવિમલનાથ-ચરિત્ર– ૫૩૫ર લેક પ્રમાણુનું વિમલ-ચરિત્ર જ્ઞાનસાગરે રહ્યું છે. तीथकराणा स्तुतिः ते मे हरन्तु वृजिनं भवतां नियोगा येऽनर्थदं भविरतिप्रियदा नदीनाः । तीर्थाधिपा वरदमं दधिरे दयाया येऽनर्थदम्भविरतिप्रियदा नदीनाः ॥ ५० ॥ —વાન્સ विवरणम् તે જિના: –નનં– તુ-નારાયતુ નિ જિં? નહિં–શનર્ધારણા વાર નિયોજાશે– જ્ઞાછામા ? મરતાં-જુદા તે ?િ મવિનાં-માળિનાં રશિયાસુવાતિના પુનઃ Éિ? નાના – વિક્ષા તે છે? જે તીર્થાધિપ વરદંબધાનશi ધિ—પતિ યે જિં? નાના–સમુદ્વારા જણાવાયારા પુનઃ જિં૦ ? अनर्थानां-निग्रन्थानां दम्भ:-कूटं विशिष्टो रतिप्रियः-कन्दर्गः तो यन्तीति तथा ॥ ५० ॥ Page #198 -------------------------------------------------------------------------- ________________ જિનરતુતયા] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः अन्वयः જે રાય નર-નાર શાર્થ-મ-વિ-તિ-રિ-રાક તર્થગv ઘર- ઘરે, તે भविन्-रति-प्रिय-दाः, नदीनाः भवतां नियोग-आये अनर्थ-दं मे वृजिनं हरन्तु। શબ્દાર્થ હનું (વા હૃ) હરે, નાશ કરે. તૈથવિ=તીર્થંકરે. કિજં (H૦ વૃનિન)=પાપને. રમ=ઉપશમ. મવત (મૂળ મવદ્)=આપની. તમં–ઉત્તમ ઉપશમને. નિયન=આજ્ઞા, આદેશ. ધરે (ઘા ઘા =ધારણ કર્યું. રથયા: (મૂ૦ ૩યા)–દયાના, અનુકસ્પાના. નિયા આજ્ઞાના લાભને વિષે. અનર્થ અવિદ્યમાન છે દ્રવ્ય જેને વિષે એવા, અનર્થ અનિષ્ટ, અધર્મ, નિગ્રંથ, અનર્થ=અનિષ્ટકારી. સુમ–કપટ, મતિ=સંસારી, વિ=વિશેષતાવાચક શબ્દ. ત=સુખ. તિ-કામદેવની પત્ની. મિચ=અભીષ્ટ, વાંછિત. બિયત્રપતિ. અવિરતિક્રિયા=સંસારીઓને સુખ અને | શિવરતિનો પતિ, કામદેવ, કંદર્પ. વાંછિત દેનારા. અનર્થ મણિતિબિયર =નિર્ચન્થના કપટ નિ=(૧) કંગાળ, દરિદ્ર (૨) સત્વથી રહિત. તેમજ વિશિષ્ટ કંદર્પને નાશ કરનારા. નના=સવ સહિત. નવી=નદી, સરિતા. વિદ=સ્વામી, પ્રભુ. નવીના =નદીના નાથ, સાગર. બ્લેકાર્થ તીર્થકરોની સ્તુતિ– યાના સાગર (સમાન) એવા તેમજ નિન્યના કપટ તથા વિશિષ્ટ કંદર્પના વિનાશક એવા જે તીર્થો-પતિઓએ ઉત્તમ ઉપશમને ધારણ ર્યો, તે સંસારી (છ)ને સુખ અને વાંછિત અર્પણ કરનારા તેમજ દીનતાથી રહિત એવા (તીર્થંકરે) આપની આજ્ઞાના લાભને વિષે અનર્થ (ઉત્પન્ન) કરનારા (અર્થાત્ આપની-તીર્થકરની આજ્ઞા નહિ પાળવા દેનારા) એવા મારા પાપને અણુશ કરો.”—– प्रवचनप्रशंसा दूरीभवन् भवभृतां पृथु सिद्धिसौधं सिद्धान्तराम ! नय मा नयमालयानाम् । यं त्वां बभार हृदये शमिनां समूहः सिद्धान्त ! रामनयमानयमालयानाम् ॥ ५१ ॥ Page #199 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્વિશતિજિનાનન્દતુતયા [૧૩ શ્રીવિમલનાથ विवरणम् हे सिद्धान्त !-जिनागम ! स त्वं मा-मां सिद्धिसौध-मुक्तिधाम नय-पापय । त्वं किं कुर्वन् ? दूरीभवन-दूरे तिष्ठन् । केषां ? भवभृता-संसारिणाम् । सिद्धिसौघं कि०१ पृथु-विशालम् । भवभृतां किं० १ नयमायां-न्यायलक्षम्यां नास्ति लय-एकतानता येषां तेषाम् । सिद्धोनिषिद्धः अन्तरामः-आन्तररोगो येन तत्सं० । स कः ? यं त्वां शमिनां समूहः-साधुसङ्कः દુ-વિરે મારી સામેનાં લિં? રામા–રા નવા સત નવા કાજૂના – व्रतानि तेषां आलयाना-मन्दिराणाम् ॥ ५१॥ अन्वयः (હે) -અનંત-બાર! સિત્ત! જે ત્યાં રામ-ના-નાના-ચમ-શયાના શમન समूहः हृदये बभार, (सः त्वं) नय-मा-अ-लयानां भव-भृतां दूरीभवन् पृथु सिद्धि-सौधं મા તથા શબ્દાર્થ દુમાર (૬૦ ફુવા )=દૂર રહેતે થકે. રામાયાનાં=ન્યાયરૂપી લક્ષ્મીને વિષે નથી જૂથ વિશાળ. એકતાનપણું જેનું એવા. ૌધ=મહેલ. વાં (મૂ૦ પુ ) તને. સિદ્ધિૌપં=મુક્તિરૂપી મહેલ પ્રતિ. રામન (મૂ૦ મિન) ઉપશમધારીઓના. લિ (ઘા)=નિષેધ કરેલ. સમૂદ (મૂળ સમૂહ)=સમુદાય, વિજ્ઞાન =નિષેધ કર્યો છે આભ્યન્તર નયથાર્થ અભિપ્રાય-વિશેષ, નૈગમાદિ નય. રેગેને જેણે એવા ! (સં.) માન=પૂજા, નર (ધાન)=તું લઈ જા, દેરી જા. R=વ્રત. મા (મૂ૦ મ )=મને. કાસ્ટયગૃહ, ધામ. Tચ=ન્યાય, નીતિ. રામનવમનયનારિયન રમ્ય નય, પૂજા અને ૪ =એકતાનપણું. વ્રતના ગૃહરૂપ, કાર્ય પ્રવચનની પ્રશંસા જેણે અંતરંગ રોગને નિષેધ કર્યો છે (અર્થાત્ વિનાશ કર્યો છે) એવા હે. (પ્રવચન)! હે (જૈન) આગમ! રમ્ય (નગમાદિક) ને, પૂજા અને વ્રતના નિવાસસ્થાનરૂપ એવા ઉપશમધારી (મુનિઓ)ના સમુદાયે તને કે જેને હૃદયમાં ધારણ કર્યો, તે તું ન્યાયરૂપી લક્ષ્મીને વિષે એકતાન નહિ બનેલા એવા સંસારી (જન)થી દૂર રહેતે થકે મને વિશાળ મુકિત-મહેલ પ્રતિ લઈ જા.”—૫૧ Page #200 -------------------------------------------------------------------------- ________________ Page #201 -------------------------------------------------------------------------- ________________ पण्मुख, HATED विदिनादेवी (विजया) H.P. TRIUEDE षण्मुखं यक्षं श्वेतवर्णं शिखिवाहनं द्वादशभुजं फलचक्रबाण- खड्गपाशाक्षसूत्रयुक्तदाक्षणपाणि नकुलचक्रधनुः फलकाङ्कशाभययुक्तवामपाणिं चेति।। विदितां देवी हरितालवर्णां पद्मारूढां चतुर्भुजां बाणपाशयुक्त दक्षिणपाणि धनुनागयुक्तवामपाणिं चेति । All rights reserved. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૯૩ Correतुतयः ] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः विदितादेव्याः स्तुतिः सा कल्पवल्लिरिव वोऽस्तु सुरी सुखाय रामासु भासिततमा 'विदिता'ऽमितासु । श्रेणीषु या गुणवतां करुणां सरागा रामा सुभा सिततमा विदितामितासु ॥ ५२ ॥ -वसन्त विवरणम् सा विदितानाम्नी सुरी-देवी वो-युष्माकं सुखाय-शर्मणे अस्तु । इव-यथा कल्पवल्लिः सुखाय भवति । सा किंविशिष्टा ? रामासु-स्त्रीषु भासिततमा-अतिशोभिता । रामासु किं० ? अमितासु-भूयस्सु । सा का ? या सुरी गुणवता-गुणिनां श्रेणीषु-राजीषु सरागा-रागवती वर्तते। श्रेणीषु किं०१ इतासु-प्राप्तासु । कां ? करुणां-कृपाम् । करुणां किं०१ विदितां-प्रतीताम्। या किंविशिष्टा ? रामा-रमणीया । पुनः किं० ? सुभा-सुप्रभा । पुनः किं० १ सितं-नियन्त्रितं तमो-वृजिनं यया सा ॥५२॥ अन्वयः या रामा सु-भा सित-तमाः विदितां करुणां इतासु गुणवतां श्रेणीषु स-रागा (वर्तते ), सा अमितासु रामासु भासित-तमा 'विदिता' सुरी कल्प-वलिः इव वः सुखाय अस्तु । શબ્દાર્થ कल्पवल्लिः (मू० कल्पवल्लि )=zadi. गुणवतां (मू० गुणवत् )=गुमानी. वः (मू० युष्मद् )-तभारा. करुणां (मू० करुणा ) पाने. सुखाय (मू० सुख )-सुमन भाटे. सरागाती , सि. रामासु (मू० रामा)-२भीयान विष. सुभा=सुंदर छे प्रमाना मेवी, भासिततमा अत्यंत शोमती. तमस-पाय. विदिता=विहित (देवी). सिततमाः=Hiधी भ्युं छे पापन अमितासु (मू० अ-मिता )=मने, निसीम. विदितां (मू० विदित )=प्रसिद्ध श्रेणीषु (मू० श्रेणी)=तिमान विष, इतासु (मू० इता)-प्राप्त थयेस, वी. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૯૪ શ્રીચર્વંશતિજિનાનન્દસ્તુતય: ફ્લાકાર્ય વિદિતા દેવીની સ્તુતિ— "" રમણીય તેમજ અતિશય પ્રભાવાળી, તથા જેણે પાપાને નિયત્રિત કર્યાં છે. એવી જે (દેવી) પ્રસિદ્ધ કૃપાને પ્રાપ્ત થયેલા એવા ગુણી ( જના )ની પંક્તિઓને વિષે રાગી છે, તે અનેક રમણીઓને વિષે ( લાવણ્ય કરીને) અત્યંત દેદ્દીપ્યમાન એવી વિદિતા દેવી કલ્પલતાની જેમ ( હે ભવ્ય–લાક ! ) તમારા સુખને અર્થે થામા. ”—પર સ્પષ્ટીકરણ વિદિતા દેવી— તેરમા તીર્થંકર શ્રીવિમલનાથની શાસન-દેવીનું નામ વિદિતા છે. એને વિજયાના નામથી પણ ઓળખવામાં આવે છે. એના રિત વર્ણ છે. વળી એનું આસન પદ્મ છે. એને પણ ચાર હાથ છે. એના જમણા બે હાથમાં માણુ અને પાશ છે, જ્યારે ડાબા એ હાથમાં તા ધનુષ્ય અને નાગ છે, આચાર-દિનકર ( પત્રાંક ૧૭૬ )માં પણ આ દેવીનું સ્વરૂપ – લેખેલું છે. આ રહ્યો તે લેાક 66 विजयाऽम्बुजगा च वेदवाहुः कनकासा किल दक्षिणद्विपाण्योः । [ ૧૩ શ્રીવિમલનાથ शरपाशधरा च वामपाण्योविंदिता नागधनुर्धराऽवताद् वः ॥ " Page #204 -------------------------------------------------------------------------- ________________ १४ श्रीअनन्तजिनस्तुतयः अथ श्री अनन्तनाथस्य प्रार्थना प्रज्ञावतां तनु तमस्तनुतामनन्तमायाऽसमेत परमोहमलो भवन्तम् । स्याद्वादिनामधिपते ! महतामनन्त ! मायाऽसमेत ! परमोहमलोभवन्तम् ॥ ५३ ॥ वसन्त ० विवरणम स्याद्वादिनामधिपते ! अनन्त ! - अनन्तजिन ! त्वं प्रज्ञावतां विदुषां तमस्तनुतां - पापकृशतां तनु - विस्तारय । नास्ति अन्तस्य मरणस्य मा-लक्ष्मीः तस्या आयो - लाभो यस्य तत्सं० । त्वं किंविशिष्टः? असमा-असाधारणा इता - गताः परे - वैरिणो मोहो - मौयं मलय - पापं यस्मात् सः । प्रज्ञावतां किं कुर्वतां ? महतां - अर्चयताम् । कं ? भवन्तं त्वाम् । मायया - दम्भेन असमेतो -रहितः तत्सं० । भवन्तं किं० १ परमः - प्रशस्यः ऊहः - तर्को यस्य तम् पुनः किं० १ अलोभवन्तं - लोभवर्जितम् ॥ ५३ ॥ । अन्वयः (हे ) अन्-अन्त-मा-आय ! स्याद्वादिनां अधिपते ! माया-अ-समेत ! 'अनन्त !' असमइत-पर-मोह-मलः ( त्वं ) परम-ऊहं अ-लोभ वन्तं भवन्तं महतां प्रज्ञावतां तमस्-तनुतां तनु । શબ્દાર્થ प्रज्ञायतां (मू० प्रज्ञावत् ) = णुद्धिभानाना. तनु (धा० तन् ) = विस्तार १२. तनुता=पृशता, पातजा पाएं. समस्तनुतां = पापनी दृशताने. अनन्तमाय ! =अविद्यमान हे भरगुनी लक्ष्मीना झाल ने मेवा ! (सं० ) सम=साधारणु. असमेतपरमोहमलः = नष्ट थयां छे असाधारण દુશ્મને, અજ્ઞાન તેમજ પાપા જેનાં मेवा. स्याद्वादिनां (मू० स्याद्वादिन ) =स्थाद्वाहीगोना, અપેક્ષાપૂર્વક કથન કરનારાના. अधिपते ! ( मू० अधिपति ) = हे नाथ, हे अलो ! महतां ( मू० महत् ) =थूल १२नारा. अनन्त != अनन्त (नाथ ) ! समेत=युक्त. मायाडसमेत ! = डे उपटथी रडित ! परम= उत्1⁄2ष्ट, श्रेष्ठ. परमोहं = उत्सृष्ट छे तर्ड भेना सेवा. अलोभवन्तं = निर्दोली Page #205 -------------------------------------------------------------------------- ________________ [१४श्रीमन-d શ્રીચતુર્વિશતિજિનાનન્દસ્તુતયા બ્લેકાર્થ શ્રીઅનન્તનાથને પ્રાર્થના જેને મૃત્યુની લક્ષમીને લાભ અવિદ્યમાન છે એવા (અર્થાત જન્મમરણથી મુક્ત એટલે કે અક્ષય રિથતિને પ્રાપ્ત થયેલા એવા હે ચૌદમા તીર્થંકર)! હે સ્યાદ્વાદીઓના સ્વામિન્! निपटरी (नाथ)! मनन्त (जिनेश्वर) ! २ असापा२१ दुश्मनो, मशान तमा પાપ નષ્ટ થયાં છે એ (અર્થાત વૈર– વિધ વિનાને, સર્વજ્ઞ તેમજ નિષ્કલંકી એ) તું, જેના તે ઉત્કૃષ્ટ છે એવા તેમજ લોભ-રહિત એવા આપની પૂજા કરનારા બુદ્ધિમાનનાં પાપને પાતળાં કર (અર્થાત તેમનાં દુષ્કર્મને નાશ કર).”–૫૩ સ્પષ્ટીકરણ श्रीमनन्तनाथ-यरित्र નેમિચન્દ્ર બાર હજાર કપ્રમાણુક એક ચરિત્ર આ તીર્થકરને ઉદ્દેશીને રચ્યું છે. એની ભાષા પ્રાકૃત રાખવામાં આવી છે. तीर्थंकरनिकरस्य विज्ञप्तिः चक्रे मराल इव यो जगतां निवासं ___ कामोदितावनिधनादृत ! मानसे नः । ऊर्वीमिवावनिवरो व्रज ! तीर्थपानां । कामोदिताऽव निधनादृतमानसेनः ॥ ५४ ॥ वसन्त० विवरणम् हे तीर्थपानां व्रज ! स त्वं नः-अस्मान अव-रक्ष, कस्मात् ? निधनात् नाशात् इवयथा अवनिवरो-नृपः ऊवी-भुवं अवति । कामं अत्यर्थं उदित-उदयं प्राप्तः तत्सं० । त्वं किंविशिष्टः ? ऋता-नष्टा मानस्य-दर्पस्य सेना-चमूर्यस्मात् सः। स कः? यो जिनवजः जगतांभुवनानां मानसे-चित्ते निवासं-वसति चक्रे-करोति स्म । इव-यथा मरालो-हंसो मानसेमानसाख्यसरसि निवासं करोति । केन-सुखेन आमोदिता-मुदिता ये अवनिधना-नृपाः तैः आदृतः-अङ्गीकृतः तत्सं० ॥ ५४॥ अन्वयः क-आमोदित-अवनि-धन-आहत! काम-उदित! तीर्थपानां व्रज! यः जगतां मानसे मरालः (मानसे ) इव निवासं चक्रे, (सः) ऋत-मान-सेनः (त्वं) अवनि-वरः ऊवी इव नः निधनात् अव । Page #206 -------------------------------------------------------------------------- ________________ જિનga] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः શબ્દાર્થ વાર (૦ )=ો . માન (મૂઠ માનસ)(૧) ચિત્તને વિષે (૨) માસ્ટર (મૂ૦ માઇ=રાજહંસ. માનસ (સરોવર)ને વિષે. (મૂઝાત)=દુનિયાના. ક (મૂહ કવી)=પૃથ્વીને. નિવાd ( નિવાર)–નિવાસને, રહેઠાણને. શનિવા=પૃથ્વી પતિ, ભૂપતિ. રન ! (મૂ૦ ગ્રા) હે સમૂહ ! ગોવિત અત્યંત ખુશી કરેલ. તીર્થvrat (દૂ૦ તીર્થન)=તીર્થપતિઓના. વનિ=પૃવી. વરિત (પ૦ ) ઉદયમાં આવેલ. શનિષ7=પૃથ્વી છે ધન જેનું તે, પૃથ્વીપતિ, જનધિત !=હે અત્યંત ઉદયને પામેલા ! રાજા, નિષનતિ (મૂળ નિધન)=નાશથી. આદત (ા દ) અંગીકાર કરેલ આદર કરેલ. રકત (વા૦ ) ગયેલ, નષ્ટ થયેલ. રામવિતાવિવાદ!=હે સુખેથી અત્યંત | સેના=સૈન્ય, ફેજ. ખુશી કરેલા પૃથ્વી-પતિઓએ અંગીકાર તમાનના =નષ્ટ થયું છે અભિમાનનું સૈન્ય કરેલ ! જેથી એવા, શ્લેકાર્થ તીર્થકર-સમૂહને વિજ્ઞપ્તિ સુખેથી આનંદિત કરેલા એવા અવનિપતિઓ વડે અંગીકાર કરાયેલા (અર્થાત સેવિત) એવા હે (તીર્થંકર-વર્ગ) ! હે અત્યંત ઉદયને પ્રાપ્ત થયેલા એવા ( જિનરાજસમુદાય). હે તીર્થપતિઓના સમૂહ ! જેમ રાજહંસ માનસ (સરોવર)માં નિવાસ કરે છે, તેમ જણે દુનિયાના (અર્થાત તેમાં વસતા જીવોના) ચિત્તમાં નિવાસ કર્યો, તે (તીર્થંકર-સમૂહ) કે જેનાથી ગર્વનું સૈન્ય પલાયન કરી ગયું છે એ તું (તીર્થંકર-સમૂહ) જેમ પૃથ્વી-પતિ પૃથ્વીનું રક્ષણ કરે છે તેમ અમારૂં નાશથી રક્ષણ કર.” ૫૪ प्रवचनस्य विमतिः-- स त्वं सतत्त्व ! कुरु भक्तिमतामनन्यां ___ यामागमोहसदनं ततमोदमारम् । यश्चिन्तितार्थजनको यमिनां जघान यामागमो हसदनन्ततमोदमारम् ॥ ५५ ॥ - પિત્ત Page #207 -------------------------------------------------------------------------- ________________ ૯૦ શ્રીચતુર્વિશતિજિનાનન્દસ્તુતય [૧૪ શ્રીઅનન્ત विवरणम् हे आगम!-जिनागम ! स त्वं भक्तिमता-भक्तानां यां-रमां कुरु । (आगमः किंविशिष्टः १) सह तत्त्वेन वर्तते [ यत् ] तत्संबोधनम्। यो किंविशिष्टां ? अनन्यां-असमाम्। त्वं कि० ? ऊहस्यतर्कस्य सदनं-गृहम् । स कः ? यः सिद्धान्तो यमिनां-यतीनां आरं-वैरिवृन्दं जघान-हन्ति स्म । आरं किं० १ ततो-विशालो मोदो-हर्षः तस्य मारो-मारणं यस्य तत् । यः किं० १ चिन्तितार्थस्यवाञ्छितार्थस्य जनकः । पुनः किं० १ यामानां-व्रतानां आगमो यस्मात् । आरं किंविशिष्ट ? हसत-लसत् अनन्तं च यत् तमः-पापं तत्पदम् ॥ ५५॥ () –ારવ ! ! ચિંતિત-અર્થ-કાર શામ-નામ પર મિનાં તત -ભાઈ हसत-अनन्त-तमः-दं आरं जघान, सः ऊह-सदनं त्वं भक्ति-मतां यां अनन्यां कुरु । શબ્દાર્થ તરાતત્ત્વ, પદાર્થ. ગજ =ઉત્પન્ન કરનાર, સતત્ત્વ !=હે ત કરીને યુક્ત! વિનિત્તતાર્થનના=વાંછિત અર્થને ઉત્પન્ન કુર (ઘા ) કર. કરનાર, મમિતાં (કૂ મત્તિમ)=ભક્તની. મન (મૂળ મિત્ર)=બ્રત ધારણ કરનારાના, અનન્યા (પૂ અનન્યા)=અસાધારણ. યતિઓના. સt (H૦ વા)=લક્ષ્મીને. ગાજ! (મૂ૦ ગામ) હે સિદ્ધાન્ત! Tધાન (ધા પ્રવ)=નાશ કર્યો. સર=ગૃહ. થામ=વ્રત. હવનંતકેના ગૃહરૂ૫. આગમ આગમન. તર (ધા તર)=વિસ્તીર્ણ થામાના વ્રતનું આગમન છે જેથી એ. તરો =વિસ્તીર્ણ હર્ષનું મૃત્યુ છે જે દ્વારા | સુરત (ઘા હણ)=પ્રકાશતું. એવા. દુરાત્તતાનો પ્રકાશમાન તેમજ અનન્ત જિન્તિા (ધા વિદ્)=વાંછિત. એવા પાપને દેનારા. મોઢ-હર્ષ. | (દૂ૦ ગાર) શત્રુના સમૂહને. શ્લેકાર્થ સિદ્ધાન્તને વિનતિ– “હે તએ કરીને યુકત (પ્રવચન)! હે સિદ્ધાન્ત! વાંછિત અને અર્પણ કરનારા તેમજ જેથી વ્રતોનું આગમન છે એવા જ (સિદ્ધાન્ત) વ્રત–ધારણ કરનારા એવા યતિઓના, વિસ્તીર્ણ હઈને નાશ કરનાર તેમજ પ્રકાશમાન તથા અનન્ત એવા પાપને પુષ્ટ કરનારા એવા શત્રુ-સમુદાયને હણે, તે તર્કના ધામરૂપ એવો તું ભકતોની સંપત્તિને અનુપમ કર.”—૫૫ Page #208 -------------------------------------------------------------------------- ________________ Page #209 -------------------------------------------------------------------------- ________________ SAR0 HOME Dhuangdhau पातालप्रस अंकुशी , पातालयक्षं त्रिमुखं रक्तवर्ण मकरवाहनं षड्भुजं पद्मखड्गपाशयुक्त- अङ्कशीं देवीं गौरवर्णी पद्मवाहनां चतुर्भुजां खड्ग्पाशयुक्त दाक्षिणपाणिं नकुलफलकाक्षसूत्रयुक्तधामपाणिं चेति। Alrichts reserved. दक्षिणकरां चर्मफलकाङ्कशयुतवामहस्तां चेति। Lakshmi Art, Bombay 8. Page #210 -------------------------------------------------------------------------- ________________ ८८ Criस्तुतयः] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः अङ्कुशीदेव्या अभ्यर्थना या वर्जितं ब्रजमुदारगुणैर्मुनीना मस्ताघमानमति रङ्गमना दरेण । शर्माङ्कुशी दिशतु सा मम मङ्गलाना मस्ताघमानमतिरङ्गमनादरेण ॥ ५६ ॥ १४ ॥ --वसन्त विवरणम् सा अङ्कुशी देवी मम शर्म-सुखं दिशतु-सृजतु । अङ्कुशी किं० ? अस्ता-निरस्ता अघमानयोः-पापदर्पयोः मतिः-धीः यया सा । पुनः किं० १ अङ्गं-हेतुः । केषां ? मङ्गलानांशिवानाम् । सा का ? या देवी मुनीनां व्रजं आनमति-साधुन्दं प्रणमति । व्रज किं० ? अस्ताघ-गम्भीरम् । कैः ? उदारगुणैः-स्फारगुणैः। या किं. १ रङ्गमनाः-रागचित्ता । ब्रज किं० १ वर्जितं-रहितम् । केन ? दरेण-भयेन । दरेण किं. १ नास्ति आदर-उद्यमो यत्र तेन ॥ ५६ ॥ अन्वयः रङ्ग-मनाः या अन्-आदरेण दरेण वर्जितं उदार-गुणैः अस्ताचं मुनीनां व्रजं आनमति सा मङ्गलानां अङ्गं अस्त-अघ-मान-मतिः 'अङ्कुशी' मम शर्म दिशतु । શબ્દાર્થ वर्जितं (मू० वर्जित)=२त, भुत.. . अङ्कुशा=ign (३०). व्रजं (मू० व्रज)समूडन. मङ्गलानां (मू० मङ्गल )-भंगाना, क्याना. उदार असाधारण, भडान्. मति-भुद्धि गुण-गुष्य. अस्ताधमानमतिः-६२ ३७. ध छ-त्य उदारगुणैः साधारण शु . દીધી છે પાપ અને અભિમાનની બુદ્ધિ मेवी. अस्ताचं (मू० अस्त-अघ) अत्यंत गंभी२. अङ्गं (मू० अङ्ग)-अतु. आनमति (धा० नम्)-प्रणाम ४रे छे. आदर-धंभ. रङ्ग-राग अनादरेण (म० अनादर )मविद्यमान छ धम रङ्गमनाः रागयुत वित्तपाणी, જેને વિષે એવા. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી ચતુર્વિશતિજિનાનન્દસ્તુત [ ૧૪ શ્રીઅનન્ત પ્લેકાર્થ અંકુશી દેવીને વિજ્ઞપ્તિ (ગુણિ-જન પ્રતિ) રાગયુક્ત ચિત્તવાળી એવી જ (દેવી) અવિદ્યમાન છે ઉદ્યમ જેને વિષે એવા ભયથી રહિત એવા તેમજ અનુપમ ગુણેએ કરીને ગંભીર એવા યતિઓના સમુદાયને પ્રણામ કરે છે, તે કલ્યાણના હેતુભૂત તેમજ પાપ અને અભિમાનની બુદ્ધિથી વિમુખ એવી અંકુશી (દેવી) મને સુખ આપે.”—૫૬ સ્પષ્ટીકરણ અંકુશી દેવીનું સ્વરૂપ – આ ચદમાં તીર્થંકર શ્રી અનંતનાથની શાસન-દેવી છે. એને અંકુશીના નામથી ઓળખવામાં આવે છે. એને ગેર વર્ણ છે અને પદ્મ એનું આસન છે. વળી એ ચાર હાથ વડે શેભે છે. એના જમણે બે હાથમાં ખગ (અથવા તરવાર) અને પાશ છે, જ્યારે બીજા બે હાથમાં ફલક (ખેટક) અને અંકુશ છે. આ દેવી પરત્વે આચાર-દિનકર (પત્રાંક ૧૭૭)માં કહ્યું છે કે "पद्मासनोजवलतनुश्चतुराढयवाहु: पाशासिलक्षितसुदक्षिणहस्तयुग्मा। वामे च हस्तयुगलेऽङ्कशखेटकाभ्यां ચાલુ થા વિપક્ષન ”—ત્તતિકા Page #212 -------------------------------------------------------------------------- ________________ १५ श्रीधर्मजिनस्तुतयः अथ श्रीधर्मनाथाय नमनम् सद्धर्म ! 'धर्म !' भवतु प्रणतिर्विमुक्त मायाय ते तनुभवाय धरेश भानो' । यस्याभिधानमभवद् भविनां पवित्रमायायते ! ऽतनुभवाय धरेशभानोः ॥ ५७ ॥ -वसन्त विवरणम् हे धर्म !-धर्मजिन ! ते-तुभ्यं प्रणति:-प्रणामो भवतु-अस्तु । सन-प्रधानो धर्म:पुण्यं यस्य तत्सं० । ते किंविशिष्टाय ? विमुक्ता-त्यक्ता माया-निकृतिः येन तस्मै । पुनः किं० १ तनुभवाय-तनुजाय । कस्य ? घरेशभानो:-नृपतिमानोः । तस्मै कस्मै ? यस्याभिधानंयभाम भविना-पाणिनां अतनुभवाय-प्राज्यशिवाय अभवत्-आर्सत् । पवित्रा-पूता मालक्ष्मीः तस्या आयो-लाभो यस्यां एतादृशी आयतिः-उत्तरकालो यस्य तत्सं० । यस्य किं०? घरेशवत्-मेरुवत् भानुः-प्रभा यस्य तस्य ॥ ५७ ॥ अन्वयः (हे) सत्-धर्म! पवित्र-मा-आय-आयते ! 'धर्म !' यस्य धरेश-भानोः अभिधानं भथिनां अ-सनु-भवाय अभवत, (तस्मै) विमुक्त-मायाय धरेश-'भानोः तनु-भवाय ते प्रणतिः भवतु। શબ્દાર્થ धर्म-Yएय. तनु-हे. सद्धर्म ! प्रधान छ पुय रेनु मे ! (२०) भव-उत्पत्ति. धर्म ! ( मू०धर्म ) धर्म (नाथ)! तनुभवाय ( मू० तनुभव )-तनुने, पुत्रने. भवतु (धा० भू ) यासी धरा=Yथ्वी. प्रणतिः (मू० प्रणति )=प्राम, नमः॥२. धरेश-Yeवीपति. विमुक्त (धा० मुच)-विशेषतः त्य हीस. भानु-भानु (२०), धर्मनाथन पिता. विमुक्तमायाय-विशेषतः त्य ही छे भाया | धरेशभानो सातु ना. मे. अभिधानं (मू० अभिधान )नाम. ते (मू० युष्मद् )-त. अभवत् (धा० भू )-यतुं . Page #213 -------------------------------------------------------------------------- ________________ જિગાના, ૧૦૨ શ્રી ચતુર્વિશતિજિનાનન્દરતુતયા [૧૫ શ્રીધર્મમહિના (મૂ૦ મવિર)સંસારીઓના. મવ કલ્યાણ. વિત્ર=પવિત્ર. સતગુમવાર=અત્યન્ત કલ્યાણને માટે, શનિ==ઉત્તર કાળ, પામેરૂ પર્વત). વિરમાયા.=પવિત્ર લખીને લાભ છે જેને માગુ=પ્રભા, તેજ વિષે એ છે ઉત્તર કાળ જેને એવા! | રામાન=મેરૂના જેવું તેજ છે જેનું એવા. બ્લેકાર્થ શ્રીધર્મનાથને પ્રણામ આજનું પુણ્ય ઉત્કૃષ્ટ છે એવા હે (તીર્થંકર) ! જેને વિષે પવિત્ર ( જ્ઞાનાદિક) લક્ષ્મીને લાભ છે એવા ઉત્તર કાળવાળા હે (પંદરમા તીર્થરાજ હે ધર્મ (નાથ ) ! જેની પ્રજા મેરૂ (પર્વત)ના જેવી છે એ તું કે જેનું નામ સંસારી (છ)ના અત્યન્ત કલ્યાણ માટે થયું (અને થાય છે, તેવા, કપટથી વિમુખ તેમજ ભાનુ (નામના) પૃથ્વી પતિના પુત્ર તેને (મારા) પ્રણામ હેજે.”—પ૭ સ્પષ્ટીકરણ ધર્મનાથ-ચરિત્ર જયંતીચરિત્રની ટીકાની પ્રશસ્તિમાં માનતુંગસૂરિને પિતાના ગુરૂ તરીકે ઓળખાવનારા (?) ધર્મચક્રગણિએ સંસ્કૃત ભાષામાં ધર્મનાથ-ચરિત્ર રચ્યું છે. તીર્થંકરનું પુણ્ય આ લેકમાં તીર્થકરને ઉત્કૃષ્ટ પુણ્યશાળી તરીકે ઓળખાવ્યા છે તે વાસ્તવિક છે, કેમકે કર્મ-પ્રકૃતિના પાડવામાં આવતા શુભ અને અશુભ યાને પુણ્ય-પ્રકૃતિ અને પાપ-પ્રકૃતિઓ એમ બે વિભાગમાં સમસ્ત પુણ્ય-પ્રકૃતિમાં તીર્થકર-નામ-કર્મ પ્રથમ સ્થાન ભોગવે છે. આ કર્મ ઉદયમાં આવતાં તીર્થંકર યથાર્થ રીતે તીર્થંકર બને છે. અર્થાત્ ભવિષ્યમાં વાસ્તવિક તીર્થકરત્વ પ્રાપ્ત કરનારા હોવાને લીધે જન્મથી તીર્થકર તરીકે જે ઓળખાતા હતા, તે હવે ખરેખર તીર્થકર થાય છે. આ નામ-કર્મના પ્રતાપથી તેઓ અનેક અતિશયે, દેવકૃત સમૃદ્ધિ વિગેરેથી અલંકૃત બને છે તેમજ આને લઈને તે તેઓ “તીર્થ” પ્રવર્તાવે છે. આવી વિશેષતાઓને અન્ય સર્વમાં સહજ અભાવ હોવાને લીધે તે તે વ્યકિતઓને “સામાન્ય-કેવલી” તરીકે સંબોધવામાં આવે છે. વળી એવા કેવલ-જ્ઞાનીએ તીર્થંકરની પર્ષદામાં હાજર રહે છે એટલું જ નહિ, પરંતુ તેમને પ્રદક્ષિણા પણ દે છે. આ બધું તેમનું અસાધારણ પુણ્ય સૂચવે છે. પ્રભુના નામને પ્રભાવ– અત્ર ધર્મનાથની સ્તુતિ કરતાં જે એમ કહેવામાં આવ્યું છે કે આપનું નામ માંગલ્યકારી છે તે યથાર્થ છે, કેમકે માનતુંગસૂરિએ પણ ભક્તામર સ્તોત્રના ૩૬ મા અને ૩૭ મા પદ્યમાં Page #214 -------------------------------------------------------------------------- ________________ Crikतुतयः] __ श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः १०३ એ ઉલ્લેખ કર્યો છે કે જિનેશ્વરના નામ-કીર્તનથી અતિશય દારૂણ દાવાનલ તેમજ વિષમમાં વિષમ વિષધર પણ શાંત થઈ જાય છે. जिनपंक्त्याः स्तुतिः दन्दह्यते स्म दमहव्यभुजा जिनाली संपन्नरागमरमानवनी रदाभा। कीर्तीः करोतु दधती कुशलानि सा सत् सम्पन्नरागमरमानवनीरदाभा ॥ ५८ ॥ -वसन्त विवरणम् सा जिनाली कुशलानि-शिवानि करोतु-दिशतु । सा किं कुर्वती ? दधती-विभ्रती । काः १ कीती:-श्लोकान् । सा किं० ? सती-सत्तमा संपद्-विभूतिः यस्या सा। सा पुनः किं.? नरागमाना-मनुजतरूणां रमायां-श्रियां नवनीरदाभा-नवमेघसमा । सा का ? या जिनाकी संपन्नौ-संजातौ रागमरौ-प्रेममरणौ यस्मात् ईदृशो यो मानः-स्मयः तद्रूपा धनी:-काननानि दन्दह्यते स्म । केन ? दमहव्यभुजा-शमाग्निना । कीर्तीः किं० १ रदा-दन्ताः तद्वत् आभा-शोभा यासां ताः॥५८॥ अन्वयः (या जिन-आली) संपन्न-राग-मर-मान-वनीः दम-हव्य-भुजा दन्दह्यते स्म, सा रदआभाः कीर्तीः दधती सत्-संपद् नर-अगम-रमा-नव-नीरद-आभा जिन-आली कुशलानि करोतु। १ मा यो ते ८५ "कल्पान्तकालपवनोद्धतवाहिकल्प दावानलं ज्वलितमुज्ज्वलमुत्स्फुलिङ्गम् । विश्वं जिघत्सुमिव संमुखमापतन्तं स्वनामकीर्तनजलं शमयत्यशेषम् ॥ रक्तक्षणं समदकोकिलकण्ठनीलं क्रोधोद्धतं फणिनमुत्फणमापतन्तम् । आक्रामति क्रमयुगेन निरस्तशङ्कस्त्वन्नामनागदमनी हृदि यस्य पुंसः॥" Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્વિશતિજિનાનોસ્તુતયઃ [ ૧૫ શ્રીધર્મ શબર્થ wતે દર (વાવ)-વારંવાર બાળતી હતી. | રામ. (મૂળ રામા )=દાંતના સમાન કાંતિ છે =હેમવા લાયક પદાર્થ. જેની એવી. ઇશ્વમુ=અગ્નિ. (મુર્તિ )=કીર્તિઓને, યશને. મકરમુના=ઉપશમરૂપી અગ્નિ વડે. વપત (ઘાટ ઘ1) ધારણ કરતી. આછી શ્રેણિ. સુહાનિ (મૂળ રહ)-કલ્યાણને. નિનાછી તીર્થંકરોની શ્રેણિ. W=સંપત્તિ, વૈભવ. સંઘs (ઘાપદ્)=ઉત્પન્ન થયેલ. =ઉત્તમ છે સંપત્તિ જેની એવી. રાજ=સ્નેહ, પ્રેમ, નામનુષ્ય. વન =જંગલ, વન. મારૂ, વૃક્ષ. સંપાનબાનવનr= ઉત્પન્ન થયાં છે પ્રેમ મા=લક્ષ્મી. અને મરણ જેમાંથી એવા અભિમાનરૂપી | ની =મેઘ, વનેને. વરાજમામાનવનરમા મનુષ્યરૂપ વૃક્ષોની =ાંત. લકમી પ્રતિ નવીન મેઘ સમાન, શ્લોકાર્ધ જિન-પ્રેણિની સ્તુતિ બજેમાંથી પ્રેમ અને મરણ ઉત્પન્ન થયાં છે એવા અભિમાનરૂપ વનેને ઉપશમરૂપ અગ્નિ વડે જે (જિન-શ્રેણિએ) વારંવાર બાળ્યાં, તે (ત) દાંતના જેવી શોભાયમાન (ઉજજવલ) કીર્તિઓને ધારણ કરનારી તથા પ્રશંસનીય સંપત્તિવાળી તેમજ મનુષ્યરૂપી વૃક્ષની લક્ષ્મીને (વિસ્તાર કરવામાં) નવીન મેઘ સમાન એવી તે જિન-શ્રેણિ (હે ભવ્યલેક તમારું) કલ્યાણ કરે.”—૫૮ સ્પષ્ટીકરણ ચરણ-સદશિતા આ પદ્યના ચતુર્થ ચરણમાં અને દ્વિતીય ચરણમાં ફક્ત અતિમ વિસર્ગ સિવાય સદશતા છે. પરંતુ એથી કરીને આ પદ્ય દૂષિત ગણાય નહિ, કેમકે “સમરિવુ, વાર્તજોર્ન મિત્રા नानुस्वारविसौं च, चित्रभङ्गाय संमतौ ॥" ૧ વિચારે અભિમાનને વશ થયેલા દુર્યોધન, રાવણ વિગેરેની થયેલી પાયમાલી. Page #216 -------------------------------------------------------------------------- ________________ [ननस्तुतयः] जिनवाण्या विचारः श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः वाचंयमैर्धृतवती धरणीव गुर्वी सत्कामसङ्गमरसाजरसोपमाना । सा वाक् सतां व्यथयतु प्रथितं जिनेन्द्रसत्काऽऽमसङ्गमरसा जरसोऽपमाना ॥ ५९ ॥ रसाज=वृक्ष, जाउ. रस=०४०. विवरणम् सा वाग् - वाणी सतां - विदुषां आमसङ्ग-रोगप्रसङ्ग व्यथयतु - दलयतु । आमसङ्ग किं० ? प्रथितं - प्रतीतम् । वाक् किं० ? जिनेन्द्रसत्का - जिनसंबन्धिनी । पुनः किं० १ नास्ति रसः - आदरो यस्याः सा । कस्याः ९ जरसो- जरायाः । पुनः किं० १ अपगतो मानो - गर्वो यस्याः सा । सा का ? या वाग् वाचंयमैः - साधुभिः धृतवती - धृताऽस्ति । या किं० १ गुर्वीमहती, इव यथा धरणी-भूमी गुर्वी भवति । या किं० १ सतां - उत्तमानां कामानां - अभिलाषाणां सङ्गमः - सङ्गः स एव रसाजो- द्रुमः तत्र रसस्य-नीरस्य उपमानं - उपमा यस्याः सा ।। ५९ ॥ ardai: (go ardian )=ylaqkı 93. धृतवती ( धा० धृ )=धारण ४रायेली (छे ). धरणी = पृथ्वी. गुर्वी ( मू० गुरु ) = विशाण. सङ्गम=सौंगभ, येहा भज ते. अन्वयः (या) वाचंयमैः धृतवती धरणी इव गुर्वी सत्-काम- सङ्गम - रसाज - रस - उपमाना, सा जिम - इन्द्र - सत्का जरसः अ-रसा अप-माना वाक् सतां प्रथितं आम-सङ्गं व्यथयतु । શબ્દાર્થ सत्कामसङ्गमर साजरसोपमाना= उत्तम अलिલાષાઓના સ‘ગમરૂપ વૃક્ષ પ્રતિ જળની उपमा ( घंटे ) छे ने वी. सतां ( मू० सत् )=स०४४ नाना. वसन्त ० ૧૫ १' यमैरवधृता ' इति पाठान्तरम् । २ ' अवधृता ' इत्यपि पाठः । ૧૪ वाक् ( मू० वाच् ) = वाली. व्यथयतु ( धा० व्यथ् ) =हणी नाणी, प्रथितं ( मू० प्रथित ) - प्रसिद्ध, विध्यात. जिनेन्द्रसत्का=नियतिविषय, तीर्थ४२ संबंधी. सङ्घ=प्रसंग, सोमत, आमसङ्ग-रोगना प्रसंग. रस=भा६२. अरसा=भाहर रहित. जरस: ( मू० जरस् ) = वृद्ध अवस्थाना. अपमाना= नष्ट थयो छे गर्व मेथी मेवी. Page #217 -------------------------------------------------------------------------- ________________ १०६ શ્રી ચતુર્વિશતિજિનાનન્દરતુત [१५ श्रीधर्म લેકાર્થ Corn-पानी वियार “જે મુનિવરો વડે ધારણ કરાયેલી છે, તથા જે પૃથ્વીના જેવી વિશાળ છે તેમજ જે ઉત્તમ અભિલાષાઓના સંગમરૂપ વૃક્ષને (પલવિત કરવામાં) જલસમાન છે, તે જિનેન્દ્રવિષયક ( અર્થાત્ જિનેશ્વરે પ્રરૂપેલી એવી) તથા વૃદ્ધ અવસ્થાનો અનાદર કરનારી તેમજ જેણે ગર્વને નાશ કર્યો એવી વાણું સપુરૂષોના (જગતુ પ્રસિદ્ધ રેગના પ્રસંગને દળી नागो."-५८ * प्रज्ञप्तिदेव्याः स्तुतिः संप्रापयत्यसुमतः कविकोटिकाम्यां प्रज्ञप्तिकामितरसाममरोचिता या । सा केकिनं गतवती धतु दुष्टदोषान् 'प्रज्ञप्तिका'ऽमितरसा मम रोचिताया ॥ ६० ॥ १५॥ विवरणम् सा प्रज्ञप्तिका देवी मम दुष्टदोषान्-निष्ठुरादीनवान् धतु-निरस्यतु । सा कि० ? गतवती-याता । कं ? केकिनं-मयूरम् । पुनः किं० १ अमितो-मानातीतो रसो-बलं यस्याः सा । पुनः किं० १ रोचितः-शोभितः आयो-लाभो यस्याः सा । सा का ? या देवी प्रज्ञप्तिकामितरसा-प्रकृष्टज्ञानवाञ्छितभुवं असुमत: माणिनः प्रापयति-नयति । सा किं० १ कविकोटया काम्या-काशिन्ताम् । या किं० १ अमरेषु-देवेषु उचिता-योग्या ॥६०॥ अन्वयः या अमर-उचिता असुमतः कवि-कोटि-काम्यां प्रज्ञप्ति-कामित-रसां संप्रापयति, सा केकिनं गतवती अमित-रसा रोचित-आया 'प्रज्ञप्तिका' मम दुष्ट-दोषान धतु। શબ્દાથે संपापयति (धा० आप् )=as onय छे. कविकोटिकाम्यां=४२।31 दिसाये २१. कवि=(१) ४०य श्यना२; (२) ५९त. प्रज्ञप्ति प्रष्ट ज्ञान. काम्य=ailoत, मला. रसा भूमि. १'दुष्ठादीनवान् ' इत्यपि पाठः। Page #218 -------------------------------------------------------------------------- ________________ eroon ALAMADI n కూలంగా ముందు తన సత్యం సత్యం G కేవలం ఆంటీలు అంత్య Shocongs తెలంroom సం A PATT. మరిందVE निर्वाणकलिकायाम् "प्रज्ञप्तिं श्वेतवर्णा मयूरवाहनां चतुर्भुजां वरदशक्तियुक्तदक्षिणकरां मातुलिङ्गशक्तियुक्तवाहमस्तां चेति ।” 3. VI. T. Page #219 -------------------------------------------------------------------------- ________________ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ જિનસ્તુતયઃ] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः રજ્ઞામિતરણ=પ્રકૃદજ્ઞાનની ઈષ્ટ ભૂમિ પ્રતિ. | કુરાન૬ દોને. મનોરતા=દેવને વિષે ગ્ય. પ્રજ્ઞાશા=પ્રજ્ઞપ્તિકા (દેવી). શનિ (કૂ૦ વિન)=મયૂરને, મોરને. રસ=બળ, પરાકમ. ગતરતી (ધારા )=પ્રાપ્ત થયેલી. મતરતા=અનુપમ છે પરાક્રમ જેનું એવી. થતુ (ઘાટ વો)=કાપી નાખે, નાશ કરે. જિત શેભાયમાન. રુદ દુષ્ટ, ખરાબ. જિતાયા=સુશોભિત છે લાભ જેથી એવી. લેકાર્થ પ્રજ્ઞમિ દેવીની સ્તુતિ જે દેવને વિષે યોગ્ય છે તથા જે કરોડો કવિઓએ વાંચ્છા કરેલી એવી પ્રકૃષ્ટ જ્ઞાનની ઈષ્ટ ભૂમિ પ્રતિ પ્રાણને દેરી લઈ જાય છે, તે મયૂરના ઉપર આરોહણ કરનારી, તથા અનુપમ પરાક્રમવાળી તેમજ જે દ્વારા સુશોભિત લાભ છે એવી પ્રજ્ઞાત (દેવી) મારા દુષ્ટ દોષને વિનાશ કરે.”—૬૦. સ્પષ્ટીકરણ પ્રજ્ઞપ્તિ દેવીનું સ્વરૂપ હિણી પ્રમુખ ૧૬ વિવા-દેવીઓમાં એક પ્રજ્ઞપ્તિ નામની પણ વિદ્યા-દેવી છે. આનો વર્ણ કમલસમાન છે અને એને મોરનું વાહન છે. વિશેષમાં એના બે હાથ શક્તિ અને કમલથી શોભે છે. આ વાત નીચેના ક ઉપરથી જોઈ શકાય છે – " शक्तिसरोरुहहस्ता, मयूरकृतयानलीलया कलिता। પ્રજ્ઞસર્વિજ્ઞર્તિ, શોતુ નઃ રામwwત્રામાં છે ” –આચાર-દિનકર, પત્રાંક ૧૬૧ આ દેવીની સ્તુતિના સંબંધમાં એટલું ઉમેરવું આવશ્યક સમજાય છે કે અત્ર પણ સ્તુતિ-ચતુર્વિશતિકાનું અનુકરણ કરવામાં આવ્યું હોય એમ લાગે છે. ૧ નિર્વાણ-કલિકામાં આથી જુદું સ્વરૂપ આલેખવામાં આવ્યું છે. જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૧૮૬). Page #221 -------------------------------------------------------------------------- ________________ अथ श्रीशान्तिनाथस्य स्तुति: १६ श्री शान्तिजिनस्तुतयः विवरणम् ? स त्वं शान्ति - शिवं तनु-विस्तारय । जनानामिति गम्यम् । हे अभिभूत ! - स्तुत ! | काभिः ? सुरीभिः- देवीभिः । त्वं किं कुर्वन् ? नुदन् व्यथयन् । कं आमं - रोगम् । नुन - निरस्तं श्रीजातस्य कामस्य रूपं - स्वरूपं येन तत्सं० । सुरीभिः किं० १ कान्ता - मनोज्ञा रसा:- शृङ्गारादयो यासां ताभिः । स कः १ यं - शान्तिजिनं इन्द्रततिः स्तौति नितान्तंनिरन्तरम् । यं किं० १ श्रीजातरूपस्य - श्रीयुक्तस्वर्णस्य समा तनुः शरीरं तत्र कान्तो रसोबलं तेनाभिराम: - सुन्दरस्तम् ॥ ६१ ॥ यं स्तौति 'शान्ति' जिनमिन्द्रततिर्नितान्तं श्रीजातरूपतनुकान्तरसाभिरामम् । शान्ति सुरीभिरभिनूत ! नुदन् स नुन्नश्रीजातरूप ! तनु कान्तरसाभिरामम् ॥ ६१ ॥ -वसन्त ० अन्वयः यं श्री-जातरूप - तनु - कान्त - रस- अभिरामं 'शान्ति' - जिनं इन्द्र - ततिः नितान्तं स्तौति, सः ( त्वं ) कान्त - रसाभिः सुरीभिः अभिनूत ! नुन्न- श्री जात-रूप ! आमं नुदन् शान्ति तनु । શબ્દાર્થ f=a&. aragq=yqqf, Alg. स्तौति ( धा० स्तु )=स्तवे छे, स्तुति पुरे छे. शान्ति = शान्ति (नाथ), भोजभा तीर्थ ४२. शान्तिजिनं= शान्ति किनेश्वरने. इन्द्र=सुरपति. तति = श्रेणि, पंडित. इन्द्रततिः=सुरपतिमोनी श्रेषि. नितान्तं = निरंतर. C १ समं ' इति मुद्रित पाठः । अभिराम=मनोहर, सुन्ह२. श्रीजातरूपतनुकान्तरसाभिरामं लक्ष्मी युक्त સુવર્ણસમાન શરીરને વિષે સુંદર મળ વડે મનેાહર. शान्ति ( मृ० शान्ति ) = शान्तिने. सुरीभिः ( मू० सुरी ) = हेवी वडे. अमिनूत ! ( धा० नू )=डे स्तुति उरायेस ! नुदन ( मू० नुदत् ) = पीडा उरतो. नुन ( धा० नुदू )=परास्त उरेल. Page #222 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતય: ] શ્રીગલ કંદર્પ, મદન, Tq=સ્વરૂપ. સુજશ્રીનાતરૂપ !=પરાસ્ત કર્યું છે મદનના સ્વરૂ ૫ને જેણે એવા ! (સ્૦) श्री चतुर्विंशतिजिनानन्वस्तुतयः સમુ ( ધા॰ સર્)=d વિસ્તાર કર. TE=( શૃંગારાદિક ) રસ. જાન્તર્જ્ઞામિ:=મનાજ્ઞ છે રસા જેના એવી, ગામ ( મૂ॰ ગામ )=રાગને. શ્લોકાર્યું શ્રીશાન્તિનાથની સ્તુતિ— ૬ લક્ષ્મીયુક્ત સુવર્ણના સમાન શરીરને વિષે સુંદર બળ વડે મનેહુર એવા જે શાન્તિ જિનેશ્વરની સુર—પતિના સમુદાય નિર ંતર સ્તુતિ કરે છે, તે તું કે મનેાશ ( શૃંગારાક્રિક ) રસવાળી એવી દિવ્યાંગના વડે સ્તુતિ કરાયેલ ( નાથ ) ! વળી કંદર્પના રૂપને જેણે પરાસ્ત કર્યું છે એવા ( અર્થાત્ અનુપમ સૌન્દર્યથી વિભૂષિત વીતરાગ ) ! ( મનુષ્યાના ) રાગને પીડા કરતા ( અર્થાત્ તેને દૂર કરીને ) ( તેમની ) શાન્તિના વિસ્તાર કર. ”—૬૧ સ્પષ્ટીકરણ શૃંગારાદિક રસા— માટે ભાગે રસાની સંખ્યા આઠની ગણવામાં આવે છે અને આ આઠ રસાથી શૃંગાર, હાસ્ય, કરૂા, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત રસે સમજવામાં આવે છે; પરંતુ વચિત્ આ શૃંગારાદિક આઠ રસા ઉપરાંત શાન્તિ, વાત્સલ્ય અને ભક્તિ એ ત્રણના પશુ ‘ રસ શબ્દથી વ્યવહાર કરવામાં આવે છે અને તેમ થતાં રસેાની સંખ્યા અગ્યારની થાય છે. શ્રીશાન્તિનાથનાં ચરિત્રો— : * જેમ અન્ય તીર્થંકરોના સંબંધમાં તેમના જીવનના ઉપર પ્રકાશ પાડનારાં સંસ્કૃત તથા પ્રાકૃત ભાષામાં રચાયેલાં ચરિત્રો પરત્વે આપણે ઉલ્લેખ કરી ગયા, તેમ અત્ર પણ શાન્તિનાથ-ચરિત્ર પરત્વે બે શબ્દ લખવા આવશ્યક સમજાય છે. જૈન ગ્રન્થાવલી પ્રમાણે આ સેાળમા તીર્થંકર શ્રીશાન્તિનાથનાં ત્રણ ચરિત્રો પ્રાકૃત ભાષામાં અને ચાર સંસ્કૃત ભાષામાં કાવ્યરૂપે લખાયેલાં છે. તેમાં ૧૨૧૦૦ ગાથાવાળું ચરિત્ર શ્રીહેમચન્દ્રસૂરિના ગુરૂ શ્રીદેવચન્દ્ર, ૫૫૭૪ ગાથાવાળું ચરિત્ર શ્રીમાણિકયચન્દ્ર અને ૪૮૫૫ ગાથાનું એક ચરિત્ર શ્રીમુનિદેવે રચેલ છે. આ તા પ્રાકૃત કાવ્યેાની વાત થઇ. હવે સંસ્કૃત કાવ્યે પરત્વે વિચાર કરીએ. તેમાં શ્રીઅજિતપ્રલે ૪૯૨૮ શ્લાકનું એક કાવ્ય, શ્રીમુનિભદ્રે ૬૨૭૨ શ્લાકનું અને શ્રીદેવાનંદના શિષ્ય શ્રીકનકપ્રભે ૧૬૩ પત્રાત્મક કાવ્ય રચેલ છે. પાંચ મહાકાવ્યમાં અન્તિમ તેમજ ઉત્તમ ગણાતા નૈષષીય ચરિત'ના પાદ-પૂર્તરૂપ શાન્તિનાથ-ચરિત્ર સપ્તસંધાનમહાકાવ્ય જેવા આશ્ચર્યજનક કાવ્યના કર્તા ઉપાધ્યાય મેઘવિજયજીએ રચ્યું છે. આ ઉપરાંત શ્રીભાવચન્દ્રે તેમજ શ્રીઉદયસાગરે એ ચરિત્રા 'ગદ્યમાં રચ્યાં છે. ૧ સરખાવેશ— ૧૦૯ 'शृङ्गारहास्यकरुणा- रौद्रवीरभयानकाः । શ્રીમન્ના તવંશો એ-રચઠ્ઠી નાહ્યે લાઃ શ્વેતાઃ ॥ ૪——કાવ્ય-પ્રકાશ ૨ આ કાય્ શ્રીયશાવિજયજૈનગ્રન્થમાલા ' તરથી પ્રસિદ્ધ થયેલું છે. ૩ આ કાવ્ય · જૈનવિવિધસાહિત્યશાસ્ત્રમાલા ' તરફથી પ્રસિદ્ધ થયેલું છે. ૪ શાન્તિનાથ-ચરિત્ર ગદ્યમાં તેમજ પદ્યમાં જૈનધમ પ્રસારકસભા ' તરફથી પ્રસિદ્ધ થયેલાં છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ .११० શ્રી ચતુર્વિશતિજિનાનન્દતુતયઃ [१६.श्रीतिजिनेश्वरेभ्यः प्रार्थना राजीभिरर्चितपदाऽमृतभोजनानां ___ मन्दारवारमणिमालितमस्तकानाम् । पुंसां ददातु कुशलं जिनराजमालाऽमन्दारवाऽरमणिमालितमस्तकानाम् ॥ ६२ ॥ -वसन्त विवरणम् जिनराजमाला-जिनेन्द्राली पुंसां-नृणां कुशलं-शिवं ददातु-दिशतु । माला किं० ? राजीभि:-श्रेणीभिः अर्चितौ-पूजितौ पदौ-पादौ यस्याः सा । केषां ? अमृतभोजनानादेवानाम् । अमृतभोजनानां किं० १ मन्दाराणां-कल्पद्रुपुष्पाणां वार:-समूहो मणयो-रत्नानि तैः मालितं-कलितं मस्तक-शिरो येषां तेषाम् । माला किं० १ अमन्दो--गम्भीरः आरवःशब्दो यस्याः सा । अरं-अत्यर्थम् । कुशलं किं० ? अणिम्ना-लब्धिविशेषाणां आलिः-श्रेणिः तस्या ता-रमा यत्र तत् । पुंसां किं० १ अस्तं-गतं कं-सुखं येषां तेषाम् ॥ ६२ ॥ अन्वयः मन्दार-वार-मणि-मालित-मस्तकानां अमृत-भोजनानां राजीभिः अर्चित-पदा अमन्द-आरवा जिन-राजन-माला अस्त-कानां पुंसां अणिमन्-आलि-तं कुशलं अरं ददातु । શબ્દાર્થ राजीभिः (मू० राजी )=पंतिमा १४. मन्दारवारमणिमालितमस्तकानां-भ-हारना अर्चित (धा० अर्च् )-पूलित. સમૂહ અને રત્ન વડે શેભે છે મસ્તકે पद-य२. જેમનાં એવા. अर्चितपदा=yoni छ यरन वी. पुंसां (मू० पुंस् )=पुषाने. भोजन माहार. ददातु (धा० दा)ो . अमृतभोजन-अमृत छ माहारात, देव. कुशलं (मू० कुशल )=४क्ष्याने. अमृतभोजनानां देवानी. माला-२, श्रेणि. मन्दार=भन्हा२, ४६५वृक्षतुं सुभ. राजन्=प्र. वारसभू. जिनराजमाला=निश्वरनी श्रेणि. मणिरत्न. अमन्द-मी२. मालितमित. आरव-पनि. मस्तक शीर्ष, भा). अमन्दारवा=vieी२ छेपनि नामवी. Page #224 -------------------------------------------------------------------------- ________________ [निनस्तुतयः ] अरं =अत्यन्त अणिमन् = अलुिभा नामनी सिद्धि. ar=a&all. जिनागमस्य माधुर्यम् - श्री चतुर्विंशतिजिनानन्दस्तुतयः શ્લોકાર્યું જિનેશ્વરાને પ્રાર્થના “ જેમનાં મરતા કલ્પવૃક્ષનાં કુસુમેાના સમૂહ અને રત્ન વડે વિભૂષિત છે એવા અમરાની પંકિતઓ વડે જેનાં ચરણે પૂજાયેલાં છે એવી તેમજ ગંભીર નિવાળી એવી જિનેશ્વરાની શ્રેણિ, જેમનું સુખ જતું રહ્યું છે એવા પુરૂષને અણિમાર્દિકની શ્રેણિની લક્ષ્મીથી યુક્ત એવું કલ્યાણ સર્વથા સમા. ''- .६२ * ૧૧૧ अणिमालितं =भशिभाहिनी श्रेथिनी लक्ष्मी છે જ્યાં એવું. अस्तकानां रधुं छे सुम भनुं मेवा. यो गोस्तनीमधुरतां निजहार हानि-च्छिन्नाशिताजिनवरागमहारिवार ! | माधुर्यमेति न तवाधिशुचौ मधुत्व च्छिन्ना सिता जिनवरागम ! हारिवारः ॥ ६३ ॥ -वसन्त ० विवरणम निगम ! - सिद्धान्त ! तव माधुर्य- मधुरत्वं सिता - शर्करा नैति न याति । सिता किं० ? मधुरत्वेन च्छिन्ना - जिता । तव किं० ? हारिवारः - कान्तनीरस्य । क्व ? आधिशुचौ - चित्तपisirat | तव किं० १ तस्य । तस्य कस्य ! यः - सिद्धान्तः गोस्तनीमधुरतांद्राक्ष माधुर्य निजहार - निराकरोति स्म । यः किं० ? हानिच्छित् क्षयभित् । नाशितःप्रणाशितः आजिनवरागमहारीणां - युद्धनवप्रेमबृहद्वैरिणां वारः-समूहो येन तत्सं० । शसयोरैक्यात् ।। ६३ ।। अन्वयः यः गोस्तनी - मधुरतां निजहार, हानि - च्छिद् ( च वर्तते ), ( तस्य) आधि-शुचौ हारि-वारः तव माधुर्ये (हे ) नाशित- आजि - नव- राग - महत्-अरि-वार ! जिन-चर-आगम ! मधुत्व-च्छिन्ना सिता न एति । ૧ આ અણિમાદિક સિદ્ધિઓના યત્કિંચિત્ સ્વરૂપ સારૂ જુએ પૃ૦ ૬૮, ૬૯. આવી બીજી અનેક શક્તિઓનું સ્વરૂપ યોગશાસ્ત્ર, ઋષભદેવ-ચરિત્ર વિગેરે ગ્રન્થેામાંથી મળી શકે છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રીચતુર્વિશતિજિનાનન્દસ્તુતય [૧૪ શ્રીશાન્તિ શબ્દાર્થ રામદ્રાક્ષા, દરાખ, cત (પ૦ ૨)=પામે છે. મધુરતા=માધુર્ય, મીઠાશ. આધ=માનસિક પીડા. નીમપુરતાં દરાખની મીઠાશને. ગુર=અગ્નિ. વિનદાર (To)=નિરાકાર કર્યો. રાધિશુ=માનસિક પીડારૂપ અગ્નિને વિષે. શનિ=નાશ, ક્ષય. મધુવ=મીઠાશ. છિત્રછેદવું, નાશ કરે. છિન્ન (પા શિન્ )=કાપી નાંખેલ, છતાયેલ. હાનિરિક્ષયને નાશ કરનાર. મધુઝિજા=મીઠાશ વડે જીતાયેલી. નાતાકિનારાનમરિવાર! વિનાશ કર્યો છે. સિતા=શર્કરા, સાકર, સંગ્રામ, નૂતન અભિલાષા તેમજ મહારીના ! જિનવરાજન !=હે જિનેશ્વરના સિદ્ધાન્ત ! સમુદાયને જેણે એવા ! (સં.) વા=જળ. માર્ચ (મૂહ માધુર્ય)=મીઠાશને. | હારિવાર =મનહર છે જળ જેનું એવા. શ્લેકાર્થ જિનાગમની અપૂર્વ મીઠાશ જેણે સંગ્રામ, નૂતન અભિલાષા તેમજ કટ્ટા શત્રુઓના સમુદાયને વિનાશ કર્યો છે એવા હે (પ્રવચન) ! હે જિનેશ્વરના સિદ્ધાન્ત ! જેણે દ્રાક્ષની મીઠાશને પરારત કરી તેમજ જેણે ક્ષયને અંત આયે, તે માનસિક પીડારૂપી અગ્નિને (શાંત કરવામાં) મનહર જલસમાન એવા તારા માઘુર્યને મીઠાશ વડે છતાયેલી સાકર પામી શકતી નથી.”–૬૩ સ્પષ્ટીકરણ ચરણ-સમાનતા આ પદ્યના ચતુર્થ ચરણમાં “સિતા” પદમાં સકાર હોવાથી અને અન્તમાં વિસર્ગની અધિકતા હોવાથી એ ચરણ દ્વિતીય ચરણની સાથે તદન મળતું આવતું નથી, વાતે આ પત્ર દ્વષિત છે એમ માનનારે નિમ્ન લિખિત લેક તરફ તેમજ ૧૦૪ મા પૃષ્ઠ તરફ દષ્ટિપાત કરવો જોઈએ. “ોર્ડયોવ, શારદારતા ! वदन्त्येषां च सावर्ण्य-मलङ्कारविदो जनाः ॥" -સારસ્વત વ્યાકરણ, . ૧૮ Page #226 -------------------------------------------------------------------------- ________________ Page #227 -------------------------------------------------------------------------- ________________ गरूडयक्ष Choliyan निर्वाणीदेवी Ghakal गरुडयक्षं वराहबाहनं क्रोडवदनं श्यामवर्णं चतुर्भुजं बीजपूरक- निर्वाणी देवी गौरवर्णां पद्मासनां चतुर्भुजां पुस्तकोत्पल पद्मयुक्तदाक्षिणपाणिं नकुलाक्षसूत्रवामपाणि चेति। All rights reserved. युक्तदक्षिणकरां कमण्डलुकमलयुत्वामहस्तां चेति । Lakshmi Art, Bombay 8 Page #228 -------------------------------------------------------------------------- ________________ निस्तुतयः ] निर्वाणीदेव्याः स्तुति: श्री चतुर्विंशतिजिनानन्दस्तुतयः श्रीआचिरेयचरणान्तिकसक्तचित्ता निर्वाणिनी रसनरोचितदेहकान्ता । शर्मणां पृथु विधेहि गृहं सुराणां 'निर्वाणि ' ! नीरसनरोचितदेह कान्ता ॥ ६४ ॥ १६ ॥ वसन्त • विवरणम् 1 निर्वाण ! - निर्वाणीदेवि ! त्वं मां शर्मणां सुखानां गृहं-मन्दिरं विधेहि - कुरु । गृहं किं० १ पृथु - विशालम् । इह लोके । त्वं किं० १ सुराणां कान्ता-सुरी । पुनः किं० १ नीरसनराणां दरिद्रिणां उचितदा - योग्यप्रदा । पुनः किं० १ श्री आचिरेयचरणान्तिके - श्रीशान्तिनाथपदनिकटे सक्तं - लीनं चित्तं मनो यस्याः सा । पुनः किं० १ निर्वाणिनी - सुखिनी । पुनः किं० १ रसनेन - मेखळया रोचितं - शोभितं देहं वपुः तेन कान्ता - रमणीया ॥ ६४ ॥ अन्वयः 'निर्वाण' ! श्री - आचिरेय-चरण- अन्तिक-सक्त-चित्ता निर्वाणिनी रसन - रोचित-देहकान्ता नीरस -नर- उचित-दा सुराणां कान्ता ( त्वं ) मां इह शर्मणां पृथु गृहं विधेहि । શબ્દાર્થ आचिरेय=अथिश विषय, अथिराना पुत्र, શાંતિનાથ. चरण = पण. अन्तिक=सभीयता, पासे पालु. सक्त ( धा० स ) =सीन, आसत. चित्त भन. श्रीआचिरेयचरणान्तिकसक्तचित्ता- श्रीशांतिનાથના ચરણની સમીપતાને વિષે લીન થયેલું છે મન જેનું એવી, faatformt=yun. =sle-Awai, &'. ૧ ૧૧૩ रसनरोचितदेहकान्ता=टि-भेला वडे सुशी ભિત શરીરને લીધે રમણીય. शर्मणां (मू० शर्मन् ) = सुमोना. विधेहि ( धा० धा ) = ४२, तुं नाव. गृहं (मू०] गृह ) = धरने. सुराणां (मू० सुर ) = हेवाना. faraffor 1- Gaien (ZA)! नीरस = २स विनाना, निर्धन. नीरसनरोचितदा=निर्धन बनाने योग्य (वस्तु) અર્પણુ કરનારી. कान्ता=प्रिया. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ચતુર્વિશતિજિનાનઃસ્તુતય [૧૬ શ્રીશાન્તિ બ્લેકાર્થ નિર્વાણ દેવીની સ્તુતિ “હે નિર્વાણી (દેવી ) ! શ્રી અચિરા-નન્દન (અર્થાત્ શાંતિનાથ)ના ચરણને વિષે જેનું મન આસક્ત છે એવી, તથા સુખી, તેમજ કટિ–મેખલા વડે શોભતા શરીર વડે રમણીય એવી તથા વળી (ધનરૂપી) રસ-રહિત (અર્થાત્ દરિદ્રી) જનને ઉચિત (દાન) દેનારી એવી દેની પ્રિયા તું મને લેકને વિષે સુખનું વિશાળ મનિર બનાવ(અર્થાત્ મને સુખી કર.”-૬૪ સ્પષ્ટીકરણ નિવણી દેવીનું સ્વરૂપ સોળમા તીર્થંકર શ્રીશાનિતનાથની શાસન-દેવીનું નામ નિર્વાણી છે. આ દેવીને સુવર્ણસમાન વર્ણ છે. વિશેષમાં એનું આસન પદ્મ છે. એને ચાર હાથ છે. એના જમણા બે હાથમાં પુસ્તક અને કમળ છે, જ્યારે એના ડાબા બે હાથમાં કમડળ અને કમળ છે. આ દેવીનું વર્ણન આચાર-દિનકર પ્રમાણે નીચે મુજબ છે – “જરથા નાજિરાતના ખૂલ્લguઇજિતાડજનકશો .. શાપુનઃશvirળગુના ની વિરા નિતિ નાના ” –પત્રાંક ૧૭૬, Page #230 -------------------------------------------------------------------------- ________________ १७ श्रीकुन्थुजिनस्तुतयः अथ श्रीकुन्थुनाथस्य स्तुति: मां 'कुन्थु'नाथ ! शमथावसथः प्रकृष्ट स्थानं दमाय नय मोहनवारिराशेः । मध्येऽम्बुनाथतुलनां कलयन्ननल्पा स्थानन्दमाय ! नयमोहनवारिराशेः ॥ ६५ ॥ -वसन्त० विवरणम् हे कुन्थुनाथ ! त्वं मां प्रकृष्टस्थान-मोक्षं नय-प्रापय । कस्मै ? दमाय-दमनाय । कस्य ? मोहो-मौढ्यं स एव नवारिराशि:-नवीनवैरिसङ्घस्तस्य । त्वं किं० १ शमथस्य-शमस्य आवसथ:-स्थानम् । त्वं किं कुर्वन् ? कलयन्-धरन् । कां ? अम्बुनाथतुलना-घरुणसाम्यम् । क्व ? मध्ये । कस्य ? नय एव मोहन:-सुन्दरो वारिराशि:-सागरः तस्य । अनल्पा-महती या आस्था-संसत् तस्या आनन्दमाया-हर्षरमाया आय:-माप्तिः यस्मात् तत्सं० ॥६५॥ अन्वयः (हे) अनल्प-आस्था-आनन्द-मा-आय! 'कन्थ' नाथ ! शमथ-आवसथः नय-मोहनवारि-राशेः मध्ये अम्बु-नाथ-तुलनां कलयन् (त्वं) माह-नव-अरि-राशेः पमाय मां प्रकृष्टस्थानं नय। શબ્દાર્થ कुन्थु हुन्थ(नाथ), सत्तरमा तीर्थ४२. दमाय (मू० दम) भनन भाटे. नाथ स्वाभी. राशि-सभू. कुन्थुनाथ ! थुनाथ! मोहनवारिराशेः-मज्ञान३५. नवीन शत्रुशमथ-म, शila. सभूलना आवसथस्थ, स्थान. अम्बु . शमथावसथः शमना स्थान(३५). अम्बुनाथ=rmनो स्वामी, १३९१. प्रकृष्ट-उत्तम, भुज्य. तुलना सहश्य, सरमाया, समानता. स्थान-धाम. अम्बुनाथतुलना=१३नी समानताने. प्रकृष्ट स्थान-उत्तम धाम प्रति. कलयन् (मू० कलयत् )=धा२५ ४२ता. Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્વિશતિજિનાનદસ્તુતયઃ [१७ श्रीन्युअनल्पम. मोहन मा २४, सुनह२. आस्था-समा वारिराशि-समुद्र, साग२. अनल्पास्थानन्दमाय ! मोटर ससाना हनी नयमोहनवारिराशे-नय३पी मालन લક્ષ્મીને લાભ છે જેથી એવા ! (સં.) सागरनी. શ્લેકાર્થ શ્રીકુન્થનાથની સ્તુતિ જેથી મહાસભાના હર્ષની લક્ષ્મીને લાભ છે એવા (સત્તરમા તીર્થંકર) ! હે કુન્થનાથી શમના સ્થાનરૂપ તેમજ નાયરૂપી મને મેહક સાગરની મધ્યે વરૂણની ઉપમાને ધારણ કરતો થકે તું મને મોહરૂપી નવીન શત્રુ–સમૂહના દમનાર્થે ઉત્કૃષ્ટ ધામ (અર્થાત્ भास-न) प्रति स ."-१५ સ્પષ્ટીકરણ श्रीन्युनाथ-यरित्र સૂર રાજાના પુત્ર શ્રી કુથુનાથનું એક ચરિત્ર સંસ્કૃત ભાષામાં વિબુધપ્રલે (?) ૫૫૫૫ શ્લેક પ્રમાણુનું રચ્યું છે. આ ઉપરાંત આ તીર્થકરને લગતું એક પ્રાકૃત ચરિત્ર પણ છે. तीर्थपतीनां स्मरणम् नित्यं वहेम हृदये जिनचक्रवाल___ मानन्ददानमहितं नरकान्तकारि । मुक्ताकलापमिव हारिगुणं धुनानं मानं ददानमहितं नरकान्तकारि ॥ ६६ ॥ विवरणम् जिनचक्रवालं-जिनवजं वयं हृदये वहेम-स्मरेम नित्यं-सदा । चक्रवालं कि. ? आनन्दस्य-हर्षस्य दानं येषां एतादृशैः नरैः महितं-पूजितम् । पुनः किं० १ नरकस्य-निरयस्य अन्तकारि-विनाशि । पुनः किं० १ हारिणः-कान्ता गुणा यस्य तत् । इव-यथा मुक्ताकलापंहारं हारिगुणं कश्चित् धरति । चक्रवालं किं कुर्वाणं ? धुनानं-निरस्यत् । कं ? मान-गवम् । मानं किं कुर्वाणं ? ददान-ददतम् । किं ? अहितं-दुःखम् । चक्रवालं किं० १ नराणां कान्तंवाञ्छितं करोतीत्येवंशीलं तत् तथा ॥६६॥ १ 'रस्यन्तं' इति मुद्रित-पाठः। Page #232 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતયઃ ] श्रीचतुर्विंशतिजनानन्दस्तुतयः अन्वयः (ચર્ચ) બ્રાનનફાન-મહિત, નર-ન્નન્સ-રિ, હાર્-મુi, f-હિત ટ્રાનું માન ધુનામ, નર્જા-ત-hí; બિન-ચવાણું મુત્ત્તા-જાવં ચ દૈત્યે નિત્યં વહેમ । શબ્દાર્થ નિયં=સદા. વહેમ (પ૦ વર્)આપણે ધારણ કરીએ. રક્તવાહ=મંડળ, સમૂહ, બિનચવાણું=તીર્થંકરોના સમૂહને. બાનવૃયાનહિત=હર્ષ છે. દાન જેમનું એવા વર્ડ પૂજિત. નર=નરક. જાતા િનરકના નાશ કરનારા, મુરુ =માતી. કાપ=સમૂહ. ૧૧૭ મુદ્દા જાવં=મેાતીની માળા, Tળ=(૧) ગુણ; (૨) ઢારી. હારિYળ=મનહર છે શુષ્ણેા જેના એવા. હ્યુનાન (મૂ॰ ધુનાન )=નિરાસ કરનારા, માનં ( મૂ॰ માન )=ગર્વને. યુવાન (મૂ॰ વાન )=અર્પણ કરનાર. વાત (ઘા૦ ૬ )અભીષ્ટ, વાંછિત, નળાખ્તજ્ઞા=િમનુષ્યાના અભીષ્ટને (અર્પણ) કરનારા. શ્લાકાર્ય તીર્થંકરોનું સ્મરણ “ હર્ષનું દાન દેનારા એવા ( સજ્જા ) વડે પૂજિત, વળી નરકના નાશ કરનારા ( અર્થાત્ પ્રાણીઓને નરક—ગતિમાંથી ખચાવનારા ), મનેાહર ગુણવાળા, અનિષ્ટને અર્પણ કરનારા અભિમાનને નિરાસ કરનારા તેમજ મનુષ્યનાં વાંછિતને ( પૂર્ણ ) કરનારા એવા જિન-સમુદાયને સુન્દર દેારાવાળી મેાતીની માળાની પેઠે આપણે નિરંતર હૃદયમાં વહન કરીએ (અર્થાત્ તેનું ધ્યાન ધરીએ-તેનું સ્મરણ કરીએ ). '-૬૬ ', સ્પષ્ટીકરણ નરક અત્ર કોઇના મનમાં પ્રશ્ન ઉદ્ભવે કે જિનેશ્વરને નરકમાં પડતા જીવાના ઉદ્ધાર કરનારા કેમ કહ્યા ? શું નરકમાં ભયંકર દુ:ખ છે કે જેથી આમ કહ્યું છે ? આના ઉત્તર નીચેની હકીકત વિચારતાં આપેાઆપ મળી જશે. હિન્દુ, પારસી, ખ્રિસ્તી વિગેરે અનેક ધમે†માં ‘નરક ’ વિષે ઉલ્લેખ કરવામાં આળ્યે છે અને તેને અતિશય દુ:ખમય સ્થાન તરીકે ઓળખવામાં આવી છે. હિંદુ શાસ્ત્રકારો ૧૨૧ ના ૧ વામન–પુરાણના ૧૧ મા અધ્યાયમાં ૫૦-૫૮ લેાકેામાં જે એકવીસ નરકે ગણાવવામાં આવી છે તે નીચે મુજબ છેઃ— એ હજાર યેાજનના વિસ્તારવાળી ખળતા અંગારાથી ભરેલી રૌરવ નામની પહેલી નરક છે. ખીજી મહારૌરવ નામની નરક પહેલી નરકથી બેવડા વિસ્તારવાળી છે અને તે નીચે દેવતા લગાડવાથી તપેલા તાંબાની જમીનવાળી છે. આનાથી મેાટી ત્રીજી તમિમા નામની નરક છે. એનાથી બમણી ચેથી નર છે અને તેને Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રીચતુર્વિશતિજિનાનન્દતુતયા [ ૧૭ શ્રીકુન્દુમાને છે અને ખ્રિસ્તીઓ એક નરક માને છે, જ્યારે જેને સાત માને છે. આ નરકની ભૂમિ ચારે તરફ નિત્ય અંધકારથી છવાયેલી છે તેમજ લેમ્પ, મૂત્ર, વિષ્ટા, લેહી, પરૂ ઇત્યાદિઅશુભ પદાર્થોથી લેપાયેલી છે. આ ઉપરાંત જૈન માન્યતા અન્ય દર્શનકારાની માન્યતાથી એક બીજા અંશમાં પણ જૂદી પડે છે અને તે એ છે કે કેઈ પણ જીવ હમેશને માટે તે નરક વાસી નજ બને અને તે પણ વળી એટલે સુધી કે નરકમાં નારકી તરીકે ઉત્પન્ન થયેલે જીવ મરીને ફરીથી તરત જ તે ત્યાં જન્મ પણ નહિ. (૧) રત્નપ્રભા, (૨) શર્કરામભા, (૩) વાલુકાપ્રભા, (૪) પંકપ્રભા, (૫) ધૂમપ્રભા, (૬) તમ પ્રભા અને (૭) મહાતમપ્રભા એ સાત નરક-પૃથ્વીઓ છે, જ્યારે સાત નરકનાં નામ તે ઘર્મા, વંશ, શૈલા, અંજના, અરિષ્ટા, મઘા અને માઘવતી છે. નારકીનું દુખ નરકના જીવને ક્ષેત્ર-વેદના, અન્ય કૃત વેદના અને પરમાધાર્મિકકૃત વેદના એમ ત્રણ પ્રકારની વેદના ભોગવવી પડે છે. તેમાં પ્રથમની ત્રણ નરકમાં ઉણુ વેદના છે, જેથી નરકમાં તેમજ પાંચમી નરકમાં ઉષ્ણુ અને શીત એમ બંને પ્રકારની ક્ષેત્રવેદના છે, જ્યારે બાકીની બે નરકમાં માત્ર શીત વેદનાજ છે. ઉષ્ણ વેદનાના સંબંધમાં એટલું જ કહેવું બસ થશે કે ગ્રીમ ઋતુમાં અસહ્ય તાપ પડી રહ્યો હોય અને તેમાં પણ ચારે બાજુ આખા નગરમાં અગ્નિ ભડભડાટ મળી રહ્યો હોય અને એની જવાલા માત્રથી પણ લોકે “ત્રાહિ ત્રાહિ પોકારી રહ્યા હોય એવા અસહ્યા અગ્નિની મધ્યમાં પણ કેઈ નરકના જીવને સૂવાડવામાં આવે, તે ત્યાં તે નિરાંતે ઊંઘી જાય. આવી જ રીતે શીત-વેદના પણ કેવી દુઃખદાયી હશે તેની કલ્પના કરી લેવી. આ તે ક્ષેત્ર-વેદનાને વિચાર કર્યો. હવે અન્ય કૃત વેદના વિચારીએ. આના સંબંધમાં એટલું જ નિવેદન કરવું બસ થશે કે એકજ સ્થાનમાં જન્મેલા અને અરસપરસ શત્રુ-ભાવ વહન કરનારા જ એક બીજાને દુ:ખ દેવા બનતા પ્રયત્ન કરે છે. કેટલીક વાર તે ત્યાં રણ-સંગ્રામ જેવું ઘર યુદ્ધ પણ મચે છે. અંધતમસ કહેવામાં આવે છે. પાંચમી, છઠ્ઠા અને સાતમી નરકનાં કાળસત્ર, અપ્રતિષ્ઠા અને ઘટિયત્ર એવાં નામે છે. બહોતેર હજાર જનના વિસ્તારવાળી અસિપત્રવન નામની આઠમી નરક છે. નવમી, દશમી અગ્યારમી અને બારમી નરકોને તમકુભ, કૂટશામલિ, કરપત્ર અને ધાનભાજન એ નામથી ઓળખવામાં આવે છે. એ પછી સંદેશ, હુપિડ, કરભસિકતા, ભયંકર ક્ષાર નદી, કૃમિભાજન અને વૈતરણી એ નામની નરક છે. ત્યાર પછી શાણિતયોજન એ નામની લેહી અને પરૂથી ભરેલી ઓગણીસમી નરક છે. ત્યાર બાદ અન્નાની ધાર જેવી ચકક નામની વીસમી અને સશેષણ નામની એકવીસમી (છેલ્લી) નરક છે, આ અધ્યાયના ૪૭ માં ગ્લૅકમાંના ઉલ્લેખ મુજબ આ એકવીસે નરકો પુકરદ્વીપમાં આવેલી છે. ૧ આ વાત વાચકવર્ય શ્રીઉમાસ્વાતિત તત્વાર્થાધિગમસૂત્રના સ્વપજ્ઞ ભાષ્યને આધારે આપી છે. વિશેષમાં શ્રીજયસિંહસૂરિકૃત કુમારપાલ-ચરિત્રના દ્વિતીય સર્ગના ર૭મા અને ૨૮૦ મા શ્લોકો ઉપરથી પણ આ હકીકત જોઈ શકાય છે. આ સંબંધમાં મત-ભેદ હોય એમ ધર્મદેશનામાં ટાંચણરૂપે આપેલા નીચેના શ્લોક ઉપરથી જોઈ શકાય છેઃ “By R-ફૂi શીતં પુ જા चतुर्थे शीतमुष्णं च, दुःखं क्षेत्रोद्भवं त्विदम् ॥१॥" ૨ જે લેઢાને પર્વત નરકમાં લઈ જવામાં આવે, તે ત્યાં રહેલી ઉષ્ણુતાને લઈને તે પણ ઝટ પીગળી જાય. Page #234 -------------------------------------------------------------------------- ________________ જિનતુત ] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः હવે ત્રીજી વેદના પર વિચાર કરીએ. મિથ્યાષ્ટિ, પૂર્વજન્મમાં મહાપાપી અને પાપના પિોટલા બાંધવામાં મોજ માનનારા એવા પંદર પ્રકારના અસુરગતિને પામેલા દેવતાઓ કે જેમને તેમનાં કૃત્યને લઈને તે પરમાધાર્મિકને ઈલ્કાબ મળે છે, તે દેવતાઓ ડાળે નરકમાં આવી નારકી ને ત્રાસ આપવામાં કંઈ કચાસ રાખતા નથી. આ સંબંધમાં સૂયગડાંગ (સૂત્રકૃતાંગ) સૂત્રના પાંચમા અધ્યયનમાં આબેહુબ ચિતાર ખડે કરવામાં આવ્યું છે. અત્ર તે ટુંકમાં તેનું દિગ્દર્શન કરી લઈએ. કેટલાક જીને પરમધાર્મિક (નરકપાલ) નાના દ્વારમાંથી સીસાની સળીની માફક ખેંચી કાઢે છે, કેટલાકને તેઓ બેબીઓ જેમ વસ્ત્ર ઝીંકે છે, તેમ વજન કાંટાવાળી શિલા ઉપર પટકે છે, કેટલાકને તેઓ તીણ ભયંકર કરવત વડે લાકડાંની માફક વહેરે છે, કેટલાકને તલની માફક પીલે છે, અત્યન્ત ખારા, ઊના તેમજ દુધમય જળવાળી તેમજ ભયંકર દુખને ઉત્પન્ન કરનારી અને અઆના જેવા નિત્ય વહેતા પ્રવાહવાળી વૈતરણું નદી તરફ શાંતિને માટે દેડતા તૃષાતુર જીને ત્યાં તેઓ જઈ પહોંચે તે પૂર્વે બાણદિક વડે વધે છે, કેટલાકને ચણાની માફક સેકે છે; કેટલાકને શૂળીમાં પરેવી માંસની પેશીની માફક પકાવે છે; કેટલાકને ધગધગતા લેખંડના થાંભલાની સાથે બઝાડે છે, કેટલાકને તપાવેલું સીસું પીવાડે છે; ઈત્યાદિ. આવી પરમધામિકકૃત વેદના પ્રથમની ત્રણ નરકના અને અનુભવવી પડે છે. નિનruથા પાસા– वाचा ततिर्जिनपतेः प्रचिनोतु भद्रं भ्राजिष्णुमा नरहिताऽकलिताऽपकारैः । सेव्या नरैर्धवलिमास्तसुधासुधाभाभ्राऽजिष्णुमानरहिता कलितापकारैः ॥ ६७ ॥ વરત્ત विवरणम् जिनपतेः वाचां ततिः-वाग्वीथी भद्रं-शिवं प्रचिनोतु-तनोतु । ततिः किं० १ भ्राजिष्णु:શોખનશા મા-શોમાં ચરવા સા ા પુનઃ જિં? નાળ હિતા-પિતાની / પુનઃ જિં? પછિતા–ર્તિા | જૈ ? અાવૈ–મનુ તિમિર પુનઃ જિં? સેરા-સેવની | कैः १ नरैः-मनुजैः। पुनः किं. १ धवलिम्ना-धवलत्वेन अस्तानि-जितानि सुधा-अमृतं ૧ આ પંદર પ્રકારના ભુવનપતિ જાતિના દેવેનાં નામે તસ્વાર્થાધિગમસૂત્રની શ્રીસિદ્ધસેનગણિત ટીકા પ્રમાણે નીચે મુજબ છે – (૧) અંબ, (૨) અંબાર્ષ, (૩) શ્યામ, (૪) શબલ, (૫ રૂદ્ર, (૬) ઉપરૂ, (૭) કાલ, (૮) મહાકાલ, (૮) અસિ, (૧૦) અસિપત્રવન, (૧૧) કુંભી, (૧૨) વાલુકા, (૧૩) વૈતરણી, (૧૪) ખરસ્વર અને (૧૫) મહાષ, Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી ચતુર્વિશતિજિનાનન્દસ્તુતય [૧૭ શ્રીકુન્દુસુધામ-રન્ના ગગ્રાન–માનિ જા સા ા પુરા જિં? નિષ્ણુ–ગનયનશી મારા स्मयः तेन रहिता-वर्जिता । अपकारः किं० ? कलितापकारैः-सङ्ग्रामक्लेशकारकैः ॥ ६७ ॥ अन्वयः અનિg- ન-હિતા હિતાપ-કરાવવા –કારિતા, જે દશા, પશ્વિમનકરત-gધા-સુષમ-સા, ત્ર-નિcg-નાન-દિતા નિર-તે વાવ તતિ મર્જ કરતો શબ્દાર્થ વાજા (મૂળ વાર્=વાણુઓની. | ધવનિર=ધવલતા, ઘેળાશ, ઘેળાપણું. જિના (૧૦ વિ)=વધારે કરે, વિસ્તાર કરો. સુધામ=સુધાકર, ચન્દ્ર. માં (કૂમ)કલ્યાણને. =અબરખ. જાવિદg=શોભનશીલ, પ્રકાશમાન, ધાર્જિમારતકુષાણુજામાજા ધોળાશ વડે ના=શોભા. પરાસ્ત કર્યા છે અમૃત, ચન્દ્ર તેમજ પ્રાનકુમા=ભનશીલ છે શોભા જેની એવી. અબરખને જેણે એવી. જાણિતા=મનુષ્યને હિતકારી. અનિદg=નહિ ફતેહમંદ. અજિતા=રહિત. શનિનુમાન હતા=નહિ ફોહમંદ થતા એવા કાર (મૂત્રમાર)=અપકારથી. ગર્વથી રહિત. તેવા=સેવવા ગ્ય. =કલહ, કરુઓ. જ (કૂ૦ નર)=મનુ વડે. હિતાપાર =કલહકારી અને સંતાપકારક. પ્લેકાર્ય જિન-વાણીની પ્રશંસા– જેની લક્ષ્મી [ અથવા શોભા ] શોભનશીલ છે એવી, વળી મનુષ્યને હિતકારી અને (એથી કરીને તે) કલહકારી અને સંતાપકારક એવા અપકારોથી મુક્ત, તથા (બુદ્ધિશાળી) મનુષ્યને સેવવા યેગ્ય, તથા વળી જેણે ધવલતા વડે સુધા, સુધાકર તેમજ અબ્રકને જીત્યાં છે એવી તેમજ વળી ફતેહમદ નહિ થનારા એવા અભિમાનથી રહિત એવી તીર્થંકરની વાણીઓની શ્રેણિ (હે ભવ્ય–જન ! તમારા) કલ્યાણને વિસ્તાર કરો.”—૬૭ ઘણા : રસ્તુતિ – या जातु नान्यमभजज्जिनराजपाद इन्हें विना शयविभाकरराजमाना । हे श्री'बले' ! वरबले ! समसङ्घकस्य इन्हें विनाशय विभाकरराजमाना ॥ ६८ ॥ १७ ॥ Page #236 -------------------------------------------------------------------------- ________________ lain Education International For Private & Personal use only बलादेवी अच्यूना गान्धर्व येन H.7. TRIVEDI H.P TRIVEDP 2192G गन्धर्वयक्ष श्यामवर्ण हंसवाहनं चतुर्भुजं वरदपाशान्वित- बलां देवीं गौरवर्णां मयूरवाहनां चतुर्भुजां बीजपूरकशूलान्वित दक्षिणभुजं मातुलिङ्गाङ्कुशाधिष्ठितव मभुजं चेति । All rights reserved. दक्षिणभुजां भुषुण्ढिपद्मान्वितवामभुजां चेति । Lakshmi Art Bombay, 8. Page #237 -------------------------------------------------------------------------- ________________ Page #238 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુત ] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः ૧૨૧ विवरणम् हे श्रीबले !-बलादेवि ! त्वं समसङ्घकस्य द्वन्द्वं-कलिं विनाशय-दलय । वरं-अग्रं बलंબાળો ચરવાર તારાં પિં? વિમા - પાન– તન્માનં–qના ચાર (8) त्वं किं. १ सा। सा का ? या बला देवी जातु-कदाचित् नान्यं-हरिहरादिकं अभजत्न भजति स्म । कथं ? विना-अन्तरेण । किं ? जिनराजपादद्वन्द्वं-जिनेन्द्राहियुग्मम् । या किं०१ शययो:-करयोः विभाकरेण-प्रभाभरेण राजमाना-भासमाना ॥ ६८॥ अन्वयः થા સાથ-વિમ- નામાના (સેવા) નિર-નાક-r-- વિના સર્વ જ ના - મગર, સા વિમા-બાન-માના (સ્ત્ર) હે વર-જ! શ્રી-વાતમ– સ ર્ચ ટૂ વિનાશાયી શબ્દાર્થ ગાતુ કદાચિત, કદાપિ. વા=બલા (દેવી). બન્યું (મૂળ )=બીજા કેઈને. શ્રીવાહે શ્રીઅલા! ગમન (પ૦ મન )=ભજતી હવા, સેવા વિદ્યુ=પ્રાણકરતી હવી. વાવ !=હે ઉત્તમ પ્રાણવાળી ! યુગલ, જોડકું સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાને જિનાજ્ઞાવા=જિનેશ્વરના ચરણ-યુગલને. સમૂહ. વિનાવગર, સિવાય. સમરથ સકળ સંઘના. સાથ હસ્ત, હાથ. pજું ([ z)=એલેશને. હિમા-ઘુતિ, પ્રભા, તેજ, વિના રાય (પત્ર નર)=તું નાશ કર. આવા ખાણું. હિમા સૂર્ય. (૫૦ રીંગૂ)=પ્રકાશમાન, દેદીપ્યમાન ! સુધાકર, ચન્દ્ર, રાત્રિમારાનામાના હાથની પ્રજાની ખાણ | વિમાનમાનસૂર્ય અને ચન્દ્રના જેવું વડે દેદીપ્યમાન, માન છે જેનું એવી. બ્લેકાર્થ બલા દેવીની સ્તુતિ હસ્તની પ્રજાની ખાણ વડે દીપતી એવી જે (દેવીએ) જિનેશ્વરના ચરણ–યુગલ સિવાય અન્ય કેદની (પણ, ભલે તે પછી બ્રહ્મા, વિષ્ણુ કે શિવ કાં ન હૈય) સેવા Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રીચતુર્વિશતિજિનાનcતુતય [ ૧૭ શ્રીકુન્થકદાપિ ન કરી, તે સૂર્ય અને સુધારકરના સમાન માનવાળી એવી તું હે ઉત્તમ પ્રાણવાળી ! હે શ્રીબલા (દેવી)! સકળ સંઘના કલેશને વિનાશ કર.” –૬૮ સ્પષ્ટીકરણ બલા દેવીનું સ્વરૂપ સત્તરમા તીર્થંકર શ્રીન્થિનાથની શાસન-દેવી તરીકે આ બલા દેવીનું નામ પ્રખ્યાત છે. એને અષ્ણુતાના નામથી પણ ઓળખવામાં આવે છે. એને પળ વધ્યું છે અને એને મયુર (મેર)નું વાહન છે. વિશેષમાં એને ચાર હાથ છે. તેમાં જમણુ બે હાથમાં તે બીજપૂરક અને ફૂલ રાખે છે, જ્યારે ડાબા બે હાથમાં તે તે ભુષંડિ અને પમ રાખે છે. આ દેવીના સંબંધમાં આચાર-દિનકરમાં તે કહેવામાં આવ્યું છે કે "शिखिगा सुचतुर्भुजाऽतिपीता फलपूरं दधती त्रिशूलयुक्तम् । करयोरपसव्ययोश्च सव्ये करयुग्मे तु भुशुण्डिभृत् बलाऽव्यात् ॥" -પત્રાંક ૧૭૭. ૧ભુશંડિ” શબ્દ શબ્દ-ચિન્તામણિમાં આપેલ છે અને ત્યાં તેને અર્થ “એક જાતનું શસ્ત્ર” કરવામાં આવ્યું છે. આ શબ્દને એ અર્થ ડે. વૈદ્યકૃત સંસ્કૃત-અંગ્રેજી કેશમાં પણ જોવામાં આવે છે. અભિધાન-ચિતામણિ કે અમર-કેશમાં આ શબ્દ આપેલો નથી. Page #240 -------------------------------------------------------------------------- ________________ १८ श्रीअरजिनस्तुतयः अथ श्रीअरनाथस्य सेवा पीठे पदोलुंठति यस्य सुरालिरग्र__सेवे सुदर्शनधरेऽशमनं तवामम् । त्वां खण्डयन्त मर'! तं परितोषयन्तं सेवे 'सुदर्शन घरेशमनन्तवामम् ॥ ६९ ॥ -वसन्त० विवरणम् हे अरजिन ! त्वां अहं सेवे-भजे । त्वां किं कुर्वन्तं ? खण्डयन्तं-दळयन्तम् । के ? श्राम-रोगम् । आम कि० ? नास्ति शमनं-शान्तिः यस्य तम् । पुनस्त्वां किं कुर्वन्तं ? परितोषयन्तं-सन्तोषयन्तम् । के ? सुदर्शनधरेशं-सुदर्शननामनृपम् । त्वां किं० १ न स्तः अन्तवामेमरणरमण्यो यस्य तम् । तं कं ? यस्य तव पदोः पीठे-पादपीठे सुरालि:-देवश्रेणिः लुठतिनमति । पीठे किं० १ अप्रा-प्रधाना सेवा-सेवनं यस्य तस्मिन् । पुनः किं. १ सुदर्शनघरे-शोभनदर्शनधरे ॥ ६९ ॥ अन्वयः (हे) 'अर' ! यस्य तव पदोः अग्र-सेवे सुदर्शन-धरे पीठे सुर-आलिः लुठति, तं अशमनं आमं खण्डयन्तं 'सुदर्शन'-धरेशं परितोषयन्तं अन्-अन्त-चामं त्वा सेवे। શબ્દાર્થ पीठे (मू० पीठ)-मासन २. आमं (मू० आम )-शगने. पदोः (मू० पद्)-यना . खण्डयन्तं (मू० खण्डयत्) ४२ना।. लुठति (धा० लुट् )=मानोट छे. अर ! (मू० अर)=3 मरनाथ, ३ अढारमा आलिश्रेलि. तीर्थ४२! सुरालि सुशनी श्रेलि. परितोषयन्तं (मू० परितोषयत) संतोष पापनाश. अग्र प्रधान. अग्रसेवे=प्रधान छ सेवन रेनु मेवा. सेवे (धा० सेव) हु से छु. दर्शनशन, घाट. सुदर्शन सुदर्शन. धरधा२५४२नार. सुदर्शनधरेशं सुधर्शन नृपन. सुदर्शनधरे-शासन शनन धारण ३२ना२१. वामा महिला, नारी शमन-शान्ति. अनन्तवाम-मविधमान मृत्यु भने महिला રામઅવિદ્યમાન છે શાન્તિ જે વિષે એવા, જેને વિષે એવા, Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી ચતુર્વિશતિજિનાનન્દરતુતયઃ [१८ श्रीम२ શ્લેકાર્થ શ્રીઅરનાથની સેવા– હે અરનાથ! તારાં કે જેનાં ચરણના પ્રધાન સેવવાળા એવા (અર્થાત્ જેને ઘણાં છે આશ્રય લે છે એવા) તેમજ શેભન દર્શનને ધારણ કરનારા (અર્થાત્ જોવા લાયક) એવા આસન (પાદ–પીઠ) ઉપર સુરેની શ્રેણિ આળેટે છે, તેવા તને કે જે અવિદ્યમાન શાંતિવાળા (અર્થાત્ કલેશકારી) એવા રોગને નાશ કરનાર છે તેમજ સુદર્શન નૃપતિને સંતેષ પમાડનાર છે અને જેને વિષે મૃત્યુ અને મહિલા (ના સંગ)ને मा छ, मेवा तने हुं से छु."- .. સ્પષ્ટીકરણ सरनाथ-यरित्र અરનાથનાં ચરિત્રે પણ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલાં હેવાને જૈન ગ્રન્થાવલીમાં ઉલ્લેખ છે. * जिनाल्या विज्ञप्तिः सर्वज्ञसंहतिरवाप शिवस्य सौख्यं ___ सारं भवारिजनिशापतिरोहितश्रीः । शुद्धां धियं कृतधियां विदधातु नित्यं साऽऽरम्भवारिजनिशापतिरोहितश्रीः ॥ ७० ॥ -वसन्त० विवरणम् 'सा-जिनाली शुद्धां-पवित्रा धियं-बुद्धिं कृतधियां-विदुषां विदधातु-जनयतु नित्यंसदा। सा कि ? आरम्भो-हिंसा स एव वारिज-कमळं तत्र निशापतिवत्-चन्द्रवद् रोहिताजाता श्रीः-पद्मा यस्याः सा । सा का ? या सर्वज्ञसंहतिः-जिनाली शिवस्य-मोक्षस्य सौख्यंशर्म अवाप-प्राप। सौख्यं किं० ? सारम्-उत्तमम् । संहतिः किं० १ भवः-संसृतिः अरयोवैरिणो जनिः-जन्म शाप-शपनं तैः तिरोहिता-रहिता श्री:-शोभा यस्याः सा ॥७॥ अन्वयः ... (या) भव-अरि-जनि-शाप-तिरोहित-श्रीः सर्वज्ञ-संहतिः शिवस्य सारं सौख्यं अवाप, सा आरम्भ-वारिज-निशा-पति-रोहित-श्रीः कृत-धियां धियं शुद्धां नित्यं विदधातु । Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ જિન સ્તુતઃ ] શ્રવતુર્વેસિગિનાનન્તુત શબ્દાર્થ સર્વજ્ઞ કેવલજ્ઞાની, સમસ્ત વસ્તુના જાણકાર. ! શુદ્ધ (મૂળ રુદ્ધ=વિશુદ્ધ, નિર્મળ સંસ્થતિ=સમુદાય, સમૂહ. વિદ્ય (પૂ૦ થી )=બુદ્ધિને. સર્વજ્ઞસંહતિ =સર્વને સમુદાય. લત (ધા ૦ )=સંપાદન કરેલ. વાઘ (ઘામાપુ)=પ્રાપ્ત કર્યું. તષિય (મુ. ધી)=સંપાદિત કરી છે બુદ્ધિ વિરા (મૂરિ)=મોક્ષના. - જેમણે એવાની, પડિતોની. સૌદર્થ ( સૌથં)=સુખને. વિધાતુ (ઘાટ ઘા)=કરે. જ્ઞાન જન્મ. નિરા= રજની, રાત, રાજ=શાપ દેવે તે. નિરાતિ=રજનીકાન્ત, ચન્દ્ર. તિરોહિત (ઘા ઘા =રહિત. રોહિત (ઘા )=ઉત્પન્ન થયેલ. શ્રી શેભા. ગામવાગિનિરાતિહિતી=પાપાચરમલિનિરાતિહિતીસંસાર, શત્રુ, | ગુરૂપ કમલ પ્રતિ ચન્દ્રની માફક ઉત્પન્ન જન્મ અને શાપથી રહિત છે શોભા જેની એ. થઈ છે શોભા જેની એવા. મલેકાર્થ જિનેશ્વરેને વિજ્ઞપ્તિ જેની શોભા સંસાર (ભવ-ભ્રમણ, શત્રુ, જન્મ તથા મરણ) અને શાપથી મુકત છે એવા ( અર્થાત્ જેમને હવે જન્મ-મરણના ફેરા ફરવાના નથી એવા તેમજ કેઈને પણ શાપ નહિ દેનારા એવા) જે સર્વજ્ઞ–સમુદાયે મોક્ષનું ઉત્તમ સુખ પ્રાપ્ત કર્યું, તે પાપાચરણરૂપી (સૂર્ય-વિકાસી) કમલને (સંચિત કરવામાં) ચન્દ્રની જેમ ઉત્પન્ન થયેલી પ્રભાવાળો (જિન-વર્ગ) જેમણે મતિ સંપાદિત કરી છે એવાની (અર્થાત પરિડતેની) બુદ્ધિ સદા નિમેળ કરે.”—૭૦ જિનશાળા પ્રાર્થના हन्ति स्म या गुणगणान् परिमोचयन्ती साभा रतीशमवतां भवतोदमायाः । ज्ञानश्रिये भवतु तत्पठनोद्यतानां सा भारती शमवतां भवतो दमाया ॥ ७१ ॥ - વસન્ત ૧ આ તેમની ખરેખરી વીતરાગ દશા સૂચવે છે; બાકી સ્તુતિ કરનારા મનુષ્ય ઉપર તુષ્ટ થવું કે નિન્દા કરનારા અને ઉપર રૂછ થવું એ તે અપૂર્ણતાનું લક્ષણ છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રી ચતુર્વિશતિજિનાનન્દઘુતય [१८ श्रीम२ विवरणम् हे जिन ! भवतः सा भारती-वाणी शमवता-साधूनां ज्ञानश्रिये भवतु-अस्तु । शमवता किं० १ तत्पठनोधताना-बचापठने कृतोद्यमानाम् । भारती किं० १ दमस्य-शमस्य आयो-लाभो यस्याः सा । सा का ? या भारती रतीशं-कन्दर्प हन्ति स्म-जघान । या किं कारयन्ती ? परिमोचयन्ती त्याजयन्ती। काः ? भव:-संसारः तोदा-पीडा माया-दम्भः ताः। केषां ? गुणगणानवता-गुणवतां नराणाम् । या कि० ? साभा-सश्रीका ॥ ७१॥ अन्वयः या स-आभा (भारती) गुण-गणान् अवतां भव-तोद-मायाः परिमोचयन्ती रति-ईशं हन्ति स्म, (हे जिन!) भवतः सा दम-आया भारती तत्-पठन-उद्यतानां शमवतां ज्ञानश्रिये भवतु। શબ્દાર્થ हन्ति स्म (घा० हन् )=1 या. ज्ञान-शान, माप, गुणगणान्याना सभूखाने. ज्ञानश्रिये-ज्ञान३५ समान भाटे. परिमोचयन्ती त्यास ४शवनारी. पठन-पांयन, पारवत. साभा-शामाथी युक्त. उद्यत (धा० यम् )=Gधम ४२. तत्पठनोधतानां तेना ५४नने विष धम रतीशं (मू० रतीश )=२ति-पतिन, भहनन. रेसायाना. अवतां (मू० अवत्)-२क्षण ४२ना२. शमवतां (मू० शमवत् )=शमयुटतना. भवतोदमाया संसार, पीस भने भायान. दमाया उपशमना सारथी मेवी. શ્લેકાર્થ Corr-पीन प्रार्थना છે જે શોભાયુકત વાણીએ ગુણના સમુદાયનું રક્ષણ કરનારા (અર્થાત ગુણિ–જનો – ને સંસાર, પીડા અને માયાને ત્યાગ કરાવનારી બની કંદર્પને હણે, તે આપની (હે તીર્થકર!) ઉપશમના લાભવાળી વાણું તેના પઠન પરત્વે જેમણે ઉદ્યમ કર્યો છે એવા ઉપશમपारी (उत्तम ५३३॥ )नी शान३५ समान अर्थ थामा."-७१ Page #244 -------------------------------------------------------------------------- ________________ Page #245 -------------------------------------------------------------------------- ________________ 00000000000000@@IDIOIRIGIGRIGOD अप्रानचक्रा. Shraparkar निर्वाणकलिकायाम् - "अप्रतिचक्रां तडिद्वर्णा गरुडवाहनां चतुर्भुजां चक्रचतुष्टयभूषितकरां चेति ।" HOO9999999998७७७७७७७७७७७७७७७७DF All rights reserved.] नि. सा. प्रेस. ForPrivate&Personal use only www.jalnelibrary.org. Page #246 -------------------------------------------------------------------------- ________________ Credतयः] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः ૧૨૭ चक्रधरादेव्याः स्तुतिः-- चञ्चद्विलोचनमरीचिचयाभिभूत___ सारङ्गता स्फटिकरोचितभालकान्ता । चक्र सतामवतु 'चक्रधरा' सुपर्ण सारं गता स्फटिकरोचितभालकान्ता ॥ ७२ ॥ १८ ॥ -वसन्त विवरणम् चक्रधरा देवी सतां-विज्ञानां चक्रं-वृन्दं अवतु-रक्षतु। चक्रधरा किं० १ चश्चद्विलोचनयो:लसन्नयनयोः मरीचिचयेन-प्रभाभरेण अभिभूता-परास्ता सारङ्गस्य-मृगस्य ता-लक्ष्मीः यया सा । पुनः किं० १ स्फटिकवत्-स्फटिकमणिवद् रोचितं यद् भालं-ललाटं तेन कान्ता-मनोहरा । पुनः किं० १ गता-याता । कं ? सुपर्ण-गरुडम् । सुपर्ण किं० १ सारं-सत्तमम् । पुनः किं० ? स्फटिन:-सर्पस्य करा:-प्रभाः तद्वदुचिता-योग्या भा-श्रीः येषां एतादृशा अलकान्ता:-केशान्ता यस्याः सा ॥७२॥ अन्वयः चश्चत्-विलोचन-मरीचि-चय-अमिभूत-सारङ्ग-ता स्फटिक-रोचित-भाल-कान्ता सारं सुपर्ण गता स्फटिन्-कर-उचित-भा-अलक-अन्ता 'चक्रधरा' सतां चक्रं अवतु । શબ્દાર્થ चश्चत् (धा० चञ्च)= शतु, हीपत. चक्रं (मू० चक्र) भंडसन, सहन. विलोचन सोयन, नेत्र, मांग. अवतु (धा० अव् )=२क्षण ४२. मरीचि-प्रसा. चक्रधरा-घरा (वी). चय-सभू. सुपर्ण (मू० सुपर्ण)-३२. सारङ्ग-भृग, ७२१. सारं (मू० सार)=(१) वियित्रqgf; (२) उत्तम. चञ्चद्विलोचनमरीचिचयाभिभूतसारङ्गता=1- गता (मू० गत )=आस थी . શમાન નેત્રની પ્રજાના સમૂહ વડે પરાભવ ! स्फटा-सापनी ३. પમાડ્યો છે મૃગની લક્ષમીને જેણે એવી. स्फटिन्सर्थ. स्फटिक-टि४ ( भ.) कर नित. भालबाट, पाण. अन्त-छेडी. स्फटिकरोचितभालकान्ता-२६८४ (मलिन स्फटिकरोचितभालकान्ता सपना प्रभार यो જેમ દેદીપ્યમાન લલાટ વડે રમણીય. | 5 એવી શોભા છે જેના વાળના છેડાની તે. १ 'सकक्ष में' इति मुद्रित-पाठः। Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રીચતુર્વિંશતિજિનાનન્તસ્તુતય; શ્લાકાર્થ ચક્રધરા દેવીની સ્તુતિ— “ જેણે પ્રકાશમાન નેત્રની પ્રભાના સમૂહ વડે મૃગની લક્ષ્મીને પરાભવ પમાડ્યો છે એવી (અર્થાત્ મૃગના કરતાં પણ વધારે મનેહર લેાચનવાળી ), તથા વળી રટિક (મણિ)ની માફક દેઢીપ્યમાન લલાટ વડે રમણીય એવી, તેમજ વિચિત્રવી’[અથવા ઉત્તમ ] ગરૂડ ઉપર આરૂઢ થયેલી, તેમજ વળી સર્પની પ્રભાને યાગ્ય એવી શાભાવાળા કેશ-અન્ત વાળી ( અર્થાત્ સર્પના જેવા લાંખા અને કૃષ્ણ કેશવાળી) એવી ચક્રધરા (દેવી) સજ્જનેાના મંડળનું રક્ષણ કરા. ’—૨ સ્પષ્ટીકરણ ચક્રધરા દેવીની પ્રાર્થના આ પણ એક વિદ્યા-દેવી છે. એને અપ્રતિક્રાના નામથી પણ એળખવામાં આવે છે. એના વર્ણ સુવર્ણના જેવા છે. વિશેષમાં એને ગરૂડનું વાહન છે અને તે પ્રત્યેક હાથમાં ચક્ર રાખે છે. આ વાતની આચાર-દિનકરના નીચેના ફ્લેાક સાક્ષી પૂરે છે. કેમકે તેમાં કહ્યું છે કે— k 'गरुत्मत्पृष्ठ आसीना, कार्तस्वरसमच्छविः । भूयादप्रतिचक्रा नः, सिद्धये चक्रधारिणी ॥ " ॥ --પત્રાંક ૧૬૨. આ દેવીના સંબંધમાં એટલું નિવેદન કરવું બાકી રહે છે કે જેમ શ્રીશાલન કવીશ્વરે ૭૨મા પદ્યમાં ચક્રધરા દેવીની સ્તુતિ કરી છે, તેમ આ કવિરાજે પણ કર્યું છે. ૧ આ સંબંધમાં જીએ સ્તુતિ-ચાવંશતિકા ( પૃ૦ ૨૨૪). [ ૧૮ શ્રીઅર Page #248 -------------------------------------------------------------------------- ________________ १९ श्रीमल्लिजिनस्तुतयः अथ श्रीमल्लिनाथस्य स्तुतिः श्रीमल्लिनाथ ! शमथद्रुमसेकपाथः कान्तप्रियङ्गुरुचिरोचितकायतेजः!। पादाब्जमस्तु मदनातिमधौ विमुक्ताकान्त ! प्रियं गुरु चिरोचितकाय तेऽज ! ॥ ७३ ॥ -वसन्त. विवरणम् हे श्रीमल्लिनाथ ! ते-तव पादाब्ज-पदक चिरं-चिरकालीनं उचित-योग्यं क-सुखं तस्मै अस्तु-भवतु । पादाब्जं कि०१ शमथद्रुमस्य-शमद्रोः सेके-सेचने पाथः-पयासमम् । कान्तःसुन्दरः प्रियङ्गुः-फलिनीद्रुमः तस्य रुचिः-प्रभा तद्वद् रोचितं-शोभितं कायस्य तेजः-प्रकाशो यस्य तत्सं०। हे अज!-कृष्णसम ! । क्व ? मदनातिमधौ-कामपीडामधुदैत्ये । विमुक्तं-त्यक्तं अकान्तं-अप्रियं येन तत्सं०। पादाब्जं किं० ? प्रियं-कान्तम् । पुनः किं ? गुरु-महत् ॥७३॥ अन्वयः कान्त-प्रियङ-रुचि-रोचित-काय-तेजः! मदन-आति-मधौ अज! विमुक्त-अ-कान्त ! श्री-मल्लि-नाथ ! ते शमथ-द्रुम-सेक-पाथः प्रियं गुरु पाद-अब्जं चिर-उचित-काय अस्तु । शार्थ मल्लिखि (नाथ), सागणीसमा तीर्थ४२. | कान्तप्रियङ्गुरुचिरोचितकायतेजः सुह२ प्रियंश्रीमल्लिनाथ!-डे श्रीमशिनाथ! ગુની પ્રભાની જેમ શોભી રહી છે द्रुम-वृक्ष, आर. ना शरीरनी तिमेव () अब्ज भत. सेक-सियन, पाणी sizत. पादाब्जं-य -भस. पाथ . मदन अभप. शमथद्रुमसेकपाथः शम३५ वृक्षना सियन आर्तिपी. પ્રતિ જળના સમાન. अति पी. प्रियङ्गुप्रिय, इलिनी (वृक्ष). मधुमधु नामने हैत्य. रुचिप्रमा. मदनार्तिमधौ-महेवनी ची॥३पी मधुन विष. तेजस्-ते. अकान्तमप्रिय, मनिष्ट. ૧ ચઉકસાય સૂત્રની ટીકામાં આને અર્થ “રાયણ” કરવામાં આવ્યો છે. १७ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી ચતુર્વિશતિજિનાનન્દસ્તુતઃ [૧૯ શ્રીમલિવિશુiાત!=વિશેષતઃ ત્યજી દીધું છે અપ્રિય | જિર=દીર્ઘ કાલ પર્યત. જેણે એવા ! (સં) | જિવિતા કદી કાલ પર્યંતના તેમજ ગ્ય કિજં (કૂ૦ શિય)=ઈષ્ટ. એવા સુખને માટે. ગુરુ વિશાળ. ! (મૂળ ગર) હે કૃષ્ણ! બ્લેકાર્થ શ્રીમદ્ધિનાથની સ્તુતિ સુન્દર પ્રિયંગુની પ્રભાની જેમ જેના શરીરની કાંતિ શોભી રહી છે એવા હે (ઓગણીસમા તીર્થંકર)! હે કામદેવની પીડારૂપી મધુને નાશ કરવામાં (શ્રી કૃષ્ણ(સમાન) ! જેણે અપ્રિય (કાર્યો) વિશેષતઃ ત્યજી દીધાં છે એવા હે (સર્વજ્ઞ ) ! હે શ્રીમલ્લિનાથ ! શમરૂપી વૃક્ષનું સિંચન કરવામાં જલસમાન એવું તથા રૂચિકર તેમજ વિશાળ એવું તારું ચરણ-કમલ દીર્ઘ કાલ પર્વતના તેમજ 5 એવા સુખને અર્થે થાઓ.”—૭૩ સ્પષ્ટીકરણ મલ્લિનાથ-ચરિત્ર- શ્રીમલ્લિનાથ પરત્વે ત્રણ ચરિત્રે પ્રાકૃત ભાષામાં રચવામાં આવ્યાં છે. તેમાં એક જિનેરે ૫૫૫૫ કલેક જેટલું, બીજું હરિભદ્ર ૯૦૦૦ કલેક પ્રમાણુનું અને ત્રીજું ભુવનતુંગે (?) ૫૦૦ ક પ્રમાણુક રચેલ છે. આ ઉપરાંત વિનયચન્દ્ર ૪૨૫૦ ક જેવડું ચરિત્ર સંસ્કૃત ભાષામાં રચ્યું છે. મધુ-દૈત્ય એક દિવસ વિબણુ નિદ્રાદેવીને વશ થયેલા હતા, તેવામાં તેના કાનમાંથી કેટભ અને મધુ નામના બે જબરજસ્ત દૈત્ય ઉત્પન્ન થયા. આ બે દૈત્યે બ્રહ્માને મારી નાખવાની તૈયારી કરતા હતા એટલામાં તે બંનેને વિષ્ણુએ મારી નાખ્યા. આ હિન્દુશાસ્ત્રમાંની પૌરાણિક કથા છે. स्याद्वादिश्रेण्याः स्तुतिः स्याहादिनां ततिरनन्यजमिन्दुकान्ता च्छा या विडम्बयति सन्तमसङ्गमानाम् । सा सेवधिः प्रविधुनोतु कृतप्रकाश-. च्छायाविडम्बयति सन्तमसं गमानाम् ॥ ७४ ॥ Page #250 -------------------------------------------------------------------------- ________________ Creतुतयः] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः ૧૩૧ विवरणम् सा-जिनततिः सन्तमसं-अवतमसं प्रविधुनोतु-हिनस्तु । सा किं०१ सेवधिः-निघानम् । केषा ? गमानां-ज्ञानानाम् । संन्तमसं किं० १ कृता-विहिता प्रकाशच्छायाया-ज्ञानश्रियो विलम्बेन यति:-विरतिः येन तत् । डलयोरैक्यात् । सा का ? या स्यावादिनां ततिः-जिनश्रेणी अनन्यज-कन्दर्प विडम्बयति-तर्जयति । या किं० १ इन्दुकान्तवत्-चन्द्रकान्तवत् अच्छानिर्मला । अनन्यजं किं ? सन्त-विद्यमानम् । स्याद्वादिना किं० १ असङ्गन्मानासङ्गवर्जितानाम् ॥ ७४ ॥ अन्वयः अ-सङ्गमानां स्याद्वादिनां या इन्दु-कान्त-अच्छा ततिः सन्तं अनन्यजं विडम्बयति, सा गमानां सेवधिः कृत-प्रकाश-छाया विड(ल)म्ब-यति सन्तमसं प्रविधुनोतु । શબ્દાર્થ स्याद्वादिनां (मू० स्यावादिन् ) स्याहीयानी, प्रविधुनोतु (धा० धु)=ना ४२. तीर्थ शनी... कृत (धा० कृ) अरे. अनन्यजं (मू० अनन्यज )= 4. प्रकाश-ज्ञान. इन्दुकान्त-यन्द्रत (भा). छाया=(१) अन्ति; (२) सभी. अच्छ-निर्म. विड(ल)म्ब-विखंभ, ढle. इन्द्वकान्ताच्छा=यन्द्र-तनावी निर्भण. यति विराम. विडम्बयति ( धा० विडम्ब् ) ति२२४०२ ४२ छे. कृतप्रकाशच्छायाविड(ल)म्बयति या छेज्ञानसन्तं (मू० सत्)-विधमान, डेयाती घराना. રૂપી લક્ષ્મીના વિલંબથી વિરામ જેણે એવા. असङ्गमानां-संग-२हित. सन्तमसं (मू० सन्तमस)=00 मज्ञानने. सेवधिः ( मू० सेवधि )-निधान, निधि. गमानां (मू० गम)=ज्ञानाना. બ્લેકાર્થ સ્યાદ્વાદીઓની શ્રેણિની સ્તુતિ– " ( २-दुपारी) संगथी रहित येवा स्याद्वाहीमानी यन्द्रत ( मणि )नावी જે નિર્મળ શ્રેણિ વિદ્યમાન કંપને તિરસ્કાર કરે છે, તે જ્ઞાનના નિધાનરૂપ ( જિન–પંકિત), જ્ઞાનરૂપી લક્ષ્મીના વિલંબથી જેણે વિરામ કર્યો છે એવા (અર્થાત્ જ્ઞાનને આચ્છાદિત કરનારા मेवा ) |मानना विनाश ।."-७४ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રીચતુર્વિશતિજિનાનન્દસ્તુતયઃ [१८ श्रीमधिजिनवाकूचन्द्रिकाया महिमा सङ्कोचमानयति या गृहमस्तमोहा नायाऽसमानममतामरसं स्तवानाम् । वाक्चन्द्ररुग् द्यतु तमोभरमर्हताम नायासमानममतामरसंस्तवानाम् ॥ ७५ ॥ -वसन्त विवरणम् अर्हता-जिनानां सा वाक्चन्द्ररुग-वाणीन्दुरुचिः तमोभरं चतु-पापवृन्दं निरस्यतु । अर्हता कि० ? नास्ति आयासः-संसारप्रयासो मानो-गर्वो ममता-ममत्वं मरो-मरणं तेषां संस्तवः-परिचयो येषां तेषाम् । सा का? या वाक्चन्द्राचिः अमतामरसं-रोगाम्भोज सङ्कोचमानयति-सङ्कनेचयति । पुनः किं ? गृह-मन्दिरम् । केषां ? स्तवाना-स्तुतीनाम् । पुनः किं० ? अस्तो-गतो मोहानयो:-मौढ्याज्ञानयोः आयो-काभो यस्याः सा । अमतामरसं किं० ? असमानं-असाधारणम् ॥ ७५॥ अन्वयः या स्तवनां (अ-समान) गृहं, अस्त-मोह-अन-आया (चन्द्रिका) अ-समानं अम-तामरसं सङ्कोवं आनयति, (सा) अन्-आयास-मान-ममता-मर-संस्तवानां अहंतां वाक्-चन्द्र-रुक तमस-भरं द्यतु । શબ્દાર્થ सङ्कोचं (मू० सङ्कोच )अंडीय, भासते. | स्तवानां (मू० स्तव )= तुतिमाना. आनयति (धा० नी)= लय छे. वाक्चन्द्ररुग्व३५निशा-पतिनाति. गृहं (मू० गृह )=२. धतु (धा० दो ) आपो, नाश ४. अन-मज्ञान. तमोभरंमंधाना सडन. अस्तमोहानाया-नट थयेा छ भोर भने अज्ञाનને લાભ જેને વિષે (અથવા જેનાથી) अर्हतां (मू० अर्हत् )=२तानी, तीनी . मेवी. ममताभमत्व, भारापा. असमानं (मू० असमान )-मसाधारण. संस्तव-पश्यिय. अम-व्याधि, २. अनायासमानममतामरसंस्तवानां विद्यमान तामरस भण. છે પ્રયત્ન, ગર્વ, મમત્વ અને મરણને अमतामरसं=।३५ भजने પરિચય જેમને વિષે એવા. Page #252 -------------------------------------------------------------------------- ________________ Page #253 -------------------------------------------------------------------------- ________________ , कुबेरयक्षं चतुर्मुखं इन्द्रायुधवर्णं गरुडवदनं गजवाहनं अष्टभुजं वरदपाशचापशूलाभययुक्तदक्षिणपाणिं बीजपूरकशक्ति मुद्राक्षसूत्रयुक्तवामपाणिं चेति । वैरोव्यां देवीं कृष्णवर्णी पद्मासनां चतुभुजी वरदाक्षसूत्रयुक्तदक्षिणकरां मातुलिङ्गशाक्तियुक्तवामहस्तां चेति। All rights reserved Page #254 -------------------------------------------------------------------------- ________________ Correतुतयः] श्रीचतुर्विशातीजनानन्दस्तुतयः ૧૩૩ બ્લેકાર્થ જિન-વાણીરૂપી ચન્દ્રિકાને મહિમા - સ્તુતિઓના (અનુપમ) ગૃહરૂપ એવી તથા જેનાથી મેહ અને અજ્ઞાનને લાભ નષ્ટ થે છે એવી જે (ચન્દ્રિકા) અસાધારણ રોગરૂપી (સૂર્ય-વિકાસી) કમલન સંકેચ કરે છે, તે, જેમને વિષે ( ભવ-બ્રમણરૂપી) પ્રયત્ન, અભિમાન, મમત્વ અને મરણને પરિચય અવિદ્યમાન છે એવા અરિહંતોની વાણીરૂપી નિશાપતિની ચંદ્રિકા (અજ્ઞાનરૂપી અંધકારના સમૂહને नाश अरो."-७५ धरणप्रियायाः स्तुतिः श्रीजैनशासनहिता निखिलाहिताली संभिन्नतामरसभा सुरभासमाना । देवी दुनोतु दुरितं 'धरणप्रिया' वः संभिन्नतामरसभासुरभी समाना ॥ ७६ ॥ १९ ॥ -वसन्त. विवरणम् धरणप्रियानाम्नी देवी वो-युष्माकं दुरितं-पापं दुनोतु-क्षिपतु । देवी किं. ? श्रीजैनशासनस्य हिता-हितकारिणी । पुनः किं० ? निखिला-सपस्ता अहिताल्या-वैरिश्रेण्या: संभित्-संभेदिनी । पुनः किं० १ नता-प्रणता अमरसभा-देवपर्षद् यस्याः सा । पुनः किं ? सुरैः-देवैः भासमाना-शोभमाना । पुनः किं० १ संभिन्न-विकसितं यत् तामरसं-कमलं तद्वद् भासुरा-सुन्दरा भा-प्रभा यस्याः सा । पुनः किं० ? समाना-सन्मानसहिता ॥ ७६ ॥ अन्वयः श्री-जैन-शासन-हिता, निखिल-अहित-आली-संभिद् , नत-अमर-सभा, सुर-भास. माना, संभिन्न-तामरस-भासुर-भा, स-माना (अथवा अ-समाना) धरणप्रिया देवी वः दुरितं दुनोतु। શબ્દાર્થ जैन-नि-विषय. श्रीजैनशासनहिताश्रीन शासनतिरी. शासन-शासन, माज्ञा. निखिल-समस्त. हिता ( मू० हित ) तरी, स्यारी. अहित शत्रु. १ 'भाऽसमाना' इत्यपि संभवति । Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી ચતુર્વિશતિજિનાનન્દાસ્તુતયઃ [ ૧૯ શ્રીમલિ– મિત્રભેદનારી. ફુર્તિ (મૂ૦ ફુરિત)=પાતકને, પાપને. નિહિતાશ્રીમ=સમસ્ત શત્રુઓની છે- પર=ધરણેન્દ્ર, ણિને ભેદનારી. વિચા=પત્ની. સમ=સભા, ધરવા = (૧) ધરણેન્દ્રની પત્ની, (૨) નતામાનમ=પ્રણામ કર્યો છે સુરની સભા ધરણુપ્રિયા, સંમિજ (ધા મિ =વિકસિત, ખીલેલ. ઓએ જેને એવી. મારોભાયમાન, તેજસ્વી. માણમાના (ઘા માર્)=પ્રકાશમાન, દીપતી. સંમિતામરામાપુરમા=વિકસિત કમળના જેગુમાસાના દેવે વડે દીપતી. વી શોભાયમાન છે શોભા જેની એવી. સેવ દેવી. સમાના (મૃસમાન)=માનયુક્ત. સુનો (ઘા ડુ)=દુઃખ દે. શરમના (મૂ૦ ગણમાન) અસાધારણું. શ્લેકાર્થ ધરણુપ્રિયા દેવીની સ્તુતિ કીજૈન શાસનનેં હિતકારી, વળી સમત શત્રઓની શ્રેણિને સંહાર કરનારી, તથા વળી સુરોની સભાઓ જેને પ્રણામ કર્યો છે એવી, તેમજ દેવો વડે દીપતી તથા વળી વિકસિત કમળના જેવી શોભાયમાન શોભાવાળી એવી અને વળી માન–યુકત [અથવા અનુપમ]. એવી ધરણપ્રિયા દેવી તમારા પાપને દુઃખ દે (અર્થાત્ પાપને દૂર કરે)–૭૬ સ્પષ્ટીકરણ ધરણપ્રિયા દેવીનું સ્વરૂપ ધરણેન્દ્રને છ પટ્ટરાણુઓ છે, પરંતુ તેમાં વૈરાટયાનું નામ આવતું નથી. છતાં સામાન્ય છે. આ વિરટચા પણ એક વિદ્યા–દેવી છે. આ વિદ્યા–દેવીને વર્ણ શ્યામ છે અને તેને અજગરનું વાહન છે. તેના ચાર હાથ પૈકી તેના જમણું બે હાથ પગ અને સર્પથી શોભે છે, જ્યારે તેના ડાબા બે હાથ ઢાલ અને સર્ષથી અલંકૃત છે. ૭ર મા પધમાં ચકધરા નામની વિદ્યાદેવીની સ્તુતિ કરવામાં આવી છે એટલે અત્ર પણ વૈરયા નામની વિદ્યા–દેવીની સ્તુતિ કરવામાં આવી છે એ વાત સર્વાગે સ્વીકારવામાં એક વધે આવે છે અને તે એ છે કે વૈરટયા એ ઓગણીસમા તીર્થંકરની શાસન-દેવીનું પણ નામ છે. પરત આ શાસન-દેવી પણ ધરણેન્દ્રની પત્ની છે કે નહિ એ પ્રશ્ન વિચારે બાકી રહે છે. એ દેવીના સ્વરૂપ ઉપર મૂળ લેકમાં પ્રકાશ પાડવામાં આવ્યું નથી એટલું જ નહિ, પરંતુ સ્વપજ્ઞ ટીકામાં પણ સ્તુતિકારે ધરણ-પ્રિયા સંબંધી ખુલાસો કર્યો નથી; વાસ્તે ધરણુપ્રિયાથી વૈટયા નામની શાસન-દેવી સમજવી કે વિદ્યા–દેવી કે અન્ય કેઈ એને નિર્ણય કર બાકી રહે છે. છતાં પણ સાથે સાથે શાસન-દેવી તરીકેનું વૈયા દેવીનું સ્વરૂપ આપવું અસ્થાને નહિ ગણાય, એમ માની તે આલેખવામાં આવે છે. - આ દેવીને શ્યામ વર્ણ છે અને તે પદ્માસની છે. વળી તેને ચાર હાથ છે. તેના જમણુ બે હાથ વરદ અને અક્ષસૂત્રથી અલંકૃત છે, જ્યારે તેના ડાબા બે હાથ બીજપૂરક અને શક્તિથી વિભૂષિત છે. ૧ આ સંબંધમાં જુઓ સ્તુતિ-ચતુર્વિશાંતકા (પૃ. ર૭૭). Page #256 -------------------------------------------------------------------------- ________________ २० श्रीमुनिसुव्रतजिनस्तुतयः अथ श्रीमुनिसुव्रतनाथस्य स्तुतिः सीमन्तिनीमिव पतिः समगस्त सिद्धि निर्माय विस्मितमहामुनि सुव्रतत्वम् । सोऽयं मम प्रतनुतात् तनुतां भवस्य निर्माय ! विस्मितमहा 'मुनिसुव्रत !' त्वम् ॥ ७७ ॥ -वसन्त विवरणम् हे मुनिसुव्रत ! सोऽयं त्वं मम भवस्य तनुता-तुच्छत्वं प्रतनुतात्-विस्तारय । निर्गता माया-निकृतिर्यस्य तत्सम्बोधनम् । त्वं किं० १ विस्मितं-विकसितं महः-तेजो यस्य सः। स कः ? यो मुनिसुव्रतः सुव्रतत्वं व्रतं निर्माय सिद्धि-मुक्ति समगस्त-सिद्धिमङ्गीचकार । इवयथा पतिः-भर्ता सीमन्तिनी-स्त्रियं संसजति । सुव्रतत्वं किं० १ विस्मिता-विस्मयं नीता महामुनयो-यतयो येन तत् ॥ ७७॥ अन्वयः (यः) विस्मित-महत्-मुनि सुव्रतत्वं निर्माय पतिः सीमन्तिनीं इव सिद्धिं समगस्त, सः • अयं विस्मित-महाः त्वं (हे ) निर-माय ! मुनिसुव्रत ! मम भवस्य तनुतां प्रतनुतात् । શબ્દાર્થ सीमन्तिनी (मू० सीमन्तिनी)-स्त्री. | प्रतनुनात् (धा० तन्)=विस्तारी. पतिः (मू० पति )=नाय. तनुतां (मू० तनुता)=यासपणाने, शतान. समगस्त (धा० गम् )=(१) भन्या; (२) 400२४. | निर्माय !तुं २j छ ४५८ रेनु मेवा, हे निर्माय (धा० मा)=शन, मायरी. निपटरी! विस्मित (धा० स्मि)=मन्यमा ५माउस. विस्मित-विसित. मुनि साधु. महसू ते. विस्मितमहामुनि-मयमा ५भाज्यो छ महा विस्मितमहा:-विसित थयु छ रेनु मेवा મુનિઓને જેણે એવા. सुव्रतत्वं (मू० सुव्रतत्व) तन, भुनियान. मुनिसुव्रत != भुनिसुनत(स्वामी ) ! Page #257 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રીચતુર્વિશતિજિનાનન્દરતુત [ ૨૦ શ્રી મુનિસુવ્રત શ્લેકાર્થ શ્રી મુનિસુવ્રતસ્વામીની સ્તુતિ જેણે મહામુનિઓને વિરમય પમાડ્યો છે એવા સુન્દર વ્રતને આચરીને પતિ પત્નીને મળે તેમ જે સિદ્ધિ (સુન્દરી)ને મળે તે આ તું વિકસિત તેજવાળો હે નિષ્કપટી મુનિસુવ્રત (स्वामी)! भा२। सपना शतानी विस्तार १२ (पर्थात् भने ६५वी मना)."-७७ સ્પષ્ટીકરણ श्रीभुनिसुरत-यरित्र મુનિસુવ્રતસ્વામીનું એક ચરિત્ર શ્રીચન્દ્ર પ્રાકૃત ભાષામાં ૧૯૪ ગાથા જેટલું રચેલું છે. આ ઉપરાંત નવ ભવના વૃત્તાંત પૂર્વકનું એક ચરિત્ર વિનયચંદ્ર રચ્યું છે. આનું પ્રમાણ ૪૫૫૨ શ્લોક જેટલું છે. વિશેષમાં પદ્મપ્રભસૂરિએ પણ ૫૫૫૫ ગાથા પ્રમાણનું એક ચરિત્ર २२\छ. जिनेश्वराणां स्तुतिः दीक्षां जवेन जगृहुर्जिनपा विमुच्य __ कान्तारसं गतिपराजितराजहंसाः । ते मे सृजन्तु सुषमां यशसा सुकीर्ति कां तारसङ्गतिपरा जितराजहंसाः ॥ ७८ ॥ --वसन्त० विवरणम् ते जिनेन्द्रा मे-मम सुषा-शोभा सृजन्तु-दिशन्तु । सुषमा किं. १ शोभने कीर्तिकेश्लोकसुखे यस्याः ताम् । ते किंविशिष्टाः ? तारसङ्गत्या-मनोज्ञसङ्गन्मेन परा:-प्रधानाः । पुनः किं. १ जितौ-न्यत्कृतौ राजहंसौ-चन्द्ररजते यैः ते । केन ? यशसा-श्लोकेन । ते के ? ये जिनपा-जिनेन्द्रा जवेन-वेगेन दीक्षा-प्रव्रज्यां जगृहु:-गृह्णन्ति स्म । किं कृत्वा ? विमुच्यत्यक्त्वा । के ? कान्तारसं-स्त्रीप्रेम। जिनपाः किं० १ गत्या-गमनेन पराजितः-पराभूतो राजइंसो-मराको यैः ते ॥ ७८॥ अन्वयः (ये) गति-पराजित-राजहंसाः जिन-पाः कान्ता-रसं विमुच्य दीक्षां जवेन जगृहुः, ते तार-सङ्गाति-पराः यशसा जित-राजन्-हंसाः मे सु-कीर्ति-कां सुषमा सजन्तु । Page #258 -------------------------------------------------------------------------- ________________ Correतुतयः] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः ૧૩૭ શબ્દાર્થ दीक्षा (मू० दीक्षा)-दीक्षाने, संसार-त्यागने. ( सृजन्तु (धा० सृज् )अपो. जवेन (मू० जव)- पूर्व. सुषमा (मू० सुषमा ) शोमाने. जग्रहः (धा० ग्रह ) ग्रहय ४२ता हुवा. यशसा ( मू० यशस्)=५५ १3, ति ५. जिनपाः (मू: जिनप)-भिनवरी. सुकीर्तिकां=सुन्४२ छ यश भने सुमन विमुच्य (धा० मुच् )-विशेषत: त्य% छन. मेवी. रसराम, प्रेम. कान्तारसं-सीना प्रेमन. तार=मनोज्ञ. गति यास. सङ्गति-संगम. पराजित ( धा० जि ) रावी हीधेस. तारसङ्गतिपरा:मनोज्ञ संगम 43 प्रधान. राजहंस हंस. हंस-३, यही. गतिपराजितराजहंसाः यास त्या छ । जितराजहंसाः त्या छ यन्द्र भने यहीन રાજહંસને જેમણે એવા, रेभर मेवा. શ્લેકાર્થ જિનેશ્વરેની સ્તુતિ જેમણે ચાલ વડે રાજહંસને જીત્યા છે એવા જે જિનેશ્વરોએ અમદાના પ્રેમને ત્યાગ કરીને વેગપૂર્વક દીક્ષા ગ્રહણ કરી, તે ઉત્તમ સંગતિ વડે પ્રધાન તેમજ દીતિ (ની ઉજજવલતા) વડે ચન્દ્રને તેમજ ચાંદીને જેમણે પરાજિત કર્યા છે એવા તીર્થંકરો મને યશસ્વિની शाअर्घा."-७८ जिनागमाय महादेवस्योपमा दुर्दान्तबादिकुमतत्रिपुराभिघाते ___ कामारिमानम मतं पृथु लक्षणेन । सर्वज्ञशीतरुचिना रचितं निरस्त कामारिमानममतं पृथुलक्षणेन ॥ ७९ ॥ -वसन्त० विवरणम् हे जन ! त्वं मतं आनम-नमस्कुरु । मतं कि० कामारि-ईश्वरसमम् । क्व ? दुर्दान्तादुर्दमा ये वादिनः-परवादिनः तेषां कुमतं-कुपक्षः तदेव त्रिपुरनामा दैत्यः तस्य अभिघाते-हनने। Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રીચતુર્વિંશતિજિનાનન્દસ્તુતયઃ [ ૨૦ શ્રીમુનિસુવ્રત– પુનઃ ‰૦ ? પૃથુ-વિશ્તીનૅમ્। શ્વેત ? લોન પુનઃ ř૦ ? રચિત-ચિતમ્। ન ? સર્વજ્ઞશીસહચિના-નિનષદ્રેળ । પુનઃ ક્રિ॰ ? નિતા-વસ્તાઃ જામ:-વૅ અયો-વિવઃ મનઃ— स्मयो ममता च - ममत्वं येन तत् । लक्षणेन किं० ? पृथुला - विशालाः क्षणा-उत्सवा ચશ્માત્ તેન // ૭o ॥ . अन्वयः ૩ન્તિ-વાર્િ—-મત-ત્રિપુર્--સમિધાતે ામ-äિ, પૃથુ ક્ષળેન ક્ષબેન જૂથ સર્વશ– શાંત-રુચિના રચિત નિરત-જામ-—િમાન-મમત મતં બાનમ | શબ્દાર્થ કુન્ત=દુર્દમ, જેનું દુઃખેથી દમન થઇ શકે તેવા. ઘુમત=દુષ્ટ સિદ્ધાન્ત. farge-laye (dru). મિયાત=વિનાશ, કુરોન્તવામિત્રિપુરામિઘાત=g મવાદીએના દુષ્ટ સિદ્ધાન્તરૂપી ત્રિપુરના વિનાશને વિષે. જામ=કામદેવ, કંદર્પ, મદન, જામfi ( મૂ॰ હ્રામર )=કંદર્પના શત્રુ(રૂપ), શિવ( રૂપ ). રુક્ષોન (મૂ॰ સાળ)=લક્ષણ વડે, ચિહ્ન વડે. રતિનિ=શીતળ છે તેજ જેનું તે, સુધાકર, ચન્દ્ર સર્વજ્ઞશીતષિના=સર્વજ્ઞરૂપી ચન્દ્ર વડે નિસ્ત (ધા॰ અર્)=નિવારણ કરેલ. નિરસ્તામાસ્મિાનમમલૈં=નિરાસ થયા છે મદન, દુશ્મન, માન અને મમતાના જેથી એવા. પૃથુરુ=વિશાળ. શબ્=ઉત્સવ. મુરુક્ષનેન=વિશાળ છે ઉત્સવા જેથી એવા. શ્લાકાર્થ જિનાગમને આપવામાં આવેલી મહાદેવની ઉપમા · દુર્દમ ( દુર્ગંય ) વાદીઓના દુષ્ટ સિદ્દાન્તરૂપી ત્રિપુર ( નામના દૈત્ય )ના વિનાશ કરવામાં મહાદેવના સમાન, વળી જેથી વિશાળ ઉત્સવેા છે એવા લક્ષણ વડે વિસ્તીર્ણ, તેમજ સર્વજ્ઞરૂપ સુધાકર વડે રચાયેલ તથા વળી મન, દુશ્મન, માન અને મમતાનું જે દ્વારા નિકન્દન ગયું છે એવા સિદ્ધાન્તને ( હે જના ! ) તમે નમસ્કાર કરે..”—૭૯ સ્પષ્ટીકરણ ત્રિપુર દૈત્ય આ દૈત્ય સાના, રૂપા અને લાઢાના મયાસુરે અનાવેલા ત્રણ નગરના અધિપતિ હતા. એનું મરણ મહાદેવને હાથે થયું હતું તેમજ એનાં ત્રણે નગરેશને ભસ્મીભૂત પણ એ ભવાનીપતિએજ કર્યાં હતા. એ વાત હિંદુ શાસ્ત્રમાં નજરે પડે છે. * * * * Page #260 -------------------------------------------------------------------------- ________________ Page #261 -------------------------------------------------------------------------- ________________ जोरीदेवी निर्वाणकलिकायाम् "गौरी देवी कनकगौरी गोधावाहनां चतुर्भुजां वरदमुसलयुतदक्षिणकरां अक्षमालाकुवलयालङ्कृतवामहस्तां चेति ।" AAAAKIYAKA - All rights reserved. ] नि. सा. प्रेस. Page #262 -------------------------------------------------------------------------- ________________ Crieतुतयः] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः ૧૩૯ गौरीदेव्याः स्तुतिः या दुर्धियामकृत दुष्कृतकर्ममुक्ता उनालीकभञ्जनपराऽस्तमरालवाला । गत्याऽऽस्यमस्यतु तमस्तव गौर्यवन्ती नालीकभं जन ! परास्तमरालबाला ॥ ८० ॥२०॥ -वसन्त० विवरणम् हे जन ! सा गौरी-देवी तव तमः-पापं अस्यतु-दलयतु । गौरी किं कुर्वन्ती ? अवन्ती-धरन्ती । किं ? आस्य-वक्त्रम् । आस्यं किं० १ नालीकवद् भा-प्रभा यस्य तत् । गौरी किं० १ गत्या-गमनेन परास्ता-जिता मरालबाला-हंसी यया सा । सा का ? या-गौरी दुर्षियां-दुर्बुद्धीनां अस्तं-विनाशं अकृत-करोति स्म । या किं० १ दुष्कृतकर्मभिः-पापक्रियाभिः मुक्ता-वर्जिता । पुनः किं० १ अनालीकयो:-अज्ञानासत्ययोः भजनं-विनाशः तत्र परापरायणा । पुनः किं० १ अराला-चक्रा वाला:-केशाः यस्याः सा ॥ ८०॥ अन्वयः (हे) जन! या दुष्कृत-कर्मन-मुक्ता अन-अलीक-भजन-परा अराल-वाला (देवी) दुर्-धियां अस्तं अकृत, (सा) गत्या परास्त-मराल-चाला नालीक-भं आस्यं अवन्ती 'गौरी' तव तमः अस्यतु । શબ્દાર્થ दुर्धियां (मू० दुर्धी ) मुद्धिवाणाना. अस्तं ( मू० अस्त )-विसयने, विनाशने. अकृत( धा० कृ )=२ते हो. अराल-isaमा. दुष्कृत पा५. वालवाण, न्तत, २. कर्मन्य . अरालवालाdisnा छ पाना मेवी. दुष्कृतकर्ममुक्ता=॥५मय या माथी भुत गत्या (मू० गति ) गति 43. अलीक-असत्य, ई. आस्यं ( मू. आस्य ) वहनने. भान-विनाश तमः (मू० तमस् ) अज्ञानने. पर तत्५२. अनालीकभअनपरा अज्ञान भने असत्यना गौरी-गोश (वी). અંત આણવામાં તત્પર, अवन्ती ( धा० अव् )=२९४ ४२नारी, भवी. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રીચર્તાવૈંશતિજિનાનન્દસ્તુતય: નાનજ=કમળ. નાહીમ=કમળના જેવી કાંતિ છે જેની એવા. નન ! ( મૂ॰ નન)=હે મનુષ્ય ! વાત ( ધા॰ અસ)=દૂર કરેલ, મરા=હંસ. નાણા=સ્ત્રી. [ ૨૦ શ્રીમુનિસુવ્રત– પારસમણાહા=પરાસ્ત કરી છે હંસીને જેણે એવી. ફ્લેશકાર્ય ગૌરી દેવીની સ્તુતિ— "" પાપમય ક્રિયાઓથી વિમુખ એવી, તથા અજ્ઞાન અને અસત્યને અંત આણવામાં તત્પર તેમજ વાંકડીઓ વાળવાળી એવી જે ( દેવીએ ) દુષ્ટ બુદ્ધિવાળાના વિનાશ કર્યાં, તે ગતિ વડે હુંસીને પરારત કરનારી એવી તેમજ કમળના સમાન કાંતિમય વનને ધારણ કરનારી એવી ગૌરી ( દેવી ) હૈ મનુષ્ય ! તારા અજ્ઞાનને દૂર કરો.”—૮૦ સ્પષ્ટીકરણ ગૌરી દેવીનું સ્વરૂપ— આ સાળ વિદ્યા-દેવીઓ પૈકી એક છે. એને ચાર હાથ છે. તેના જમણા એ હાથ વરદ અને મુશળથી શાલે છે, જ્યારે તેના ડાબા બે હાથ જપમાળા અને કમળથી વિભૂષિત છે. વળી એને ગેાધિકાનું વાહન છે, એ વાત તે આચાર-દિનકરના નીચે મુજબના શ્લેાક ઉપરથી પણ જોઈ શકાય છેઃ હું ગોપાલનલમાલીના, પૂનિર્મલા । सहस्रपत्र संयुक्त - पाणिगौरी श्रियेऽस्तु नः ॥ " —પત્રાંક ૧૬૨ અત્ર પશુ આ વિશજે શ્રીશાલનમુનીશ્વરનું અનુકરણ કર્યું હોય એમ લાગે છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ ___२१ श्रीनमिजिनस्तुतयः अथ श्रीनमिनाथस्य नुतिः देवेन्द्रवृन्दपरिसेवित ! सत्त्वदत्त__ सत्यागमो मदनमेघमहानिलाभः । मथनासि नाथ ! रतिनाथसरूपरूपः सत्यागमोऽमद ! 'नमेऽघमहानिलाभः ॥ ८१ ॥ -वसन्त विवरणम् हे नमे !-नमिनाथ ! त्वं अघं-पापं मथ्नासि-विलोडयास । देवेन्द्रद्वन्दैः-इन्द्रौघैः परिसेवितः-( अत्यन्त)सेवितः तत्सं० । त्वं किं० १ सत्त्वाना-प्राणिनां दत्ता-विहिता सत्यागादानसहिता मा-लक्ष्मीः येन सः । पुनः किं. १ मदनमेघे-कामाम्भोघरे महानिलाभो-महावातनिभः। पुन: किं० १ रतिनाथस्य-कन्दपस्य सरूपं-सवर्ण रूपं यस्य सः। पुनः किं० ? सत्यःसम्यगागमः-सिद्धान्तो यस्य सः। नास्ति मदो-दो यस्य तत्सं० । त्वं किं०? नास्ति हाने:क्षयस्य लाभ:-प्राप्तिः यस्य स तथा ॥ ८१॥ अन्वयः देव-इन्द्र-वृन्द-परिसेवित! नाथ! अ-मद ! 'नमे!'सत्त्व-दत्त-स-त्याग-मः मदन-मेघमहत्-अनिल-आभः रति-नाथ-सरूप-रूपः सत्य-आगमः अ-हानि-लाभः (त्वं) अघं मनासि । शार्थ वृन्दसमूह, समुहाय. मथ्नासि( धा० मन्थ् )= भयन रे छ. परिसेवित ( धा० सेव् ) सेवायेत. नाथ! (मू० नाथ) स्वामिन, प्रसा! देवेन्द्रवृन्दपरिसेवित!= डे सु२५तियाना समु- सरूप समान ३५वाणु. यथा सेवाये! रतिनाथसरूपरूपः भावना समान ३५ छे त्याग=त्या. मेवो. सत्त्वदत्तसत्यागमः प्राणीमान मा ४२ छ । सत्यागमः साया छ सिद्धान्त रेनो मेवो. દાનસહિત લક્ષ્મીને જેણે એ. अमद ! निरभिमानी ! मेघ-मेघ, वाह. नमे! (मू० नमि)= नभि (नाथ)! अनिल-५वन, वायु. अघं (मू० अघ )=पापने. मदनमेघमहानिलामा भहन३५. भवन विष अहानिलामा विद्यमान छ क्षयन साल પ્રચંડ પવનસમાન, रन (मथारथी) मेवो. .. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રીચતુર્વિશતિજિનાનન્દસ્તુતય: [२१ श्रीनभि બ્લેકાર્થ શ્રી નમિનાથની સ્તુતિ सुर-पति माना समुदाय 48 सेवा शयेय स्वामी ! प्रभु! है निरभिमानी (એકવીસમા તીર્થંકર ) ! હે નમિ (નાથ ) ! જેણે પ્રાણીઓને દાનસહિત લક્ષ્મીને અર્પણ કરી છે એ, વળી અનંગરૂપી વાદળને વિખેરી નાંખવામાં) પ્રચણ્ડ પવનસમાન, તથા રતિપતિના સમાન સૌન્દર્યવાળે એ તેમજ જેને સિદ્ધાન્ત સત્ય છે એ તેમજ વળી જેને [અથવા જેથી 3 હાનિની પ્રાપ્તિ અવિદ્યમાન છે એ તું પાપનું મંથન કરે છે.”—૮૧ સ્પષ્ટીકરણ श्रीनभिनाय-यरित्र શ્રી નમિનાથના સંબંધમાં પણ પૃથક્ ચરિત્રે સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલાં છે એ જૈન ગ્રન્થાવલીમાં ઉલ્લેખ છે. जिनश्रेण्याः स्मरणम् पापप्रवृत्तिषु पराणि निवर्तयन्त्य___ सत्यासु खानि शिवसङ्गमनाददाना । जैनेन्द्रपतिरुपयातु मदीयचित्ते सत्या सुखानि शिवसङ्गमना ददाना ॥ ८२ ॥ विवरणम् जैनेन्द्रपङ्कि:-जिनराजी मदीयचित्ते-मन्मनसि उपयातु-व्रजतु । पङ्किः किं कुर्वन्ती ? निवर्तयन्ती-निवारयन्ती । कानि ? खानि-इन्द्रियाणि । खानि किं०? पापप्रवृत्तिषुपापव्यापारेषु पराणि-तत्पराणि । प्रवृत्तिषु किं० ? असत्यासु-अनृतासु । पतिः किं ? नास्ति दानं-त्यागो यस्याः सा । कस्मात् ? शिवसङ्गमनात-सिद्धिगमनात् । पुनः किं० ? सत्या-सत्यवादिनी । पङ्किः किं कुर्वाणा ? ददाना-ददती । कानि ? सुखानि-शर्माणि । पङ्किः किं० १ शिवस्य-कुशलस्य सङ्गः-प्राप्तिः तत्र मनो यस्याः सा ॥ ८२॥ अन्वयः . अ-सत्यासु पाप-प्रवृत्तिषु पराणि खानि निवर्तयन्ती शिव-सङ्गमनात् अ-दाना सत्या सुखानि ददाना शिव-सङ्ग-मनाः जैनेन्द्र-पशिः मदीय-चित्ते उपयातु । Page #266 -------------------------------------------------------------------------- ________________ [ननस्तुतयः ] प्रवृत्ति=व्यापार, आयरशु. पापप्रवृत्तिषु = पापभय व्यापारीने विषे, पराणि ( मू० पर ) =तत्५२. निवर्तयन्ती नारी, भटडावनारी. असत्या ( मू० असत्या ) = असत्य. खानि ( मू० ख ) = न्द्रियाने. सङ्गमनभन. शिवसङ्गमनात् = भोक्ष प्रति गमनथी. अदाना=अविद्यमान हे त्याग लेने विषे वी. श्रीचतुर्विंशतिजिनामन्दस्तुतयः શબ્દાર્થ * पङ्क्ति=श्रेषि. जैनेन्द्रपङ्किः=नेश्वरानी श्रेशि. उपयातु ( धा० या ) = आप्त था. मदीय=भारा. मदीयचित्ते=भारा भनने विषे. सत्या ( मू० सत्य ) = सत्यवाहिनी. सुखानि (म० सुख ) = सुमने. शिवसङ्गमनाः भेोक्षनी प्राप्ति प्रति भन छे मेनुं मेवा. ददाना (धा० दा )=अर्थ अश्नारी. શ્લાકાર્ય જિનશ્રેણનું સ્મરણ “ અસત્ય તેમજ પાપમય વ્યાપારાને વિષે તત્પર એવી ઇન્દ્રિયોને રોકનારી, મેક્ષમાં ગમન થવાની જેણે દાન દેવાનું નથી એવી, સત્યવાદિની, સુખાને અર્પણ કરનારી તથા વળી મેાક્ષની પ્રાપ્તિ પ્રતિ જેનું ચિત્ત છે એવી જિનેશ્વરાની શ્રેણિ મારા ચિત્તને વિષે प्राप्त था. "८२ प्रवचनस्य विजय: * यूथं ममन्थ हरिरंभमिवाधिमस्तमायामहारिमदनं दितदानवारि । जैनं मतं विजयतां तदिदं गमाना मायामहारि मदनन्दितदानवारि ॥ ८३ ॥ ૧૪૩ - वसन्त ० विवरणम् जैनं मतं - जिनसम्बन्धि प्रवचनं विजयतां - सर्वोत्कर्षेण वर्तताम् । मतं किं० १ गमानां - समानपाठानां आयामेन - विस्तारेण हारि- मनोज्ञम् । पुनः किं० १ मदेन-हर्षेण नन्दिता:- प्रीणिता दानवारयः - सुरा येन तत् । पुनः किं० १ तदिदम् । तत् किं १ यन्मतं आधि- मनोबाधां ममन्थविलोडयति स्म । इव यथा हरि:- सिंहः ऐभं यूथं - हस्तिकुलं मध्नाति । तत् किं० १ अस्ता- निरस्ता माया - निकृतिः महारयो - वैरिणो मदनः - कामो येन तत् । यूथं किं० दि छिन्नं दानवारि-मदजलं यस्य तत् ॥ ८३ ॥ Page #267 -------------------------------------------------------------------------- ________________ શ્રીચર્વશતિજિનાનન્દસ્તુતયઃ अन्वयः हरिः दित - दान - वारि ऐभं यूथं ( मध्नाति ) इव (यः) आधि ममन्थ, तत् इदं अस्तमाया - महत्-अरि-मदनं गमानां आयाम -हारि मद-नन्दित-दान- वारि जैनं मतं विजयताम् । શબ્દાર્થ ૧૪૪ यूथं ( मू० यूथ ) = टोणाने. ममन्थ ( धा० मथ् ) =भन्थन र्यु. हरि: ( मू० हरि ) = सिंह. ऐभं ( मू० ऐभ ) = हाथी संबंधी. अस्तमायामहारिमदनं=२ ईडी दीघां छे उपट, કટ્ટા શત્રુઓ અને કામદેવને જેણે એવા. दितदानवारि=गंध थयुं छे भह-स मेनु मेवा. जैनं (मू० जैन ) = निसंगंधी. मतं ( मू० मत) = भत, हर्शन. कालीदेव्याः स्तुति: શ્લાકાર્ય પ્રવચનના વિજય ‘(સિંહના પ્રતાપથી) જેનું મહ–જલ બંધ થયું છે એવા કુંજરાના સમુદાયનું જેમ સિંહુ મન્થન કરે છે ( અર્થાત્ તેને મારી હઠાવે છે) તેમ જે (સિદ્ધાન્ત) માનસિક પીડાનું અન્થન કર્યું, તે આ જૈન સિદ્ધાન્ત કે જેણે કપટ તથા કા શત્રુઓ તેમજ કામદેવને દૂર ફેંકી દીધાં છે તથા જે ગમેાના વિસ્તારથી મનાતુર છે તેમજ વળી જેણે હર્ષપૂર્વક દાનવાના हुश्मनीने (अर्थात् हेवाने ) खुशी छे, ते सिद्धान्त सर्वोत्कृष्ट व्यवंता वते. " ८३ * * * [ २१ श्रीनभि विजयतां (धा० जि )=यवंता वते. तद् ( मू० तद् ) =ते. इदं ( मू० इदम् ) =म. गमानां ( मू० गम ) = समान थाडोना. आयाम - विस्तार. आयामहारि=विस्तार वडे मनोहर. नन्दित ( धा० नन्द )= खुशी उरेल. मदनन्दितदानवारि=&र्षपूर्व खुशी छे દાનવાના દુશ્મનાને જેણે એવા. या काल्यकिञ्चनजनानतनोदिताऽब्जं प्रत्यर्थिनो विशदमानगदाक्षमाला । सा देवता प्रथयतु प्रथितप्रभावा प्रत्यर्थिनो विशदमानगदाक्षमाला ॥ ८४ ॥ २१ ॥ वसन्त ० विवरणम् सा काली देवता प्रत्यर्थिनो - वैरिणः प्रथयतु-करोतु । कीदृशान् ? विशन्ती - प्रविशन्ती अमा-अलक्ष्मीः येषु तान् । देवता किं० ? प्रथितः - प्रतीतः प्रभावो - महिमा यस्याः सा । पुनः किं० १ अगदा - रोगवर्जिता अक्षमाला-इन्द्रियाली यस्याः सा । सा का ? या काली अश्विन Page #268 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતઃ ] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः ૧૪૫. जनान-दरिद्रिणो अतनोत्-करोति स्म । कीदृशान् ? अथिनो-धनवतः । या कि०१ इता-गता । किं प्रति ? अब्ज प्रति-कजं प्रति । या किं. ? विशदं-निर्मलं मानं-पूजा ययोः तादृशे गदाशस्त्रविशेषः अक्षमाला-जपमाला च यस्याः सा ॥ ८४ ॥ अन्वयः ચા ગતિ તા વિરા-માન--અક્ષ-માસ્કા “વાણી” -ચિત્ત-નાન થના अतनोत, सा प्रथित-प्रभावा अ-गद-अक्ष-माला देवता प्रत्यर्थिनः विशत्-अ-मान् प्रथयतु । શબ્દાર્થ વાયર=નિર્ધન, દરિદ્ર. વથથા (ધાકથ)=કરે. ચિત્તનનાર=નિર્ધન મનુષ્યને. કથિત (પા. પ્રમ્)=પ્રસિદ્ધ બતનોર (ઘાતર)=કરતી હવી. પ્રતિકમાવા=પ્રસિદ્ધ છે પ્રભાવ જેને એવી. ૨તા (ધા૦ ૨)=પ્રાપ્ત થયેલી. કર્થનઃ (કૂટ પ્રર્થિન)=દુશ્મનને, વૈરીઓને. i (મૂ૦ )-કમળને. વિરત (ઘાવિદ્)=પ્રવેશ કરનાર. તિને. વિરામન=પ્રવેશ કરનાર છે નિર્ધનતા જેને થાઃ (કૂ૦ મર્થન)=ધનિક, પૈસાદાર. વિષે એવા. ક્ષમાળા જપ-માલા. વિરામ નાનાજા=નિર્મલ છે પૂજા જેની ગ. એવી ગદા અને જપ માલા છે જેની ગા=ઈન્દ્રિય, પાસે એવી. સારાક્ષમાઢા=રગ-રહિત છે જેની ઈન્દ્રિસેવા-દેવી. ની શ્રેણિ એવી. બ્લેકાર્થ કલી દેવીની સ્તુતિ કમળના ઉપર આરૂઢ થયેલી તેમજ જેની પૂજા નિર્મળ છે એવી ગદા અને જપમાલાને ધારણ કરનારી જે કાલી (દેવી) નિર્ધન મનુષ્યને ધનિક કરતી હવી, તે પ્રસિદ્ધ પ્રભાવવાળી તેમજ જેની ઈન્દ્રિયેની શ્રેણિ રાગ-રહિત છે એવી (અર્થાત્ નીરોગી કાયાવાળી) દેવી શત્રુઓને પ્રવેશ કરનાર છે નિર્ધનતા જેમને વિષે એવા (અર્થાત્ દરિદ્રી) બને.”–૮૪ સ્પષ્ટીકરણ કાલી દેવીનું સ્વરૂપ આ સેળ વિવા-દેવીઓ પૈકી એક છે. એના સંબંધમાં ૩૯મા પૃષ્ઠમાં વિચાર કરેલો હેવાથી અત્ર કંઈ વિશેષ કહેવાનું બાકી રહેતું નથી. Page #269 -------------------------------------------------------------------------- ________________ २२ श्रीनेमिजिनस्तुतयः अथ श्रीनेमिनाथाय प्रणामः यो वताख्यगिरिमूर्ध्नि तपांसि भोग राजीमतीत्य जनमारचयां चकार । 'नेमि' जना ! नमत यो विगतान्तरारी राजीमतीत्यजनमारचयाञ्चकार ॥ ८५॥ -वसन्त विवरणम् हे जना! यूयं तं नेमि नमत-प्रणमत । तं कं ? यो-नेमिः रैवताख्यगिरिमूर्टिन-उज्जयन्ताद्रिशृङ्ग तपांसि चकार-करोति स्म । किं कृत्वा ? अतीत्य-त्यक्त्वा । कां ? भोगराजीविषयश्रेणीम् । भोगराजी किं० १ जनाना-नराणां मारचय:-कामपुष्टिः यत्र ताम् । यो-नेमिः जिनो राजीमत्या-उग्रसेनसुतायाः त्यजनं-त्यागं आरचयाञ्चकार-रचयति स्म । यः किं० ? विगता-नष्टा आन्तरारय-आन्तरीयरिपवो यस्मात् सः ॥ ८५॥ अन्वयः (हे) जनाः ! जन-मार-चयां भोग-राजी अतीत्य यः रैवत-आख्य-गिरि-मूनि तपासि चकार, यः विगत-आन्तर-अरिः 'राजीमती'-त्यजनं आरचयांचकार, (तं ) 'नेमि' नमत। શબ્દાર્થ रैवत वित, Sarria, रिनार (पर्वत). । जनमारचयां मनुष्याना महननी वृद्धि के आख्या=नाम. २२ वि वी. गिरि-२, पर्वत, ५७. नेमि (मू० नेमि )-नमि(नाथ )२, मरिष्टमूर्धन्मस्त. नभित. रेवताख्यगिरिमूनि रेवत नामना पतना जनाः। (मू० जन)ी ! भस्त (शि२) ५२. आन्तर-मास्यन्त२, माता. तपांसि ( मू० तपस्) तपश्चर्यामा. विगतान्तरारिष्ट पाभ्या छे मान्यन्तर भोग-विषय. શત્રુએ જેના એવા. राजी श्रेलि. राजीमती- भती, असेन तनी पुत्री. त्यजन-त्यास. भोगराजी विषय-श्रेशिने. राजीमतीत्यजनं-२७भताना त्यागने. अतीत्य (धा० ३)=त्य छन. आरचयाश्चकार (धा० रच )श्यनारी. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ જિનસ્તુતયઃ] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः બ્લેકાર્થ શ્રીનેમિનાથને પ્રણામ મનુષ્યના મદનની પુષ્ટિ કરનારી એવી વિષય-શ્રેણિને ત્યાગ કરીને જેણે ગિરિનાર નામના ગિરના શિખર ઉપર તપશ્ચર્યા કરી તેમજ જેના આભ્યન્તર શત્રુઓ નાશ થયા છે એવા જેણે રાજમતીના ત્યાગની રચના કરી (અર્થાત તેને ત્યાગ કર્યો, તે નેમિનાથ)ને હે મનુષ્ય! તમે વન્દન કરે.”–૮૫ સ્પષ્ટીકરણ ગિરિનાર ગિરિ– આ પર્વત કાઠિયાવાડમાં આવે છે. એની સાથે આ બાવીસમા તીર્થંકર નેમિનાથને ગાઢ સંબંધ છે, કેમકે આ પર્વતના શિખર ઉપર તે તેમનાં ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ એ પાંચ કલ્યાણુકેમાંનાં છેવટનાં ત્રણ કલ્યાણક થયાં છે. આ વાતનું નીચેની ગાથા સમર્થન કરે છે. “નારદ, વિદ્યા બાલં નિદગ કરતા तं धम्मचक्कवट्टी, अरिहममि नमसामि ॥” . – સિદ્ધાણં બુદાણું (સિદ્ધસ્તવ સૂત્ર), ગાજ અથાત–ઉજયંત (ગિરિનાર) પર્વતના શિખર ઉપર દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ જેનાં થયાં છે, તે ધર્મચક્રવતી (શ્રી)અરિષ્ટનેમિને હું નમન કરૂં છું. આ પર્વતનું વિશિષ્ટ વર્ણન ભક્તામરસમસ્યારૂપ કાવ્ય-સંગ્રહના પ્રથમ વિભાગના પરિશિષ્ટમાંથી મળી શકશે. તપશ્ચર્યા– તીર્થકરો કે જેઓ તેજ ભવમાં જરૂરજ મોક્ષે જનાર છે, તેઓ પણ તપશ્ચર્યા કરે છે, એ ધ્યાનમાં લેવા જેવી હકીકત છે. એ કહેવું અસ્થાને નહિ ગણુય કે વિંશતિ-સ્થાનક ' આરાધના કરીને તે તીર્થકરે તીર્થંકર-નામ-કર્મ બાંધે છે અને ખુદ દીક્ષા લેતી વખતે પણ પ્રાયઃ સર્વે તીર્થંકરે કંઈને કંઈ તપશ્ચર્યા કરે છેજ. વિશેષમાં શ્રીગૌતમ બુદ્ધને તપશ્ચર્યાના સંબંધમાં ૧ છાયા उज्जयन्तशैलशिखरे दीक्षा ज्ञान नैषेधिकी यस्य । तं धर्मचक्रवर्तिनमरिष्टनेमि नमस्यामि॥ ૨ આ તપનું સ્વરૂપ ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર (૫૦ ૧, ૩૦૧, લે૦ ૮૮૩-૮૦૨) ઉપરથી જોઈ શકાય તેમ છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રીચર્વિંશતિજિનાનન્દસ્તુતયઃ [ ૨૨ શ્રીનેમિ જેવા કડવા અનુભવ થયા હતા, તેવા અનુભવ કાઇ પણ તીર્થંકરને થતા નથી. આનું કારણ જૈન શાસ્ત્રમાં તપની જે નીચે મુજબની વ્યાખ્યા કરવામાં આવી છે, તે તરફ દૃષ્ટિપાત કરવાથી સમજી શકાશે. ', "सो हु तवो कायव्वो, जेण मणोऽमंगुलं न चिंतेइ । जेण न इंदियहाणी, जेण य जोगा न हायंति ॥ અર્થાત્ જે તપશ્ચર્યા કરવાથી ચિત્ત અશુભ વિચાર ન કરે, તેમજ (કાયિક, વાચિક અને માનસિક ) વ્યાપારાને ખલેલ ન પહેાંચે, વિષય-વિચાર મૂળ લેાકમાં ‘મોગરાનાઁ ' અને શ્લાકાર્થમાં · વિષય-શ્રેણિ ' વિષે ઉલ્લેખ છે, તે વિષય એટલે શું અને કઇ ઈન્દ્રિયના કેટલા વિષયેા છે તેમજ તેનું સેવન કરવાથી શા શા ગેરલાભા થયા છે તેનું દિગ્-દર્શન કરી લઇએ. એ તા જાણીતી વાત છે કે એકંદર રીતે ઇન્દ્રિયા પાંચ છે—(૧) સ્પર્શનેન્દ્રિય (ચામડી), (૨) રસનેન્દ્રિય (જીભ ), (૩) ઘ્રાણેન્દ્રિય (નાક), (૪) નેત્રેન્દ્રિય ( આંખ ) અને (૫) કર્ણેન્દ્રિય (કાન). સામાન્યતઃ ઇન્દ્રિયાના વ્યાપારને અને વિશેષતઃ તેના અનિષ્ટ હાનિકારક વ્યાપારીને ‘વિષય ’ કહેવામાં આવે છે. તેમાં સ્પર્શનેન્દ્રિયના (૧) શીત ( ઠંડા ), (૨) ઉષ્ણુ (ગરમ), (૩) લઘુ (હલકા), (૪) ગુરૂ (ભારે), (૫) સ્નિગ્ધ ( ચીકણા ), (૬) રૂક્ષ (લુખા), (૭) સુકેામલ (લીસા) અને (૮) કઠોર (ખડખચડા ) એમ આઠ વિષય છે. એવી રીતે રસનેન્દ્રિયના મધુર (મીઠા ), આમ્લ (ખાટા), તિક્ત ( કડવા ), કટુ (તીખા ) અને કષાય (તુરા) એમ પાંચ વિષયા છે. ધ્રાણેન્દ્રિયના તા સુગન્ધ અને દુર્ગન્ધ એમ એ વિષયા છે. નેત્રન્દ્રિયના શ્વેત (સફેદ), નીલ ( કાળા ), હરિત (લીલા), પીત ( પીળા ) અને રક્ત (રાતા) એમ પાંચ વિષયા છે, જ્યારે શ્રવણેન્દ્રિયના શબ્દ, અપશબ્દ અને મિશ્ર-શબ્દ એમ ત્રણ વિષયે છે. આ ઉપરથી જોઇ શકાય છે કે ઇન્દ્રિયાના એક દર રીતે ૨૩ વિષયા છે. આથી ભાગરાજી યાને વિષયશ્રેણિ એવા શબ્દ-પ્રયોગ સયુક્તિક છે એમ જોઈ શકાય છે. વિષય–વિડંબના ઇન્દ્રિયની હાનિ ન થાય તેજ તપશ્ચર્યાં કરવી. સ્પર્શનેન્દ્રિયને વશ થયેલે પ્રાણી કેવી વિડંબના ભાગવે છે, તે સંબંધમાં હાથીનું દૃષ્ટાન્ત વિચારવા જેવું છે. સ્વતંત્ર ફરનારા, પર્વતામાં નિવાસ કરનારા, વનમાં સુકામલ વૃક્ષાનાં સુંદર પત્રોના આહાર કરનારા એવા હાથી સ્પર્શનેન્દ્રિયના વિષયને વશ થવાથી તેને પડવાને સારૂ તૈયાર કરેલા ખાડાના ઉપર કૃત્રિમ હસ્તિનીની આકૃતિ દેખીને ખાડામાં પટકાઈ મરે છે. અરે, તેને પકડનારા તરફથી પાછળથી પણ તેને કેવી અસહ્ય વેદના ભાગવવી પડે છે તેનું આ લેખન કરવા આ લેખિની અસમર્થ છે. આ તા હાથીની દુદ શાના વિચાર કર્યાં, ૧ છાયા— तदेव तपः कर्तव्यं येन मनोऽशोभनं न चिन्तयति । येन नेन्द्रियहानियेन च योगा न हीयन्ते ॥ Page #272 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતચ: ] श्री चतुर्विंशतिजिनानन्दस्तुतयः ૧૪૯ એવીજ રીતે કૂતરાના પણ વિચાર થઈ શકે તેમ છે. તેમાં એ તે પ્રસિદ્ધ હકીકત છે કે ફક્ત એક મહિનાને સારૂ સ્પર્શનેન્દ્રિયના ગુલામ બનેલેા કૂતરા અનેક વિડંબનાના અનુભવ કરે છે, તેા પછી બારે માસને માટે આ ઇન્દ્રિયના પક્કા ગુલામ બનેલા મનુષ્યાને સારૂ તે કહેવુંજ શું ? મહાત્મા તુલસીદાસે જે એમ કહ્યું છે કે " कार्तिक मासके कूतरे, तजे अन्न ओर पास । तुलसी वहां की क्या गति, जीसके बारे मास ॥" તે ઠીક છે. રસનેન્દ્રિયના વિષયમાં લંપટ બનેલા જીવ કેવી અધમ સ્થિતિએ પહોંચે છે, સંબંધમાં ગહન તેમજ નિર્મળ જળમાં નિવાસ કરનારા પરંતુ માછીમારોને હાથે આટાની ગોળીએ કે એવા ખાદ્ય પદાર્થને ખાવાની લાલચથી ફસાઇ જતાં મત્સ્યની કેવી કમ્ભક્તી થાય છે, તેના ખ્યાલ આપવાની કંઈ જરૂર રહેતી નથી. ઘ્રાણેન્દ્રિયના વિષયમાં આસક્ત અનેલા ભ્રમર તદ્વિષયમાં લીન અનેલા પ્રાણીની દુર્દશાના ચિતાર આપવા પૂરતૅ છે. તેવીજ રીતે નેત્રેન્દ્રિયના વિષય પરત્વે પતંગિયાનું અને કર્ણેન્દ્રિયના વિષય સંબંધમાં મૃગનું દૃષ્ટાન્ત વિચારી લેવું. ગમે તે એકજ ઇન્દ્રિયના વિષયરૂપી કેદખાનામાં સપડાયેલા જીવને પણ જ્યારે આ પ્રમાણે અનેક કષ્ટો વેઠવાં પડે છે, તો પછી જે પાંચે ઇન્દ્રિયાના ચૈન્નડા ’જેલ કરતાં પણ વધારે ત્રાસજનક બંદીખાનામાં રહેલા જીવને સારૂ તે કહેવુંજ શું ? આ ઉપર્યુક્ત હકીકતને સમસ્ત સાર ચિદાનંદજીકૃત વિષય-વાસના-ત્યાગ એ નામના પદમાં સુંદર રીતે સમાયેલેા હૈાવાથી તે પદની ઘેાડી ઘણી કડીઓનું અત્ર ટાંચણુ કરવું અસ્થાને નહિ ગણાય. તે મનોરંજક-ચિત્તાકર્ષક કડીઓ નીચે મુજબ છેઃ— “ મન્મથ વશ માતંગ જગતમૈ, બહુત મહુત દુઃખ પાવે રે, રસના લુબ્ધ હોય ‘જખ મૂરખ, જાલ પડ્યો પછતાવે રે, વિષયવાસના ત્યાગે ચેતન, સાચે મારગ લાગેા રે—માંકણી ઘ્રાણુ-સુવાસ કાજ સુન ભમરા, સંપુટ માંહે બંધાવે રે, તે સાજ સંપુટ સંયુત પુન કરટીકે મુખ જાવે રે—વિષય૦ રૂપ મનાતુર દેખ પતંગા, પડત દ્વીપમાં જાઈ રે, દેખા યાકુ દુખ કારનમેં, નયન ભયે હૈ સહાઈ ફૈ--વિષય૦ શ્રોત્રેન્દ્રિય આસક્ત ઉમિરગલા, છિનમેં શીશ કટાવે રે, એક એક આસક્ત જીવ એમ, નાના વિધ દુઃખ પાવે રે—વિષય૰ પંચ પ્રખલ વર્તે નિત્ય જાકું, તાકું કહેા કયા કહીયે રે, ચિદાનંદ એ વચન સુણીને, નિજ સ્વભાવમેં રહીયે ૨-વિષય૦ ૧ માલું, ર્ હાથી. ૩ મૃગ, હરણું. ,, Page #273 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રીચતુર્વિશતિજિનાનન્દસ્તુતયઃ [ ૨૨ શ્રીનેમિએ તે ઘણાએ જાણે છે કે ઈન્દ્રિયની લુપતા તે અધઃપતનનું મુખ્ય કારણ છે અને તેના ઉપર વિજય મેળવતાં સર્વ સુખ આવી મળે છે, પરંતુ તથાવિધ આચરણ કરનારા બહુજ થોડા છે. આ સંબંધમાં શૃંગારરસમાં એક વખત પૂરેપૂરા રંગાયેલા અને ત્યાર બાદ વિષયરસ તે વિષ-રસ છે એવી સચેટ વૈરાગ્ય-ભાવનાથી ભાવિત અંતકરણવાળા બનેલા મહર્ષિ ભર્તુહરિ પણ શું કહે છે? એજ કે “ગાનન રાખ્યું પરંતુ રામરહને स मीनोऽप्यज्ञानाद् बडिशयुतमभातु पिशितम् । बिजानन्तोऽप्येते वयमिह विपज्जालजटिलान् ન મુસાનઃ સામાનદ ! જાન મોદણમા ” -વૈરાગ્યશતક, ૦ ૧૮ અર્થાત–દાહ (બળતરા)ના સ્વભાવને નહિ જાણનારે પતંગીઓ તીવ્ર અગ્નિમાં પડે અને તે માંછલું પણ અજ્ઞાનને લીધે બડિશ સાથે જોડાયેલા માંસને ખાવા જાય (એ બનવા જોગ છે), પરંતુ કામવાસનાઓ (વિષયે) વિપત્તિની જાળથી વીંટળાયેલી છે, એમ વિશેષતઃ જાણવા છતાં આ અમે તેને છેડતા નથી. અહા, મેહને મહિમા કે ગહન છે ! આ સંબંધમાં શાસ્ત્રકારે પણ કથે છે કે २सु च्चिय सूरो सो चेव पंडिओ तं पसंसिमो निचं । इंदियचोरेहिं सया न लंटिअं जस्स चरणधणं ॥" અર્થાત સાચે શૂરવીર તે તેજ છે કે જે કામિનીના કટાક્ષરૂપી બાણેથી વધારે નથી; ખરેખર પંડિત તે તેજ છે કે જે સ્ત્રીઓનાં ગહન ચરિત્રોથી ખંડિત થતું નથી; અને વસ્તુતઃ પ્રશંસાપાત્ર તે તેજ છે કે જે સંસારમાં રહીને પણ ઇન્દ્રિયની વિષય જાળમાં સપડાતે નથી એટલું જ નહિ, પરંતુ ઈન્દ્રિયરૂપી પ્રસિદ્ધ લુંટારાઓથી પિતાના ચારિત્ર-રત્નને જરા પણ આંચ આવવા દેતા નથી. આપણામાં તેમજ મહાત્મામાં કંઈ સામાન્યતઃ ફેર નથી, પરંતુ જે છે તે એ જ છે કે તેઓ વસ્તુને વસ્તુસ્વરૂપે ઓળખ્યા બાદ પિતાનું વર્તન પણ તદનુકૂળ બનાવે છે જ્યારે આપણે તે– કહેવું છે કાંઈ અને કરવું છે કાંઈ, એમ ભવ-જલ તરે છે ભાઈ.” અન્ય શબ્દોમાં કહીએ તે “જ્ઞાના જ વિપતિઃ ” એ મુદ્રાલેખને મહાત્માઓજ ચરિતાર્થ કરી બતાવે છે. ૧ “કાં મત્સ્યવેધનમ્ ” ચમક; માછલાને પકડવાનું યંત્ર, ૨ સંસ્કૃત છાયા " स एव शूरः स एव पण्डितः तं प्रशंसामो नित्यम् । इन्द्रिय चोरैः सदा न लुण्टितं यस्य चरणधनम् ॥ ૩ વિચારે શ્રીસ્થલિભદ્રનું ચરિત્ર, Page #274 -------------------------------------------------------------------------- ________________ નિસ્તુતઃ ] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः ૧૫૧ રાજીમતીને સકારણ ત્યાગ - જ્યારે સૂરદાસ ઉર્ફે બિલ્વમંગલના વર્તનથી પ્રતિબંધ પામેલી ચિતામણિ જેવી વેશ્યા પણ પિતાની માતાને– વિષયવાત મમ માત તજીને કૃષ્ણભજન તું કરવા દે” –એમ કહેવાને તૈયાર થાય છે એટલું જ નહિ, પણ પિતે વિષય-વાસનાને જલાંજલિ આપે છે અને સૂરદાસને પણ તેમ કરવા એ પ્રોત્સાહિત કરે છે કે જેથી તે પણ સંસારથી વિરક્ત બને છે તે પછી નેમિનાથ જેવા વિદ્વદ્રત્ન વિષય-શ્રેણિને અને તેની સાક્ષાત્કાર મૂર્તિ રાજીમતીને ત્યાગ કરે છે તેમાં શી નવાઈ ? નેમિનાથ-ચરિત્ર નેમિનાથ ચરિત્ર પ્રાકૃત તેમજ સંસ્કૃત ભાષામાં રચાયેલાં છે. તેમાં માલધારી શ્રીહેમચન્દ્ર ૫૧૦૦ શ્લેકપ્રમાણુક, શ્રીરત્નપ્રભે ૧૨૬૦૦ લેકપ્રમાણુક અને શ્રીહરિભદ્રે ૮૦૩૨ કપ્રમાણુક પ્રાકૃત ભાષામાં રચેલ ચરિત્રે મુખ્ય છે. વળી સંસ્કૃત ભાષામાં ચરિત્ર લખનારા તરીકે ઉદયપ્રભ ગુણવિજય અને વિકમનાં નામ મોજુદ આ ઉપરાંત તિલકાચાર્ય ૩૫૦૦ ક પ્રમાણનું ચરિત્ર લખ્યાનું કહેવામાં આવે છે. નેમિનાથ ચરિત્ર ગદ્યમાં અમૃતલાલ પંડિત (પાલીતાણ) તરફથી પ્રસિદ્ધ થયેલું છે, જ્યારે નેમિ-નિવણ કાવ્ય “શ્રીયશોવિજય જૈન ગ્રન્થમાલા” તરફથી પ્રસિદ્ધ થયેલું છે. जिनाधिपानां स्तुतिः यज्ज्ञानसारमुकुरे प्रतिबिम्बमीयु र्भावालयो गणनया रहिता निशाते । मेधाविनां स भगवन् ! परमेष्ठिनां श्रीभावालयो गण ! नयाऽऽरहितानि शाते ॥ ८६ ॥ –4ન્ત૦ विवरणम् हे परमेष्ठिनां गण !-जिनसङ्घ ! स त्वं मेधाविना-विदुषां आरहितानि-चैरिन्दप्रियाणि ન–બાપ ને વો? રાતે—સ . હે માન-જ્ઞાનવર ! જિં? ઝિયા-માણાં માવાसत्ता तस्य आलयो-मन्दिरम् । स कः ? यज्ज्ञानसारं-यत्केवलज्ञानं तदेव मुकुर:-आदर्शः तत्र भावालयः-पदार्थश्रेणयः प्रतिबिम्बं ईयु:-प्रतिभासन्ते स्म । भावालयः किं ? गणनया रहिताःसङ्ख्यातीताः । मुकुरे किं. ? निशाते-उत्तेजिते ॥ ८६ ॥ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રીચતુર્વિશતિજિનાનન્દતુતયા [ ૨૨ શ્રીનેમિ અવય: . निशाते यद्-ज्ञान-सार-मुकुर गणनया रहिताः भाव-आलयः प्रति-बिम्ब ईयुः, स ભાવ-આચઃ (જં) મારા! વાદિનાં જળ ! ખેષાધિનાં મા-દિતાનિ શારે ના શબ્દાર્થ મુકુર=દર્પણ, આદર્શ. મિષાવિન (મૂ૦ મેઘાવર)=બુદ્ધિશાળીઓના. અજ્ઞાનતારમુરે જેના ઉત્તમ જ્ઞાનરૂપી મનવર ! (મૂ૦ માવત)=હે જ્ઞાની ! . દર્પણમાં. gણન (પૂ. મેગ્નિ )=પરમેષ્ઠીએાના. તિજિનં (કૂ૦ પ્રતિષિa)=પ્રતિબિંબને. શ=લક્ષ્મી. શુ: (ધા દુ)=પ્રાપ્ત થઈ. માલ સત્તા. માવાયા=પદાર્થોની શ્રેણિઓ. શ્રીમાવાયા=લક્ષ્મીની સત્તાના મંદિર (રૂ૫). ગળનયા (મૂઠ અના)=ગણત્રીથી. જળ ! (મૂ૦ ગળ)=હે સમૂહ! હિતા (મૂળ રહિતા)=રહિત. ગાદિતાનિ શત્રુ–સમુદાયને પ્રિય. નિરાતે (મૂળ નિરાત)=સતેજ કરેલ. રાતે (મૂળ રાત)=ક્ષયને વિષે. શ્લોકાઈ જિનેશ્વરની સ્તુતિ– જેના ઉત્તમ જ્ઞાન (અર્થાત કેવલજ્ઞાનરૂપી સતેજ કરેલા દર્પણમાં ગણનાથી રહિત (અર્થાત ગણી ન શકાય તેટલી) પદાર્થોની પંકિતઓનું પ્રતિબિમ્બ પડ્યું, તે લક્ષમીની સત્તાના મંદિરરૂપ તું, હે જ્ઞાનવાન, હે પરમેષ્ઠીઓના સમુદાય! બુદ્ધિશાળીઓના શત્રુ-સમુદાયને પ્રિય એવી વસ્તુ)ને વિનાશ કર.”—૮૬ સ્પષ્ટીકરણ જ્ઞાન-વિચાર– “જ્ઞાનસાર” યાને “ઉત્તમ જ્ઞાન' તે કેવલજ્ઞાન જ છે. જો કે જૈનશાસ્ત્ર પ્રમાણે જ્ઞાનના (૧) મતિ-જ્ઞાન, (૨) શ્રુત-જ્ઞાન, (૩) અવધિ-જ્ઞાન, (૪) મનઃ પર્યય-જ્ઞાન અને (૫) લ-જ્ઞાન એમ પાડવામાં આવેલા પાંચ પ્રકારો પૈકી કેવલજ્ઞાનના સંબંધમાં માન્યતાઓ જૂદી જૂદી છે (અથતુ કેટલાકનું એમ કહેવું છે કે કેવલજ્ઞાનરૂપી સૂર્યને ઉદય થતાં બાકીનાં બીજાં જ્ઞાનેને પ્રકાશ ઝાંખે થઈ જાય છે એટલે કે એક વખતે પાંચ જ્ઞાનેને સદ્દભાવ હોય શકે છે, જ્યારે કેટલાકનું એમ માનવું છે કે કેવલજ્ઞાન પ્રાપ્ત થતાં બાકીનાં ચાર જ્ઞાને નષ્ટ થઈ જાય છે), તે પણ એ બાબત તે નિર્વિવાદ છે કે સત્કૃષ્ટ જ્ઞાન તે સર્વજ્ઞતા-કેવલજ્ઞાન જ છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ स्तुतयः] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः ૧૫૩ આ કેવલજ્ઞાન સંબંધી વિશેષ માહિતી વિશેષાવશ્યકની ૮૩ અને ત્યાર પછીની ગાથાઓમાંથી મળી શકશે. પાંચે જ્ઞાનના સ્વરૂપ વિષે વધુ વિવેચન પણ એ ગ્રન્થમાંથી મળી શકે તેમ છે. ५२०४ी नसभा गरिडंत (तीर्थ४२ ), सिद्ध (भूत), मायार्य, उपाध्याय भने साधु से पायो ‘५२मेडी' शयी व्य१७०२ ४२वामां आवे छे. '५२भेडी' शहने व्युत्पत्तिઅર્થ એ છે કે “ परमे पदे तिष्ठतीति परमेष्ठी" અર્થાત્ જે ઉત્કૃષ્ટ પદ ઉપર હોય, તે “પરમેષ્ઠી” છે. ઉપર્યુક્ત વ્યક્તિઓમાં અરિહંત પ્રથમ સ્થાન ભગવે છે, કે કર્મ-ક્ષયની અપેક્ષાએ તે તે સિદ્ધથી ઉતરતા છે. તીર્થ–પ્રવર્તન દ્વારા જે ઉપકાર અરિહંત કરી શકે છે તે સિદ્ધિને પ્રાપ્ત થયેલા જીવ કરતા નથી, તેથી તેમજ સિદ્ધના જીવ વિષેનું જ્ઞાન પણ તેમના દ્વારા થતું હોવાથી અરિહંતને અત્રે પ્રથમ સ્થાન આપ્યું છે. सिद्धान्तस्य शोभा निर्मापयन्त्यखिलदेहजुषां निषेधं सारा विभाति समतापर ! मारणस्य । . सिद्धान्त ! सिद्धरचितस्य तवोग्रतत्त्वसारा विभाऽतिसमतापरमारणस्य ॥ ८७ ॥ -वसन्त. विवरणम् हे सिद्धान्त ! तव विभा-श्रीः विभाति-राजते । विभा किं कुर्वन्ती ? निर्मापयन्तीजनयन्ती । कं ? मारणस्य-हिंसायाः निषेधं-प्रतिषेधम् । मारणं केषां ? अखिलदेहजुषा-सर्वाङ्गिणाम् । विभा किं० ? सारा-प्रधाना । समतया-साम्येन पर:-प्रधानः तत्सं० । तव किं० ? सिद्धैः-जिनैः रचितस्य-गुम्फितस्य । विभा किं० ? उग्रम्-उत्कटं तत्त्वमेव सारो-बलं यस्याः सा । तव किं० ? अतिक्रान्ते समा-समस्ता तापस्य-सन्तापस्य रमा-लक्ष्मी रणं च-युद्धं येन तस्य ॥ ८७॥ अन्वयः (हे ) समता-पर ! सिद्धान्त ! सिद्ध-रचितस्य अति-सम-ताप-रमा-रणस्य तव उग्रतस्व-सारा सारा अखिल-देह-जुषां मारणस्य निषेधं निर्मापयन्ती विभा विभाति । २० Page #277 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રીચતુર્વિશતિજિનાલન્દાસ્તુતઃ [ ૨૨ શ્રીનેમિ શબ્દાર્થ નિર્મજયન્ત =નિર્મિત કરનારી. વત (ધા )=રચેલ. ત્તિ=સમસ્ત. સિદવિચ=જિનેશ્વરએ રચેલ. હંgg=પ્રાણી. =ઉત્કટ, પ્રખર. હનુવાં=સમસ્ત પ્રાણુઓની. નિયં (કૂ નિષેધ)=પ્રતિષેધને, મનાઈને. ૩થતાણાઉત્કટ તત્વ છે બળ જેનું એવી. વિમા લક્ષ્મી. સારા (મૂ૦ સાર)=પ્રધાન, ઉત્તમ. વિમતિ (વા મા)=ભે છે. અતિ–ઉલંઘનાર્થક અવ્યય. સમતા=સમભાવ, માધ્યશ્ય. રમાં લક્ષ્મી. સમતાપર !=સમભાવે કરીને ઉત્તમ! અતિસમતાપરમાળwsઉલંઘન કર્યું છે મારાય (મૂઠ મારી)=હિંસાને. સમસ્ત સંતાપની લમીનું તેમજ હિg="જ્ઞાન-સિદ્ધ, જિન. યુદ્ધનું જેણે એવા. શ્લેકાર્થ સિદ્ધાન્તની શોભા “હે સમભાવે કરીને ઉત્તમ! હે (જૈન) સિદ્ધાન્ત! જિનેશ્વરોએ રચેલા તેમજ જેથી સમસ્ત સંતાપની સંપત્તિનું તેમજ સંગ્રામનું ઉલ્લંઘન થયું છે એવા (અર્થાત્ સંતાપ અને સંગ્રામના વિનાશક એવા) તારી ઉત્કટ તરવરૂપી બળવાળી, પ્રધાન તેમજ સમસ્ત જીની હિંસાનો નિષેધ કરનારી લક્ષ્મી શેભે છે.”–૮૭ સ્પષ્ટીકરણ સમતા- વિચાર– જે સિદ્ધાન્તના પ્રરૂપક વીતરાગ હોય તેજ સિદ્ધાન્તરૂપી મહેલમાં “સમતા” દેવી હિંચળા ખાતી જોઈ શકાય. સમતારૂપી સદગુણી સુંદરીના સ્વામી બનવું એ તે પૂરાં પુણ્ય કર્યો હોય ૧ “સિદ્ધ” શબ્દને આ અર્થ અનુગદ્વારમાં વ્યાવહારિક પરમાણુના સ્વરૂપ ઉપર પ્રકાશ પાડનારી ગાથામાં પણ કર્યો છે. ૨ વીતરાગ કોણ છે તે સંબંધમાં નીચેને બ્લેક મનન કરવા જેવો છે. "प्रशमरसनिमग्नं दृष्टियुग्मं असतं वदनकमलमकं कामिनीसङ्गशून्यम् । करयुगमपि यत् ते शस्त्रसम्बन्धवन्ध्यं તવૃત્તિ ગતિ વો થતજનસત્યમેવ –માલિની Page #278 -------------------------------------------------------------------------- ________________ hdlas ladachAAAA. अंबिकादेवी । པའི་དོན་ལ་དཔའི་དཔའི་དོག་པའི་ བྱེད་ པ་ལ་ལ་འཚང་རྒྱ་ང་བའི་རིག་པ་དང་བག་ལ་ निर्वाणकलिकायाम् "तस्मिन्नेव तीर्थे समुत्पन्नां कूष्माण्डी (अम्बिका ) देवी कनकवर्णा सिंहवाहनां चतुर्भुजां मातुलिङ्गपाशयुक्तदक्षिणकरां पुत्राङ्कुशान्वितवामकरां चेति ।" नि. सा. प्रेस. www.alne aranyo Page #279 -------------------------------------------------------------------------- ________________ Page #280 -------------------------------------------------------------------------- ________________ Corredतयः ] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः ૧૫૫ તેજ બને અને તે પણ મમતારૂપી ડાકણને દેશવટો આપ્યા બાદજ બની શકાય. સંપત્તિમાં તેમજ વિપત્તિમાં, નિન્દા થતી હોય કે સ્તુતિ થતી હોય, ત્યારે પણ સમભાવમાં વર્તવું એ તે. પુણ્યાત્માની બલિહારી છે. વિશેષમાં એવા પુણ્યાત્મા વિરલા છે. કનક અને ઉ૫લ (પત્થર), રાજા અને રંક, શત્રુ અને મિત્ર એ બધા ઉપર સમદષ્ટિ રાખવી એનું જ નામ પુરૂષાર્થ છે અને એથી શોભાયમાન એવા પવિત્ર પુણ્યશાળી પુરૂષએ પ્રકાશેલ પ્રવચનજ પ્રમાણભૂત છે. अम्बिकादेव्याः स्तुति: प्राप्ता प्रकाशमसमद्युतिभिार्नरस्त ताराविभावसुमतोदमहारिबन्धा। भक्ताऽम्बिकाऽमरवशाऽवतु 'नेमि सार्वताराविभावसुमतो दमहारिबन्धा ॥ ८८ ॥ २२ ॥ वसन्त० विवरणम् अम्बिकानाम्नी अमरवशा-देवी असुमतः पाणिनः अवतु । अम्बिका किं०१ प्राप्ता । कं १ प्रकाशं-तेजः । प्रकाशं किं० १ असमद्युतिभिः-असाधारणप्रभाभिः निरस्ती-ध्वस्तौ ताराविभावमू-नक्षत्राग्नी येन तम् । पुनः किं० १ न सन्ति तोदः-पीडा महारयः-शत्रवो बन्धःकर्मबन्धश्च यस्याः सा । पुनः किं० १ भक्ता-भक्तिमती । क्व ? नेमिसार्वताराविभौ-नेमिजिनचन्द्रे । पुनः किं० १ दमेन-शमेन हारी-बन्धुरो बन्धो-देहो यस्याः सा ॥८॥ अन्वयः अ-सम-द्युतिभिः निरस्त-तारा-विभावसुं प्रकाशं प्राप्ता अ-तोद-महत्-अरि-बन्धा 'नोमि'-सार्व-तारा-विभौ भक्का दम-हारिन्-बन्धा 'अम्बिका' अमर-वशा असुमतः अवतु । શબ્દાર્થ प्राप्ता (धा० आप् ) प्राप्त ४२दा. विभावसु-मनि. प्रकाशं ( मू० प्रकाश)-तने. निरस्तताराविभावसुं-५२१त छ नक्षत्रो असमद्युतिभिः-मसाधा२९ तले અને અગ્નિને જેણે એવા, तारा=नक्षत्र बन्धन-ध. ૧ સરખા “सम्पदि यस्य न हों, विपदि विषादो रणे च धीरत्वम् । तं भुवनत्रयतिलकं, जनयति जननी सुतं विरलम् ॥"-मार्या Page #281 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રી ચતુર્વિશતિજિનાનન્દરતુતયઃ [ ૨૨ શ્રીનેમિબતોનાવિધા=અવિદ્યમાન છે પીડા, પ્રબળ | સાર્વ=જિન. શત્રુ અને બ જેને વિષે એવી. વિમુ=નાથ. મril (મૂડ મw)=ભક્તિમાં તત્પર. નૈમિશાર્વતાવિમૌત્રનેમિ જિન-ચન્દ્રને વિષે. બ્રિ=અંબિકા (દેવી). વધ દેહ, શરીર. મરવા દેવી. રવિવા-ઉપશમે કરીને મને હર છે નેમિનેમિનાથ). શરીર જેનું એવી. પ્લેકાર્થ અંબિકા દેવીની સ્તુતિ જેણે અસાધારણ તેજો વડે નક્ષત્ર તેમજ અગ્નિને પરાસ્ત કર્યા છે એવા તેજને પ્રાપ્ત કરેલ, વળી જેને વિષે પીડા, પ્રબળ શત્રુ અને (કર્મ)બન્ધ અવિદ્યમાન છે એવી, તથા વળી નેમિ (નામના ) જિન—ચન્દ્રને વિષે ભક્તિ યુકત તેમજ ઉપશમે કરીને મનેહર શરીરવાળી એવી અંબિકા દેવી પ્રાણીઓનું રક્ષણ કરો.”૮૮ સ્પષ્ટીકરણ અંબિકા દેવીનું સ્વરૂપ બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથની શાસન-દેવીનું નામ અંબિકા યાને અંબા છે. આ દેવીને વર્ણ કનકની જેમ પીળે છે. વળી તેને સિંહનું વાહન છે. વિશેષમાં તેને ચાર હાથ છે. તેમાં તેના જમણા બે હાથમાં આમ્રલુમ્બિ (આંબાની લટકતી ડાળી) અને પાશ છે, જ્યારે ડાબા બે હાથમાં પુત્ર અને અંકુશ છે. આ વાત આચાર-દિનકર ઉપરથી પણ પ્રાયઃ જોઈ શકાય છે. ત્યાં કહ્યું છે કે "सिंहारूढा कनकतनुरुप वेदबाहुश्च वामे દસ્તકૂડપુરાતનુયુ કિમતી ક્ષિડિઝા. पाशाम्रालीं सकलजगतां रक्षणैकाचित्ता देव्यम्बा नः प्रदिशतु समस्ताघविध्वंसमाशु ॥" –પત્રાંક ૧૭૭ Page #282 -------------------------------------------------------------------------- ________________ २३ श्रीपार्थजिनस्तुतयः अथ श्रीपार्श्वनाथस्य स्तुतिः श्री पार्श्व'यक्षपतिना परिसेव्यमान पार्श्वे भवामितरसादरलाङ्गलाभे । इन्दीवरेऽलिरिव रागमना विनीले 'पार्चे ' भवामि तरसा दरलागलाभे ॥ ८९ ॥ -वसन्त विवरणम् पार्श्वे-वामेयदेवे अहं रागमना:-प्रेममना भवामि तरसा-जवेन । पार्षे किं० १ श्रीपार्श्वनाम्मा यक्षपतिना-यक्षेशेन परिसेव्यमानं पार्थ-समीपं यस्य तस्मिन् । पुनः किं० ? भव एव अमितरसा-वृहद्भूः तस्या दरे-विदारणे लागलाभे-हलनिभे । इव-यथा इन्दीवरे-नीलोत्पले अलि:-भृङ्गो रागमना भवति । पार्थे किं० १ विनीले-नीलवर्णे । पुनः किं. १ दरं-भयं लुनातीति दरलं, एतादृशं यदङ्ग-वपुः तस्य लाभो यस्य तस्मिन् ॥ ८९ ॥ अन्वयः श्री-'पार्च'-यक्ष-पतिना परिसेव्यमान-पार्श्वे भव-अमित-रसा-वर-लाङ्गल-आभे विनीले दर-ल-अङ्ग-लाभे 'पार्थे' इन्दीवरे अलिः इव राग-मनाः भवामि । શબ્દાર્થ पार्श्व=पा (नामना यक्ष ). | इन्दीवरे (मू० इन्दीवर )=gbe४मगने विष. यक्ष-यक्ष. अलिः (मू० अलि )-प्रभ२, सभरा. श्रीपार्श्वयक्षपतिना-श्रीपार्श्व यक्ष १४. | मनस् यित्त. परिसेव्यमान (धा० सेव् ) सेवातुं. रागमनाः रागयुत छे वित्तनु मेवो. पार्श्व-पाव, शरीर्नु ५४ विनीले (मू० विनील )मतिशय नीस. परिसेव्यमानपाचे सेवाये। जे पाव रेनु' पार्श्वे (मू० पार्श्व)= ( नाथ) विषे. वा. भवामि (धा० भू)-९ था छु. दर-विहार. तरसा वेगपूर्व४. लाङ्गल-रु. लू-छ. भवामितरसादरलागलामे संसा२३५ qिun दरलागलाभे=भयन बहना२. मेवा शरीरनी પૃથ્વીનું વિદારણ કરવામાં હળસમાન. | પ્રાપ્તિ છે જેને એવા. . Page #283 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રીચતુર્વિંશતિજિનાનન્દસ્તુતયઃ શ્લાકાર્ય શ્રીપાર્શ્વનાથની સ્તુતિ— “ જેનું પાર્શ્વ શ્રીપાર્શ્વ યક્ષરાજ વડે સેવાયેલું છે એવા, તથા ( માયાના સ્તંભસમાન ) સંસારરૂપી વિશાળ ભૂમિનું વિદારણ કરવામાં હળસમાન, તથા વળી અતિશય નીલ( વર્ણી ) તેમજ ભયને ભેદનારા એવા શરીરની જેને પ્રાપ્તિ છે એવા ( અર્થાત્ જેનું શરીર ભય—ધાતક છે એવા ) પાર્શ્વ( નાથ )ને વિષે, જેમ ભ્રમર કૃષ્ણે કમળને વિષે આસક્ત ચિત્તવાળા બને છે તેમ હું રાણયુક્ત મનવાળા થાઉં છું.—” ૮૯ સ્પષ્ટીકરણ [ ૨૩ શ્રીપા – શ્રીપાર્શ્વનાથનાં ચરિત્રો આ ત્રેવીસમા તીર્થંકર શ્રીપાર્શ્વનાથનાં ઘણાં ચરિત્રા લખાયેલાં છે. તેમાં પ્રાકૃત ભાષામાં દેવભદ્રે ૯૦૦૦ ગાથાનું એક ચરિત્ર લખ્યું છે. આ ઉપરાંત ૨૫૪૮ ગાથાનું એક બીજું પણ પ્રાકૃત ચરિત્ર છે. શ્રીભાવદેવસૂરિએ ૬૪૦૦ ક્ષેાકપ્રમાણુક પાર્શ્વનાથ-ચરિત્ર રચ્યું છે. આ ઉપરાંત માણિક્યચન્દ્રે ૧૨૭૮ શ્લોકનું એક કાવ્ય રચ્યું છે. સર્વાનંદે પણ સંસ્કૃત ભાષામાં એક કાવ્ય રચી શ્રીપાનાથનાં યશોગાન ગાયાં છે. ઉદયવીરે ગવાત્મક ચરિત્ર લખ્યું છે. આ તીર્થંકરનાં બીજાં પણ ચરિત્રે લખાયેલાં છે અને તેમાં વિનયચન્દ્ર, હેમવિજય અને પદ્મસુંદર એ ત્રણનાં નામ પ્રખ્યાત છે, ‘ જૈન ધર્મ પ્રસારક સભા ’ તરફથી શ્રીપા નાથ-ચરિત્ર ગદ્યમાં પ્રસિદ્ધ થયેલું છે. શ્રીપાર્શ્વયક્ષનું સ્વરૂપ પાર્શ્વ એ ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથના યક્ષનું નામ છે. આ યક્ષને ‘ વામન ’ના નામથી પશુ ઓળખવામાં આવે છે. એનું મુખ હાથી જેવું છે તેમજ એનું મસ્તક સર્પની ફેણથી મંડિત છે. વિશેષમાં એને કાચબાનું વાહન છે. વળી આ શ્યામવર્ણી યક્ષને ચાર હાથ છે. એના જમણા એ હાથ ખીજપૂરક અને સર્પથી શોભે છે, જ્યારે એના ડાખા બે હાથ નકુલ અને સર્પથી અલંકૃત છે. તે આચાર-દિનકર પ્રમાણે તે એના જમણા હાથમાં માતુલિંગ અને ગદા છે, એ વાતની નીચેના ફ્લાક સાક્ષી પૂરે છેઃ— " खर्वः शीर्षफणः शितिः कमठगो दन्त्याननः पार्श्वकः स्थामोद्भासिचतुर्भुजः सुगदया सन्मातुलिङ्गेन च । स्फूर्जद्दक्षिणहस्तकोऽहिनकुलभ्राजिष्णुवामस्फुरत् ,, पाणिच्छतु विघ्नकारि भविनां विच्छित्तिमुच्छेकयुक् ॥ -પત્રાંક ૧૭૫ ૧ સરખાવા ‘સંસારદાવાનલ ' ના પ્રથમ શ્લોકનું તૃતીય ચરણુ, ૨ આ પાર્શ્વનાથ-ચરિત્ર ઇ. સ. ૧૯૧૨ માં છપાઇ બહાર પડેલું છે. વિશેષમાં આ કાવ્યને આધારે પાર્શ્વનાથના જીવન-ચરિત્રની રૂપરેખા અંગ્રેજી ભાષામાં મી, બ્લુમફીલ્ડે ( Bloomfield) · The life and stories of the Jaina saviour Parevanātha ' નામના પુસ્તકમાં આલેખી છે અને ત ઇ. સ. ૧૯૧૯ માં પ્રસિદ્ધ થયેલું છે, 3 Page #284 -------------------------------------------------------------------------- ________________ निस्तुतयः ] जिनपङ्क्षयाः प्रार्थना श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः श्यामा सुधाकर सुवर्णवरेन्द्रनीलराजीवराजिततराङ्गघराऽतिधीरा । श्रेयः श्रियं सृज वो जिनकुञ्जराणां राजी वराजिततराऽङ्ग धरातिधीरा ॥ ९० ॥ - वसन्त ० विवरणम् जिनकुञ्जराणां राजी - जिनेन्द्रमाला वो- युष्माकं श्रेयः श्रियं - शिवलक्ष्मीं सृजतुदिशतु । राजी किं० १ श्यामा - रात्रिः सुधाकरः - चन्द्रः सुवर्ण-स्वर्ण वरेन्द्रनीलं - कान्तमरकतं राजीव- कमलं तद्वद् राजिततरं - अतिशोभितं यदङ्गं - तनुः तद्धारका । पुनः किं० १ अतिधियं - अतिशायिबुद्धिं रातीति सा तथा । पुनः किं० १ वरा - सत्तमा । पुनः किं० ? अजिततरा - वैरिभिरजिता । अङ्ग इति सम्बोधने । पुनः किं० १ घरवद् - गिरिवद् अतिर्धाराअतिधैर्यवती ॥ ९० ॥ सुवर्ण=सोनुं, अंथन. इन्द्रनील=भरहुत (भणि). अन्वयः अङ्ग ! श्यामा-सुधाकर - सुवर्ण-वर- इन्द्रनील - राजीव- राजित-तर-अङ्ग-धरा अति-धीरावरा अ-जित-तरा धर-अति-धीरा जिन-कुअराणां राजी वः श्रेयस् - श्रियं सृजतु । શબ્દાર્થ राजीव = भण राजिततर = अतिशय सुशोभित. धरा ( मू० घर ) = धारण उरनारी. श्यामा सुधाकर सुवर्णवरेन्द्रनीलराजीवराजिततराङ्गधरा=शत्रि, थेन्द्र, अंथन, उत्तम भर४त અને કમળના જેવા અતિશય સુશાલિત દેહને ધારણ કરનારી. अतिधीरा = उत्तम मुद्धिने अर्पण ४२नारी. श्रेयस्= भोक्ष, निर्वाशु. श्रेयः श्रियं=भुक्ति३ची लक्ष्मीने. सृजतु (धा० सृज् ) = N. कुअर = ( Gत्तर भा) श्रेष्ठतासू शह जिनकुञ्जराणां = ४नेश्वरोनी. वरा ( मू० वर ) = उत्तम. अजिततरा = सर्वथा नहि लतायेसा अङ्ग = संशोधनार्थ शह धर=पर्वत. ૧૫૯ धीर=धैर्ययुक्त. धरातिधीरा = पर्वतना धैर्यवाजी. સમાન અતિશય Page #285 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્વિશતિજિનાનન્દરતુત [ २३ श्रीपाच શ્લેકાર્થ Corr-तने प्रार्थना "निशा, निशापति, यन, उत्तम भ२४त (मए) तथा भगना अत्यंत સુશોભિત શરીરને ધારણ કરનારી એવી, વળી અત્યુત્તમ બુદ્ધિને અર્પણકારી એવી, તેમજ સર્વોત્તમ, તથા વળી (બાહ્ય તેમજ આભ્યન્તર શત્રુઓ વડે) સર્વથા નહિ છતાયેલી એવી તેમજ વળી પર્વતના જેવા વૈર્યવાળી એવી જિનેશ્વરેની પંક્તિ છે (ભવ્ય-જને !) તમને सिद्धिपी संपत्ति समो."--८० जिनवाण्याः स्मरणम् या स्तूयते स्म जिनवाग् गहनार्थसाथै राज्याऽऽयता मघवतां समया तमोहाम् । दूरस्थितां स्मृतिपथं कुरु मुक्तिपुर्या राज्याय तामघवतां समयातमोहाम् ॥ ९१ ॥ विवरणम् तां जिनवाचं हे जन ! त्वं स्मृतिपथं कुरु-स्मर । कस्मै ? मुक्तिपुर्या:-सिद्धिनगर्या राज्याय-राज्यार्थम् । ता किं० १ दूरस्थितां-विपकृष्टाम् । केषां ? अघवता-पापिनाम् । पुनः किं०? समः-सर्वो यातो-नष्टो मोहो-मौढयं यस्यास्ताम् । पुनः किं० १ तमोहां-पापहन्त्रीम् । ता का ? या जिनवाग् मघवतां राज्या-सुरेन्द्र श्रेण्या स्तूयते स्म-स्तुतिगोचरीक्रियते स्म । या किं० १ आयता-विशाला । कैः ? गहनैः-गम्भीरैः अर्थसाथैः-अर्थसमूहः । राज्या किं० ? समया-समस्तया ॥ ९१॥ अन्वयः या गहन-अर्थ-साथैः आयता जिन-वाय मघवतां समया राज्या स्तूयते स्म, तो तमस्हां अघवतां दूर-स्थितां सम-यात-मोहां (जिन-वाचं ) मुक्ति-पुर्याः राज्याय स्मृति-पथं कुरु। Page #286 -------------------------------------------------------------------------- ________________ Page #287 -------------------------------------------------------------------------- ________________ या वयक्ष (वामनपाथ) पत्रावती www.ainelibrary.org पार्श्वयक्षं गजमुखं उरगफणामाण्डितशिरस श्यामवर्णं कूर्मवाहनं चतुर्भुज पद्मावती देवी कनकवर्णा कुकुटवाहनां चतुर्भुजां पद्मपाशान्वत बीजपूरकोरगयुतदाक्षिणप.णिं नकुलकाहियुतवामपाणिं चेति। All rights reserved दाक्षणकरां फलाङ्कशाधिष्ठितवा करां चेति। Lakshmi Art, Bombay, 8. Page #288 -------------------------------------------------------------------------- ________________ ૧૬ Crनस्तुतयः] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः શબ્દાર્થ स्तूयते स्म (धा० स्तु)-स्तुति ४२वाम मावी. । स्थित (धा० स्था)-२a. जिनवाग्र=जिननी पाणी. दूरस्थितां=५२ २९दी. गहन-भी२. स्मृतिभरण. अर्थ अर्थ. पथ भार्ग, सार्थ समूह स्मृतिपथं भर-भाजन गहनार्थसाथैः=ieी२ मोंन सभूड पडे. कुरु (धा० कृ)४२. राज्या (मू० राजि अथवा राजी)= 3. मुक्तिपुर्याः निaley-Anu. आयता (मू. आयत) विशाल. राज्याय (मू० राज्य )-न्यन भाटे. मघवतां (म० मववत् )=सुरेन्द्रोनी. समया (मू० सम)=समस्त. अघवतां (मू० अघवत् )=पापामाथी. समोहां पापना नाश ४२नारी. समयातमोहां नष्ट थयो छे संपूर्ण माथी दूर-६२. सेवा. પ્લેકાર્થ or-ank स्मरण ગંભીર અર્થોના સમૂહ વડે વિસ્તીર્ણ એવી જે જિન-વાણીની સમસ્ત સુરેન્દ્રોની શ્રેણિએ સ્તુતિ કરી, તે પાપને નાશ કરનારી [ અથવા અજ્ઞાનને અંત આણનારી] તથા પાપીઓનાથી દૂર રહેલી [અર્થાત દુષ્ટ જોને અગમ્ય ] એવી (જિન–વાણી)ને (હે ભવ્ય-જન) તું નિર્વાણ-નગરીના રાજ્ય માટે મરણ-માર્ગમાં લાવ (અર્થાત તેનું स्म२५ ४२)."-८१ पद्मावतीदेव्याः स्तुति: छायेव पूरुषमसेवत 'पार्श्व'पाद पद्मावतीहितरसाजवनोपमाना। सा मे रजांसि हरतादिव गन्धवाहः 'पद्मावती' हि तरसा जवनोऽपमाना ॥ ९२॥ २३ ॥ -वसन्त विवरणम् सा पद्मावती देवी मे रजासि-पापानि हरतात्-हरतु । हि-निश्चितम् । तरसा-वेगेन । इव-यथा गन्धवाहः-पवनो रजांसि-धूलीः हरति । गन्धवाहः किं० ? जवनो-वेगवान् । सा किं० १ अपगतो मानो-दो यस्याः सा। सा का ? या पद्मावती पार्श्वपादपद्मो-पाच हिकमले २१ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રી ચતુર્વિશતિજિનાનન્દસ્તુતયા [ ૨૩ શ્રી પાર્શ્વ– ગોવર–મગતિ સ્મા ફુવ-થા છાયા–શરીરઝાદા દૂર સેવ પા શિં? ગતીર્તિअतिवाञ्छितं तदेव रसान:-शाखी तत्र वनस्य-नीरस्य उपमान-उपमा यस्याः सा ॥ ९२॥ अन्वयः (1) જતિ-હિત–રસન્ન-જન-જમાના “Trછ્યું–જાર- છાયા દૂરં અવત, ક્ષા अप-माना 'पद्मावती' मे रजांसि जवनः गन्धवाहः (रजांसि) इव तरसा हि हरतात् । શબ્દાર્થ છાયા=પડછાયે. રાતિ (મૂન)=(૧) પાપોને, (ર)ધૂળને. પૂi ( દૂષ)=મનુષ્યને. ગવત (વાલેવું)=સેવતી હતી. સુરતાd (ઘાહું) હરે. પાર્શ્વ=પાર્શ્વનાથ). જarદઃ (પૂ ધવાણ) વાયુ, પવન, પાર્થrivૌ =પાર્શ્વ(નાથ)નાં ચરણકમલેને. વનજળ. Twાવતી પદ્માવતી (દેવી). ગત હિતરક્ષાનવાપમાન =અતિશય વાંછિતરૂપી વૃક્ષ પ્રતિ જળની ઉપમા (ઘટે) છે કાવન (મૂહ નવન) વેગવાન. જેને એવી. કાકાના=ત્યજી દીધું છે ગર્વ જેણે એવી. શ્લેકાર્થ પદ્માવતી દેવીની સ્તુતિ– જેમ છાયા મનુષ્યની સેવા કરે છે–તેને અનુસરે છે, તેમ અતિશય વાંછિતરૂપી વૃક્ષને (પલ્લવિત કરવામાં) જલસમાન એવી જે દેવીએ પાર્શ્વ (પ્રભુનાં ચરણ-કમલેની સેવા કરી, તે નિરભિમાની પદ્માવતી, જેમ વેગવાન્ વાયુ ધૂળને હરે છે, તેમ મારાં પાપને વેગપૂર્વક નકકી હરી લે.”—૯૨ સ્પષ્ટીકરણ પદ્માવતી દેવીનું સ્વરૂપ પદમાવતી એ ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથની શાસન-દેવી છે. આ દેવીને વર્ણ કનકસમાન છે. કર્કટ-સર્પ એ એનું વાહન છે. વિશેષમાં આ દેવીને ચાર હાથ છે. તેના જમણા બે હાથે પદ્મ અને પાશ વડે શેલે છે, જ્યારે તેના ડાબા બે હાથ ફળ અને અંકુશથી શોભે છે. આ વાત આચાર-દિનકરના નીચેના ક ઉપરથી પણ જોઈ શકાય છે – " स्वर्णाभोत्तमकुर्कुटाहिगमना सौम्या चतुर्बाहुभृद् वामे हस्तयुगेऽङ्कुशं दधिफलं तत्रापि वै दक्षिणे । पनं पाशमुदश्चयन्त्यविरतं पद्मावती देवता किन्नर्यचिंतनित्यपादयुगला सस्य विघ्नं हियात् ॥" -પત્રાંક ૧૭૭ Page #290 -------------------------------------------------------------------------- ________________ २४ श्रीवीरजिनस्तुतयः अथ श्रीवीरनाथस्य स्तुतिः 'सिद्धार्थ वंशभवनेऽस्तुत यं सुराली हृद्या तमोहमकर ! ध्वजमानतारे ! त्वां नौमि 'वीर' ! विनयेन सुमेरुधीरं हृद्यातमोहमकरध्वजमान ! तारे ॥ ९३ ॥ -वसन्त० विवरणम् हे वीर !-वीरजिन ! त्वां अहं नौमि-स्तौमि । केन ? विनयेन । त्वा किं० ? सुमेरुवत्मेरुवद् धीर-धैर्यवन्तम् । हृदो-हृदयात् याता-नष्टा मोहो-मोहनीयकर्म मकरध्वजः-कामः मानः-स्मयो यस्य तत्सं०। यं त्वां सुराली-देवश्रेणिः अस्तुत-स्तौति स्म । सुराली किं० ? हृद्या-मनोज्ञा । यं किं० ? तमोहं-पापहम् । नास्ति करो-दण्डो यस्य तत्सं० । यं किं. ? ध्वज-पताकासमम् । क्व ? सिद्धार्थवंशभवने-ज्ञातकुलगृहे । आनता:-प्रणता अरयो-वैरिणो यस्य तत्सं० । भवने किं० १ तारे-मनोज्ञे ॥ ९३ ॥ अन्वयः (हे) अ-कर! आनत-अरे! हृद्-यात-मोह-मकरध्वज-मान! 'वीर' ! तारे 'सिद्धार्थ'वंश-भवने ध्वजं तमस-हं यं हृया सुर-आली अस्तुत, (तं) सुमेरु-धीरं त्वां विनयेन नौमि । શબ્દાર્થ सिद्धार्थ सिद्धार्थ (IN), महावीर स्वा- कर=४९४. भीना पिता. | अकर !=मविद्यमान छ ४९७२ विष सेवा! वंशज. सिद्धार्थवंशभवने सिद्धार्थ विषय गृहने ध्वजं (मू० ध्वज )=५ista, qटाने. आनतारे ! म य छ दुश्मनाये २२ अस्तुत (धा० स्तु तीवी. सुराली हेवोनी ilsत, सुर-श्रेलि. मेवा! (सं०) हृद्या (मू० हृय )=भनाइ२, यित्तन. वीर ! (मू वीर )=3 वीर, महावीर ! तमाह-५पने ना। ४२ना२३, विनयेन ( मू० विनय ) विनयपूर्व (सं.). विष. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સુમેરપી =મેરૂ પર્વતના જેવા ધૈર્યવાળા, વનનાવટો. માર્=મગર. મધ્યન=મદન. શ્રીચશિતિજિનાનન્દસ્તુતયઃ [ ૨૪ શ્રીવીર દુધાતમોહમર્થ્યનમાન !=હૃદયમાંથી જતાં રહ્યાં છે અજ્ઞાન, મદ્યન અને અભિમાન જેનાં એવા ! ( સં॰ ) તારે ( મૂ॰ તાર )=મને હર. શ્લાકાર્ય વીર પ્રભુની સ્તુતિ— ( એવા “ ( માનસિક, વાચિક અને કાયિક ) દૃણ્ડ જેને વિષે અવિદ્યમાન ( અર્થાત પાપ–નાશક ચોવીસમા તીર્થંકર ) ! શત્રુએ (પણ) જેને પ્રણામ કર્યાં છે એવા હૈ ( વર્ષેમાન સ્વામી) ! જેનાં હૃદયમાંથી મેહ, મદન તેમજ માન નષ્ટ થયાં છે એવા હૈ ( મહાવીર પ્રભુ ) ! હે વીર ( ભગવાન્ ) । સિદ્ધાર્થના કુલમાં ( અર્થાત્ જ્ઞાત કુલમાં તે રાજા )ના મહેલને વિષે પત્તાકાના સમાન તેમજ પાપને વિનાશ કરનારા એવા જેની ચિત્તરંજન સુર–શ્રેણિએ ( પણું ) સ્તુતિ કરી, તે મેરૂ પર્વતના જેવા (અરે એથી પણ વધારે) ધૈર્યવાળા તને હું વિનયપૂર્વક તવું છું.”——૯૩ સ્પષ્ટીકરણ વીર–ચરિત્ર— આ અવસર્પિણી કાલમાં થઈ ગયેલા ચાવીસમા અર્થાત્ છેલ્લા તીર્થંકર કે જેમનું શાસન અત્યારે પ્રવર્તે છે તે વીર પરમાત્માનાં ઘણાં ચિરત્રા લખાયેલાં છે. તેમાં ગુણચન્દ્રગણિકૃત ૧૨૦૨૫ શ્લોક જેવડું ચિત્ર મનન કરવા જેવું છે. વિશેષમાં મિચન્દ્રે ૩૦૦૦ શ્ર્લાકનું એક ચરિત્ર પ્રાકૃત ભાષામાં રચ્યું છે. આ પુસ્તક ‘જૈન આત્માનંદ સભા' તરફથી બહાર પડેલું છે. જિનેશ્વરસૂરિના શિષ્યે અપભ્રંશ ભાષામાં પણ એક ચરિત્ર રચ્યાના ઉલ્લેખ છે. આ ઉપરાંત શ્રીહેમચન્દ્રસૂરિકૃત ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર (દશમું પર્વ), ત્રિપુષ્ટિ ગદ્ય), ઉપાધ્યાય શ્રીમેઘવિજયકૃત લઘુષિષ્ટિ, શ્રીશીલાંકાચાર્યકૃત ચઉપન્નમહાપુરિસચરિય, શ્રીગુણભદ્રાચાર્યકૃત ત્રિષષ્ટિલક્ષણમહાપુરાણુસંગ્રહ, શ્રીપુષ્પદંતકૃત ત્રિષષ્ટિમહાપુરૂષગુણાલંકાર, શ્રીઅમચન્દ્રકૂત પદ્માનન્દમહાકાવ્ય ( શ્રીજિનેન્દ્રચરિત્ર), શ્રીપદ્ મસુન્દરકવિકૃત રાયમલ્લાભ્યુદય મહાકાવ્ય, શ્રીમેરૂતુંગરષ્કૃત ઉપદેશશતવિવરણે (ચતુર્થ સર્ગ ), શ્રીવિજયચન્દ્રસૂરિષ્કૃત દીપોત્સવ-કલ્પ, શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણુકૃત વિશેષાવશ્યક ( ગણુધર-વાદ), શ્રીસર્વાવજય પ્રમુખની વર્ધમાન-દેશના, શ્રીભદ્રેશ્વરકૃત કથાવલી, શ્રીહેમચન્દ્રસૂરિષ્કૃત યોગશાસ્ત્રની વૃત્તિ, શ્રીસામતિલકકૃત સત્તરિસયઠાણુ, શ્રીજિનવલ્લભસૂરિષ્કૃત વીરચરિત્ર (ઉપાધ્યાય શ્રીસમયસુન્દરકૃત વૃત્તિ સહિત), શ્રીસકલકીર્તિકૃત વર્ધમાનજિનચરિત્ર, મહાવીરવિવાહલ તથા શ્રીજિનપ્રભસૂરિષ્કૃત તીર્થંકુપ મહાવીરસ્વામીના ચરિત્ર ઉપર પ્રકાશ પાડે છે. શ્રીયુત ભીમજી હરજીવન પરીખ (સુશીલ)કૃત મહાવીરજીવનવિસ્તાર (ગુજરાતીમાં), શ્રીયુત શીતલપ્રસાદકૃત મહાવીર-ચરિત્ર તથા શ્રીયુત માણિચંદ્ર જેનીકૃત Page #292 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતયઃ ] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः મહાવીર-જીવન (અંગ્રેજીમાં) તથા અ લાયમેનકૃત “બુદ્ધ અને મહાવીર' (કેન્ચ ભાષામાં), શ્રીયુત મશરૂવાળાકૃત બુદ્ધ અને મહાવીર નામનું પુસ્તક, શ્રીયુત બાબુ કામતાપ્રસાદજી જૈનકૃત ભગવાન મહાવીર, શ્રીયુત નંદલાલ વકીલે રચેલ મહાવીરચરિત્ર, ડૉ. યાકોબીની આચારાંગાદિક ઉપરની અંગ્રેજી પ્રસ્તાવના તેમજ ડૉ. હર્નલની ઉપાસકદશાંગ ઉપરની અંગ્રેજી પ્રસ્તાવના, જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરલ્ડના ઈ. સ. ૧૯૧૪ ના બે ખાસ અંકે વિગેરેમાંથી પણ મહાવીર સ્વામીને લગતી કેટલીક હકીકત મળી આવે છે. આ પુસ્તકે પૈકી કેટલાંકમાં શ્વેતામ્બર માન્યતાથી વિરૂદ્ધ પણ લખાણ છે, એ ધ્યાનમાં રાખવા જેવી વાત છે. ઉપર્યુક્ત સાધને ઉપરાંત મહાવીર જિનેશ્વરના ચરિત્ર ઉપર આગમ પણ પ્રકાશ પાડે છે. જેમકે આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધનું ઉપધાન–શત નામનું નવમું અધ્યયન તથા દ્વિતીય શ્રુતસ્કંધની તૃતીય ચૂલિકાનું ૨૪મું અધ્યયન, સ્થાનાંગના દશમા સ્થાનકમાં આપેલાં દશ સ્વને, સૂત્રકતાંગમાંથી વીર-સ્તુતિ-અધ્યયન તેમજ આÁક-અધ્યયન, ભગવતીમાંથી ગર્ભ–સંક્રમણ, ગશાલકને અધિકાર, એમિલ વિપ્રને વૃત્તાન્ત, દેવાનંદા અને ત્રીષભદત્ત, જયન્તીમૃગાવતી, ગાંગેય, કાલેદાયી શ્રાવક, જમાલિ, હલ્લ અને વિહલ વિગેરેને લગતા પ્રસંગે, રાયપાણીમાંથી દેવાગમન અને નાટ્ય, મહાનિશીથનું તૃતીય અધ્યયન, દશાશ્રુતસ્કંધમાંથી શ્રેણિક અને ચેલનું આગમન, વિપાકસૂત્રમાંથી મૃગપુત્રાદિકને અને અંતગડ અને અનુત્તરમાંથી ધન્નાજી વિગેરેના અધિકાર, નિરયાવલીમાંથી કેણિકના યુદ્ધ વિગેરેની હકીકત, ઉવવામાંથી વિહાર, પર્ષદા, દેશના વિગેરે, જ્ઞાતાધર્મકથાગમાંથી મેઘ, દર્દર અને કાત્યાદિ સંબંધી વિવેચન, સમવાયાંગમાંથી નન્દન-પર્યાય, સમવસરણ વિગેરે, ઉપાસક. દશાંગના દ્વિતીય અધ્યયનમાંની કામદેવ–પ્રશંસા, સદાલપુત્ર સંબંધી સાતમું અધ્યયન, તથા અષ્ટમ અધ્યયનમાંથી મિથ્યા–દુષ્કૃત, ઉત્તરાધ્યયનસૂત્રમાં કેશી-ગૌતમ-સંવાદ, શ્રીભદ્રબાહસ્વામીકૃત ક૫ત્ર તેમજ તેમની આવશયક ઉપર રચેલી નિર્યુકિત, તથા તેના ઉપરનું શ્રીજિનભદ્રક્ષમાશ્રમણનું ભાષ્ય તેમજ તેના ઉપરની શ્રીહરિભદ્રસૂરિકૃત ટીકા. ૧ આ અધ્યયનમાં મહાવીર પ્રભુનાં પરીષહે તેમજ તેમની તપશ્ચર્યા સંબંધી ઉલ્લેખ કરવામાં આવ્યું છે. ૨ પાંચ મહાવ્રતની ભાવના ઉપર પણ આ અધ્યયન પ્રકાશ પાડે છે. ૩ જુઓ સમવાયાંગનું દશ લાખમું સ્થાનક. ૪ આ નિયુકિતની ૧૪૫ થી ૧૪ સુધીની ગાથામાં મહાવીરસ્વામીને સમ્યક્ત્વની પ્રાપ્તિ તેમજ તેને મરીચિ તરીકેના ભાવને ઉલ્લેખ છે. ૧૮૨ મી અને ૧૮૩ મી ગાથામાં વિંશતિ-સ્થાનક–તપની તેમણે સર્વથા આરાધના કરી છે એ વાત જોઈ શકાય છે. ૨૦ થી ૩૧૩ સુધીની ગાથામાંથી તેમને લગતી બીજી થોડીક હકીકત મળી આવે છે. ૩૨૩ થી ૩૩૦ સુધીની ગાથા પારણાને સંબંધમાં પ્રકાશ પાડે છે. ૩૪૭ થી ૩૭૧ સુધીની ગાથામાં મરીચિના ભવને વિશેષતઃ વિચાર કરવામાં આવ્યું છે. ૩૭૬ થી ૩૮૦ સુધીની ગાથા ઉપરથી તીર્થકરોનાં નામ તથા વર્ણ સંબંધી માહિતી મળે છે. ૫૦૧૨ થી ૫૧૧ મી ગાથામાં સંગમે વીર પ્રભુને દુઃખ દેવાને જેલા ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે, Page #293 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ जिनश्रेण्या नुति: શ્રીચર્વિંશતિજિનાનન્દસ્તુતયઃ यत्पादपद्ममभवत् पततां भवान्धावालम्बनं शमधरी कृतकामचका । त्वं जैनराजि ! सृज मञ्जुशिवद्रुमाणां बालं वनं शमधरीकृतकामचका ॥ ९४ ॥ वसन्त ० विवरणम् हे जैनराज ! - जनसंबन्धिश्रेणे ! सा त्वं शं- सुखं सृज-दिश। शं किं ० १ बालं - नवीनम् । पुनः किं० १ वनं - विपिनम् । केषां ? मञ्जुशिवदुमाणां - कान्त कुशल वृक्षाणाम्। त्वं किं० १ अधरीकृतं - अपमानित कामचक्रं - कन्दर्पचमूः यया सा । पुनः किं० १ शमधरी -दमधारिका । पुनः किं० ? कृतं विहितं कामचक्रं - अभीष्टवृन्दं यया सा । सा का ? यत्पादपद्मं आलम्बनंआधारोऽभवत् - आसीत् । केषां ? भवाब्धौ संसारसागरे पततां पुंसाम् ॥ ९४ ॥ अन्वयः यदू-पाद- पद्मं भव-अब्धौ पततां आलम्बनं अभवत् (सा) शम-धरी कृत-काम- चका अधरीकृत-काम-चक्रा त्वं (हे ) जैन-राजि ! मञ्जु - शिव द्रुमाणां वनं बालं शं सृज । શબ્દાર્થ यत्पादपद्मं यर-भल. पततां ( धा० पत् ) = पडता. |भवाब्धौ=संसार३यी सभुद्रभ. आलम्बनं (मू० आलम्बन )=भाधार शमधरी = उपशभने धारण ४२नारी. कृतकामचक्रा= ( पूर्णु ) यछे भनोवांछितनां મંડળાને જેણે એવી. जैनराजि ! = भिन-विषय श्रेणि ! सृज (धा० सज् ) = तुं उत्पन्न १२. [ २४ श्रीवीर मञ्जु =भनोहर. दुम-वृक्ष. मञ्जुशिवद्रुमाणां=भनोहर तेभ उद्यागुरी वृक्षाना. बालं ( मू० बाल ) = नवीन. वनं ( मू० वन ) = t. अधरीकृत ( धा० कृ ) = तिरस्२४रेल. अधरीकृतकामचक्रा-धिकारी अट्युं छे अभદેવના મંડળને જેણે એવી. ફ્લેકાર્થ बिन-श्रेणिनी स्तुति "नेनुं यशु-म्भस संसार - समुद्रमा डूजी भरती ( मनुष्य) ने आधारभूत थयुं ( અને થાય છે), તે ઉપશમને ધારણ કરનારી તથા ( મને—)વાંછિતનાં મંડળાને જેણે પૂર્ણ કર્યાં છે એવી તેમજ જેણે કંદર્પની સેનાને ધિક્કારી કાઢી છે એવી તું, કે જિનેશ્વરાની શ્રેણ મનાર તેમજ કલ્યાણકારી એવાં વૃક્ષાના વનરૂપ નવીન સુખને તું ઉત્પન્ન કર. ”- -८४ * * Page #294 -------------------------------------------------------------------------- ________________ १६७ frreतुतयः] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः जिनागमस्य स्तुति: कादम्बिनीव शिखिनामतनोदपास्ता रामारमा मतिमतां तनुतामरीणाम् । जैनी नृणामियममर्त्यमणीव वाणी रामा रमामतिमतां तनुतामरीणाम् ॥ ९५ ॥ -वसन्त० विवरणम् इयं जैनी वाणी-जिनवाग् नृणा-नराणां रमां-लक्ष्मी तनुतां-कुरुताम् । इव-यथा अमर्त्यमणी-चिन्तामणी रमा तनोति । पाणी किं० १ रामा-रम्या । रमा कि० अतिमताअतिमान्याम् । पुनः किं ? अरीणा-अक्षीणाम् । इयं का? या वाणी मतिमतां-विदुषां अरीणां-रिपूणां तनुतां-कृशता अतनोत्-करोति स्म । इव-यथा कादम्बिनी-मेघमाला शिखिना-अग्नीनां तेनोति । या कि० ? अपास्ता-ध्वस्ता अरामा-अशुभा अरमा-अलक्ष्मीः यया सा ॥ ९५॥ अन्वयः (या) अपास्त-अ-राम-अ-रमा (वाणी) मतिमतां अरीणां तनुतां कादम्बिनी शिखिनां श्व अतनोत्, (सा) इयं रामा जैनी वाणी वृणां अति-मतां अ-रीणां रमा अमर्त्य-मणी इव तनुताम् । શબ્દાર્થ कादम्बिनी-भेष-भासा, Miनी isी २. । मणी-मणि, २त्न. शिखिनां (मू० शिखिन् )=अनिमानी. अमर्त्यमणी-दिव्य मणि, यिन्तामलि. अपास्तारामारमा-६२३३ धा छ १२भ- वाणी-पी. ણીય નિર્ધનતાને જેણે એવી. रमां (मू० रमा )=भीन. अरीणां (मू० अरि)-दुश्मनानी. अतिमता(मू० अतिमता) अतिशय मान्य. नृणां (मू० नृ)-मनुध्याना. तनुतां (धा० तन)-विस्ता. अमर्त्य-हिन्य. अरीणां (मू० अ-रीणा)=अक्षय. १'अतनुता -तनोति । इत्यपि पाठः Page #295 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રીચતુર્વિશતિજિનાનન્દસ્તુતયઃ [२४ श्रीवा પ્લેકાર્થ Corr-arelil स्तुति જેણે અરમણીય દરિયને નાશ કર્યો છે એવી જ (વાણીએ) મેઘમાળા અગ્નિઓને કૃશ કરે છે તેવી રીતે બુદ્ધિશાળીઓના દુશમની કૃશતાને કરી (અર્થાત દુશ્મનોની સંખ્યાને ઘટાડી, તે આ મનહર જિન-વિષયક વાણી, ચિન્તામણિની જેમ, મનુષ્યની અતિશય માન્ય તેમજ અક્ષીણ લક્ષ્મીને વિસ્તાર કર.”–૯૫ अम्बिकादेव्या नुतिः सम्यग्दृशां सुखकरी मदमत्तनील कण्ठीरवाऽसि ततनोदितसाक्षमाला । देव्यम्बिके ! शिवमियं दिश पण्डितानां कण्ठीरवासिततनो! ऽदितसा क्षमाला ॥ ९६ ॥ २४ ॥ -वसन्त विवरणम् हे अम्बिकादेवि ! इयं त्वं पण्डितानां-विज्ञानां शिव-कुशलं दिश-मृज । कण्ठीरवे-सिंहे आसिता-स्थिता तनु:-मूर्तिः यस्याः तत्सं० । त्वं किं०? अदिता-अखण्डिता सा-रमा यस्याः सा । पुनः किं० १ क्षमा लातीति-गृहूणातीति क्षपाला । इयं का ? या त्वं सम्यग्दृशांसम्यग्दृष्टीनां सुखकरी-शर्मकारिका असि-वर्तसे । त्वं किं० ? मदेन मत्ता-उत्कटा या नीलकण्ठी-मयूरी तद्वद् रवा-शब्दो यस्याः सा । पुनः किं ? ततं-विशालं नोदितं-नुन्नं साक्षम-सक्रोधं आलं--अनर्थों यया सा ॥९६ ॥ इति श्री'तपागञ्छाधिपतिश्रीविजयसेनसूरीश्वरराज्ये सकलपण्डितोत्तमपण्डितश्रीआनन्दविजयगणिचरणकमलचञ्चरीकायमाणेन पण्डितमेरुविजयगणिना विरचिता स्वोपज्ञचतुर्विंशतिजिनानन्दनामस्तुत्यवचूरिका सम्पूणों ॥ प्रत्यक्षरं गणनया, ग्रन्थमानाय सूत्रकम् । अनुष्टुभा समाख्यातं, षोडशोत्तरषदशतम् ॥१॥ १ 'विजयगणिशिष्यपण्डितमा०' इत्यपि पाठः । २ . वचूरिः' इति पाठान्तरम् । ३ 'ग्रंथमानं ससूचकं' इत्यपि पाटः । Page #296 -------------------------------------------------------------------------- ________________ જિનસ્તુતય ] श्री चतुर्विंशतिजिनानन्दस्तुतयः अन्वयः (દે) ખ્ટીવ-આસિસન્સનો ! àવિ ! ‘મ્નિ' ! (ચારૂં) મ-મત્ત-નીહાળી વા તત-નોવૃિતણ-અક્ષમાહા સમ્યક્ પરશાં સુલ–રી અત્તિ, ફ્રેંચ (સ્વ) શ્ર-કૃત-સા ક્ષમાला पण्डितानां शिवं दिश । સવ=મુખ. રી=કરનારી. સુવર સુખકારી. મત્ત (ધા૦ મચ્ )=છાકી ગયેલ. નાહાટી=મયૂરી, ઢેલ. Ta=bald, મમત્તની જીવા=મદોન્મત્ત મયૂરીના જેવા ધ્વનિ છે જેના એવી. અતિ ( વા॰ ગમ્ )તું છે. શોણિત=નાશ કરેલ. અક્ષમા=ક્રોધ. તતનોતિજ્ઞાક્ષમાહા=નાશ કર્યાં છે ક્રોધસહિત વિશાળ અનર્થના જેણે એવી. શબ્દાર્થ ૨૨ રવિ ! (મૂ॰ તેવી )=હે દેવી ! મ્નિજે ! (મૂ॰ મ્યિા)=હે અંબિકા (દેવી)! શ્લાકાર્થ અંબિકા દેવીની સ્તુતિ— “ જેનું શરીર વનરાજ ઉપર રહેલું છે એવી ( અર્થાત્ સિંહ ઉપર સ્વારી કરનારી એવી ) કે અંબિકા દેવી ! મઢેાન્મત્ત મયૂરીના જેવા ધ્વનિવાળી તેમજ ક્રોધપૂર્વક વિશાળ અનર્થને જેણે મારી હઠાવેલ છે એવી જે તું સમ્યક્ત્વધારીઓને સુખકારી છે, તે અખણ્ડિત લક્ષ્મીવાળી તથા ક્ષમાને ધારણ કરનારી આ તું પણ્ડિતાનું કલ્યાણ કર.”—૯૬ ૧૬૯ શિવ (મૂ॰ શિવ)=કલ્યાણને વિશ (ધા॰ વિશ્ )=d કર. કિતાનાં ( મૂ॰ ટિત )=પડિતાનું. ટાવ=સિંહ, વનરાજ. લિત ( ધા૦ આસ્ )=સ્થિત, રહેલ. શબ્દાવશિતતનો !=સિંહ ઉપર રહેલું છે શરીર જેનું એવી ! ( સં॰ ) ગતિના=અખંડિત છે લક્ષ્મી જેની એવી. ક્ષમા=ક્ષમા, ક્રોધના અભાવ. હા=ગ્રહણ કરવું. ક્ષમાહા=ક્ષમાને ગ્રહણ કરનારી, સમાસ. Page #297 -------------------------------------------------------------------------- ________________ 安心⟨晶錦07 APER $4 Page #298 -------------------------------------------------------------------------- ________________ શોષ ) હ (કું.) ચરણે. લવાણ (૬૦)-કામદેવ. સચિન (વિ.)=નિર્ધન. રક્ષણાત્રા (સ્ત્રી)=જપમાળા. કક્ષ (૧૦=ઈન્દ્રિય. અક્ષક () લાંબા કાળ સુધી. ક્ષમા (સ્ત્રી ) ક્રોધ. veત (વિ.)=સંપૂર્ણ વિ (વિ.)=સર્વ. થr (૬૦)-વૃક્ષ. જન (૬૦ =વૃક્ષ. બક (વિ.)=પ્રધાન, (૧૦)=પાપ. ગયવેર (વિ.)=પાપી. ૬ (૬૦, ૧૦)=ચિન. પુરા (૬૦)-હાથીને ઠીક ચલાવવાની આંકડા બદુ (સ્ત્રી)=અંકુશી, ચૌદમા તીર્થંકરની શાસન–દેવી. અદ્દ (૧૦)=(૧) જૈન શાસ્ત્રને એક વિભાગ, (૨) દેહ; (૩) હેતુ. ()=સંબધનવાચક અવ્યય. શક (કું.)=(૧) કામદેવ, મદન, (૨) પુત્ર. આહિર (વિ.)=હવાળું. અs ( વિનિર્મળ. ન (j૦)-કૃષ્ણ, શાસ્ત્ર (૩૦-નિરંતર. ગત ( વિFનહિ છતાયેલ, અનિતા (સ્ત્રી)=અજિતબલા, બીજા તીર્થકરની શાસન-દેવી. ગજ્ઞ (વિ)=મૂર્ખ. જ્ઞાન (૧૦) અજ્ઞાન. શનિનન (૬૦)=અણિમા, એક જાતની સિદ્ધિ. સતગુ (વિ.)=બહુ શતિ ()=(૧) બહુતાવાચક અવ્યય (૨) ઉલંઘનાર્થીક અવ્યય. તિરાય (કું.)=અતિશય, અધિકતા. તિરાચિન (વિ.)=અતિશયથી યુક્ત. તુઢ (વિ.)=અસાધારણ. ( સ =એ. પિત્ત (કું.)=સ્વામી, નાથ. અધિપતિ (૬૦)=નાથ. અન (૨૦ ૧)અજ્ઞાન. બનત (!)=અનન્ત(નાથ), જૈનેના ચૌદમાં તીર્થંકર. બનત (વિ.)=અન્ત-રહિત. અનય (વિ.=અસાધારણ નગ (૬૦)-કામદેવ. શાહ (વિ.)=ઘણું. અનર્થ () =અનિષ્ટ. અનર્થ (વિ.)=નિર્ચ9. નિરા (સં.)=સર્વદા. નિરુ (૬૦)=પવન. અને (વિ.)=અનેક. અને (૬૦)-હાથી. બન્ત (૬૦)-(૧) મૃત્યુ (૨) છેડે. બત ()=મધ્યે. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રી ચતુર્વિશતિજિનાનન્દસ્તુતયા અત્તર (૨૦)=મધ્ય. શકિતવા (૧૦)=સમીપતા. અન્ય (વિ.)=અપર ચમૃત (કું.)=ોયલ. અા (૧૦)=વિયેગવાચક અવ્યય. પર (કું.)=મોક્ષ. પવાર ()=અપકાર. Tય (૬૦)-કષ્ટ, પાત (૫૦)=દૂર કરેલ. અરિ (૧૦)=પણ. મિઘાત (કું)=વિનાશ. મકર (૧૦)કમળ. ધિ (૬૦)=સમુદ્ર અમિત (૫૦)=પરાભવ પમાડેલ. આમિયાન (૧૦) નામ, અમિરામ (વિ.)=મનોહર, ઝ (૧૦)=અબરખ. ન (કું.)=ોગ. કામ (વે.)=ગંભીર. અમર (૬૦)-દેવ. અમરવા (સ્ત્રી)=દેવી. અમરા (સ્ત્રી)=દેવી. અમઢ (વિ.)=નિર્મળ. સમાજ (વિ૦ =માપ-રહિત. અમિત (વિ.)=માપ-રહિત. અમૃત (૧૦)=અમૃત. અમૃતમગન (ઉં.દેવ. અમૃતારાન (૬૦)-દેવ. = (૧૦)=આકાશ. અશ્વિવ (સ્ત્રી)=અંબિકા, બાવીસમા તીર્થ છે કરની શાસનદેવી. અમg (૧૦)=જળ. gધ (કું.)=સમુદ્ર. લઘુનાથ (૬૦) વરૂણ, થરા (૧૦)=અપકીત, કર (૬૦) અર(નાથ), જૈનેના અઢારમાં તીર્થકર. ગ (૪૦)(૧) જલદી (૨) અત્યંત. કરાર (વિ.)=વક. ગરિ (૬૦) દુશમન. વંત (મૂ૦)=પૂજેલ. લિત (મૂળ)=મેળવેલ. & (સ્ત્રી)=પીડા. અર્થ (૬૦)-(૧) પદાર્થ, વસ્તુ, (૨) મતલબ. થન (વિ.)=ધનિક અર્ણવ (૬૦)=તીર્થકર. કહ્યુ (૬, ૫૦=ઉદ્યમ કરે. અટવા (ઉં.)=વાળ. કસ્ટમ (મ)=અત્યંત. અ૪િ ()=ભમરે. ઘણીવા (૧૦)=અસત્ય. (૨, ૧૦)=રક્ષણ કરવું. અવનિ (સ્ત્રી)=પૃથ્વી. અવની (સ્ત્રી)=પૃથવી. અવષવ (વિ.)=પ્રકાશક, કરવ (વિ૦)=અનુપમ. ઝવેરચમ (૧૦)=અવશ્ય. ગોર (સ્ત્રી)= અશોક, દશમા તીર્થંકરની શાસન-દેવી. કરાર (૧૦)=ાજન. રિાવ (૧૦)=અમંગલ. રોષ (વિ.)=સમસ્ત. શz(૨,૫૦)=હવું, થવું. કરાર (વિ.)=સાર વિનાનું. કg (૪, ૦)=ફેંકવું. બહુમત (૬૦)-પ્રાણ. પ્ત (૧૦મરણું. જત (મુFર કરેલ. કરમ (ર૦)=પ્રથમપુરૂષવાચક સર્વનામ, Page #300 -------------------------------------------------------------------------- ________________ शब्द-कोषः ૧૭૩ ત્ય (૧૦) જૂહું. આદિ (૦ )=સાપ. હત (૬૦)=શત્રુ. હિત (વિ.)=અનર્થકારી. તાથ (વિ.)=અત્યન્ત ગંભીર. અરમાન (૨૦)= (૧) અસાધારણ; (૨) ગર્વ | રહિત. आ શાવર (૬૦)=ખાણુ. લાયા (સ્ત્રી)=નામ. ગામ (૬૦)-(૧) આવવું તે; (૨) શાસ. ગરિ (ઉં.અચિરાના પુત્ર, શાતિનાથ, સોળમા તીર્થંકર. બાન્ન (૧૦)=અપરાધ. શનિ (સ્ત્રી) યુદ્ધ. કાર (વિ.) ગ્રહણ કરેલ. પાવર (.) (૧) માન; (૨) ઉઘમ. આદિ (વિ.) શરૂઆતનું. ગત (મૂળ)=અંગીકાર કરેલ. આપ (૬૦)=માનસિક પીડા. કાતર (વિ.)=આભ્યન્તર, આન્તરિક. નન (૧૦)=મુખ, કાનન (કું.)=આનન્દ, હર્ષ. કાજુ (S, T૦)=મેળવવું, અવાજુ=મેળવવું, સાપુ=મેળવવું. બાર (વિ.)=વિશ્વાસ–પાત્ર. ગાર (મૂળ)=મેળવેલ. બાપજ્ (સ્ત્રી)=આપત્તિ, કણ. ગામ (વિ.)=સમાન. આમા (સ્ત્રી)=કાતિ, શોભા. ગામ (૬૦)-ગ. માર (૬૦) લાલ, શાચર (વિ.વિશાળ. આથતિ (સ્ત્રી)=વિસ્તાર. ગાયામ (ઉં. =વિસ્તાર. બાથાણ (૬૦)-પ્રયત્ન. બાર (૧૦) વૈરિ–મડળ. ગામ (૬) પાપમય આચરણે. સારવ (કું.)=ઇવનિ, અવાજ, ગર્તિ (સ્ત્રી)=પીડા. આ૪ (૧૦-અનર્થ. શ્વન (૧૦ =આધાર. બાય (૦)=આવાસ, ઘર, ગાઢિ (સ્ત્રી)=શ્રેણિ. માછી (સ્ત્રી=એણિ. શાવરથ (૬૦)=સ્થાન, સ્થળ. માવજી (વિ.)=ભ્યાસ. શા ()=જલદી. શા (૨, ગા=બેસવું; ધ્યા=બેસવું. શાસિત (ઘાટ ગાર)=બેઠેલ. વાસ્થા (સ્ત્રી)=સભા. ગાચ (૧૦)=મુખ, વદન. ૩ (૨, ૫૦)=જવું; ૩=પામવું; સમુ=જવું. જીત મૂળ)=(૧) ગયેલ; (૨) પામેલ. ન ()=(૧) સૂર્ય, (૨) સ્વામી. જીવર (૧૦)-કમળ. ન્યુ (૬૦)=ચન્દ્ર. ફુગુવાન () ચન્દ્રકાન્ત. ફુન્દ (કું.)=સુરપતિ. ટૂ (વિ.)=મુખ્ય. જાની (૬૦)=મરત (મણિ). zમર (૬૦)-(૧) મેઘાગ્નિ(૨) વડવાનલ, ફુવ (૧૦)=જેમ. રૂપુ (૬૦)-આણું, ૪ (ગ)=આ દુનિયામાં, Page #301 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ईक्षण (न० ) नेत्र. કૃતિ (સ્રા॰ )=ઉપદ્રવ. ईर् (२, आ० )=०४; प्रेर=प्रेरणा १२वी. ફ્રા (હું )=નાથ. દેરા (fi૦ )=સમર્થ. શ્વર (કું॰ )=સ્વામી. ફેશ્વરી (શ્રી॰ )=સ્વામિની, fer (año)=291. હિત (વિ॰ )=વાંછિત. उ उक्ति ( स्त्री० ) = वा. उम्र (वि० ) = ९८. રચિત (વિ॰ )યાગ્ય. उच्च (वि० )=अथुं. CAA (FO)=CAH, ÀB. ૩૬(૪૦)=પ્રમલતાવાચક અવ્યય. ૩૬૧ (૧૦)=મધ્ય ભાગ. ૩૬ારી (વિ॰)=અસાધારણ, વૃિત (મૂ॰ )=ઉદયમાં આવેલ. ૩૬ામ (૧૦)=અત્યંત તીવ્ર. ૩૬ (ğ૦ )=ઉત્પત્તિ. उद्यत (भू० )=तैयार. son (કું.)=ઉપકાર, પાડ. ૩૫વ (Î૦)=(૧) ઉપદ્રવ; (૨) વિઘ્ન; (૩) આપત્તિ; (૪) ભય. उपमा ( स्त्री० ) = उपभा. उपमान ( न० ) = (भा. ૩૫ાન્ત (f૧૦ )=સમીપનું. ૩૬ ( વિ॰ )=વિશાળ. Jaff (ato)=yed. શ્રીચતુર્વિંશતિજિનાનન્દસ્તુતય: 55 ન (વિ॰ )=અપૂર્ણ, અર્જિત (ન૦ )=પરાક્રમ. (go)=as. क ૠત ( મૂ॰ )=ગયેલ, નષ્ટ થયેલ. ૠત (વિ॰ )=સાચું. ऋद्धि (स्त्री० ) = संपत्ति, મુ (ie )=(૧) કલ્પવૃક્ષ; (૨) દેવ. ए एनस् (न० ) = पाथ. ऐ તેમ (વિ૰ )=હાથી સંબંધી. 3FT કોષ (ૐ)સમૂહ. TM (ન॰ )=સુખ. (a)=44-adi. कज्जल ( न० ) = ४४. naq (પું॰ )=સિૉ. कथ ( १०, उ० ). TH(70)=(9); (2) SH. कमला (स्त्री० )=सक्ष्भी. nr (go )=(૧) કિરણ; (૨) હાથ; (૩) કાન્તિ; (૪) ૬૪. રળ (૬૦)=(૧)સાધન; (૨) દેહ; (૩) ઇન્દ્રિય, करी (स्त्री० ) = १२नारी. क करुणा ( स्त्री० ) = पा. વર્ષર્ (૬૦ )=કૃત્ય, કાર્ય. x (૧૦, ૩૦ )=ધારણ કરવું. कला (स्त्री० )=४णा. હિ ( go )=કલહ, કજી. લાપ (કું॰ )=સમૂહ. कलित (वि० ) = युक्त. कलेवर ( न० ) = शरीर. कल्पवल्ली (स्त्री० ) = ४दय-यता. ચાળ ( ન૦ )=કલ્યાણ, હિત. Page #302 -------------------------------------------------------------------------- ________________ રાજોઃ ૧૭૫ કવિ (કું.)૧) કાવ્ય રચના, (૨) પડિત. | ક્ષણ (૬૦ =(૧) પળ; (૨) ઉત્સવ. પશ્વિન (સ્ત્રી)=મેઘમાળા. ક્ષમા (સ્ત્રી)=ક્ષમા, ક્રોધને અભાવ. રાત્ત (૬૦ )=સ્વામી, ક્ષય (કું.)=નાશ. વાત્ત (વિ.)=૧) મનહર (૨) વાંછિત. ક્ષિણ (૬, ૩૦ =ફેંકવું. સત્તા (સ્ત્રી )=૨મણું, પ્રિયા. શાન્તિ (સ્ત્રી)=પ્રભા. રામ (૬)=૧) અભિલાષા; (૨) મદન. ૨૪ (૧૦)=ઈન્દ્રિય. શમન (ગ)=અત્યંત. વત (વિ.Eવ્યાસ, વામિત (વિ.)=ચાહેલ. રાગ્ય (વિ=ઈઝેલ. ave (૬૦, ૧૦=ટુકડે. સાથ (૨) શરીર, રિન (વિ.)=કરનાર. થજી (સ્ત્રી)=કાલી (વિદ્યા-દેવી). = (૬૦)=હાથી. શાણી (વિ.)=કાળી. નr (૬૦)=સમૂહ, મ્િ (૪૦=પ્રશ્નાર્થક સર્વનામ. રાજના (સ્ત્રી)=ગણત્રી. શર્તિ (સ્ત્રી)=આબરૂ. ગતિ (સ્ત્રી )=ચાલ. (૦)=અનિષ્ટતાવાચક અવ્યય. (કું.) રેગ. સર (.)=શ્રેષતાવાચક શબ્દ. જા (સ્ત્રી)=ગદા. સુથુ (૬૦)-કુન્થ(નાથ), જૈનેના સત્તરમાં Twવાદ (૬૦)=પવન, | તીર્થંકર. શુપક્ષ (૬૦)-ખરાબ પક્ષ r= (૬૦)-(૧) જ્ઞાન; (૨) સમાન પાઠ. કુમત (૧૦) દુષ્ટ સિદ્ધાન્ત. જ (૨,૫૦)=જવું; ધામ=મેળવવું; સંઘ= ગુમતિ (સ્ત્રી-દબુદ્ધિ.. અંગીકાર કરવું. સુરુ (૧૦)-(૧) વંશ; (૨) સમૂહ. જીર (વિ. )=ગંભીર. કુરા (૧૦) કલ્યાણ. વંત (વિ.)=અભિમાની. (૮, ૩૦-કરવું, અધર=તિરસ્કાર કરે. મદન (વિ. =ગંભીર. (વિ૦ =કરનાર જિરિ (કું.) પર્વત. ર (૬, ૧૦)કાપવું. ગુor (=(૧) ગુણ; (૨) દરી. વૃત (મૂક(૧) સંપાદન કરેલ; (૨) કરેલ. ગુણવત્ત (વિ.)=ગુણવાન, ગુણી. તાન (૬૦ =૧) ચામ; (૨) સિદ્ધાન્ત. પા (સ્ત્રી =મહેરબાની. જૈ (૬, ૧૦) ગાવું. નિ (. મેર. (ઘર. શટિ (સ્ત્રી- કરોડ, નો (સ્ત્રી) =પૃથ્વી. રોષ (=ગુસ્સો. રતની (સ્ત્રી) દ્રાક્ષ, દાખ. જોગણ (વિ૦)-કુમળું. નૌ (ત્રી )=ગૌરી (વિવ-દેવી). રોડ (યું. યજ્ઞ. ૬ (૧,૩૦)=ગ્રહણ કરવું. Page #303 -------------------------------------------------------------------------- ________________ १७६ શ્રીચતુર્વિશતિજિનાનન્દસ્તુતયઃ છાયા (સ્ત્રી)= (૧) હસી , "પ (૧) લક્ષ્મી, (૨) કાન્તિ, (૩) ઘટૂ (૨, ગા)=બનાવવું. ઘર ( ૧) મેઘ; (૨) દેહ, ધન (વિ.)=અતિશય, ઘનાથન (૬૦)-વૃષ્ટિ કરનારું વાદળું. કર્મ (કું.) તાપ. થરમા ( વિભક્ષક, (.) ઘુવડ. ઝિટૂ (૭, ૩૦)-કાપવું. છિન્ન (મૂ૦) કાપી નાખેલ. જો (૪, ૧૦) કાપવું. ચાર (૬૦ =ચકેર (પક્ષી). ચા (૧૦)-ચક્ર. (સ્ત્રી)=ચકધરા (વિદ્યા–દેવી). વાઇ (૧૦)=સમૂહ. ચાર (સ્ત્રી)=ચકેશ્વરી, પ્રથમ તીર્થંકરની શાસન-દેવી. રચવ (૧૦)=પ્રકાશતું. થયુ (સ્ત્રી)=ચાંચ. ave (વિ.)પ્રખર. રાજા (સ્ત્રી)=ચડા, બારમા તીર્થંકરની શાસન-દેવી. ચતુર (વિ. નિપુણ, કુશળ. રક (૬૦-ચન્દ્ર, જામ (૬૦)-ચન્દ્રપ્રભ, જૈનેના આઠમા તીર્થંકર. રજૂ (સ્ત્રી)=સૈન્ય, જય (૬૦)=સમૂહ. ()પગ. ચર (૧૦) ચારિત્ર, આચરણ. જઇ (વિ.ચંચળ. રછ (.)=ચકોર. ત્તિ(૫,૩૦)=એકઠું કરવું =વિસ્તાર કરો. ત્તિ (૧૦=મન. વિનિતા (.)=ચિતવેલ. જિર (વિ.)-લાંબા કાળનું. કિરણ (મ.ઘણા કાળ સુધી. કમત (૧૦) દુનિયા. (ક, મા૦)=ઉત્પન્ન કરનાર. ગન (કું.)=લેક. ગન (કું.)=(૧) પિતા (૨) ઉત્પન્ન કરનાર. કરના (સ્ત્રી)=માતા. નિ (સ્ત્રી)=જન્મ. (, ૫૦)=જાપ જપ. રજૂ (૧૦)=ઘડપણું, નજી (૧૦)=પાણું. ગધ (કું.)=સમુદ્ર ના (કું.)=વેગ. કવન (વિ.)=ગયુક્ત. કાત (કું.) પુત્ર. નાત (૧૦)=સમૂહ. ગાતા (૧૦)=સનું. જાતુ ( કદાપિ. ના (૧૦)=સમૂહ. નિ (૬, ૫૦ =જીતવુંજાનિ હરાવવું; વિવિ=વિજય મેળવ.. નિતિશકુ (૬૦ =જિતશત્રુ (રાજા), દ્વિતીય | તીર્થંકરના પિતા. નિતારિ () જિતારિ (રાજા), તૃતીય તીર્થકરનાં પિતા. | ઝિન (૬૦(૧) તીર્થંકર (૨) સામાન્ય કેવલી. નિના (૬) તીર્થંકર. જિનપતિ (૬૦) તીર્થકર નરસંગ (=તીર્થંકર નિવર (૬૦)-તીર્થકર. Page #304 -------------------------------------------------------------------------- ________________ fr′′ (વિ॰ )=જયનશીલ. जुष् (६, आ० )= सेवj. નૈન (વિ૦)=જિન-વિષયક, નૈની (સ્ત્રી॰ )=જિન–વિષયક, ज्ञान (न० ) मो. त સત્ત (મૂ॰ )=વિસ્તીર્ણ. afa (to)=aly. (F), Y. સર્ (૧૦ )=તૃતીયપુરૂષવાચક तदीय (स० ) तेनुं. સર્વનામ, तन् (८, उ० ) = विस्तार १२वे; प्रतन= વિસ્તાર કરવા, तनु (स्त्री० )=हेड. (o)=g. તનુતા (સ્ત્રી)=કૃશતા, પાતળાપણું, तपू (१०. તપ૬ (ન॰ )=તપશ્ચર્યાં. તમસ (૬૦ )=(૧) અજ્ઞાન; (ર) અંધકાર, (૩) 414. ar()=la. तमोविपक्ष (पुं० )सूर्य. तरस् (न० )=मण. तरसा ( अ० )=०४सही. સફળી (શ્રી॰ )=યુવતિ. તા (સ્ત્રી॰ )=લક્ષ્મી. સાનવ (ન૦)=પાતળાપણું. तान्त ( न० ) = क्षय. તાપ (પું॰ )=સંતાપ. સામર્સ (૧૦ )=કમળ, તારી (fવે॰ )=(૧) મનેાહર; (૨) ઉજ્જવળ, तारक (न० )=तारा. तारकेश (पुं० ) = न्द्र. (). રઢ शब्द-कोषः તિમિર (૧૦ )=અંધકાર. તિરોહિત (મૂ॰ )=આચ્છાદિત. તીર્થ (i॰ )=(૧) ચતુર્વિધ સંઘ; (૨) દ્વાદશાંગી; (૩) પ્રથમ ગણધર તીર્થક્ષર (કું૦ )=તીર્થંકર. तीर्थकृत् (पुं० ) = " तीर्थङ्कर (पुं० ) = तीर्थप (पुं० ) = aftefera (go)= तीर्थेश (पुं० )= در "" "" 27 તુર્ ( ૬, ૩૦ )=નાશ કરવા. तुलना ( स्त्री० ) = समानता. તુલ્ય (૧૦ )=સમાન. તુલૢ ( ૪, ૧૦ )=સંતેષ પામવે. TM ( ?, ૧૦ )=તરવું. तेजस् (न० )=તેજ. તોર્ (ğ૦ )=પીડા. તોપ (પું॰ )=સંતાષ. त्यजन (न० )=या. त्याग (पुं० ) = न. ત્રિપુર (વું॰ ) ત્રિપુર (દૈત્ય ). Faraar (to)=aila. મૈં ( ?, આ॰ )=રક્ષણ કરવું. ૧૭૭ द વૃત્ત (મૂ॰ )=અર્પણ કરેલ. (o)=9. दन्त (पुं० )=siत. રૂમ (કું॰ )=ઉપશમ. રૂમ્સ (હું॰ )=કપટ. Fr()=3, = (ન॰ )=(૧) ભય; (૨) વિદાર, રર્શન (૬૦ )=જોવું તે. વ (કું॰ )=દાવાનળ, અરણ્યના અગ્નિ, ૬ ( ?, ૫૦ )=માળવું. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રીચતુર્વિશતિજિનાનન્દતુતઃ ૨r ( ૨, ૩૦ ) આપવું. ટૂ (૧૦)=(૧) જોડકું (૨) કલેશ. શા (૨, ૧૦ )=કાપવું. ૬િ (વિ.)=તિરસ્કાર કરનાર. જ (૧૦)=(૧) આપવું તે, (૨) મદ. કુંભ (૬૦)-તરૂ, ઝાડ. વાનર (કું.)=અસુર. ૩ર (.) (૧) વિનાશ, (૨) સી. ટ્ટિ (૧૦)=દરિદ્રતા. પર (કું.)=પર્વત. વિત (મુ.)=કાપી નાખેલ. ધર (વિ.)=ધારણ કરનાર. સિ(૬,૩૦)=આપવું, કરવું. પર (કું.) ધરણુ રીક્ષા (સ્ત્ર • )=દીક્ષા, મુનિ-ત્રત. ધન (૧૦)=પૈસે. ફીન (ઉ)=દરિદ્ર. વળ (સ્ત્રી)=પૃથ્વી. ૩(૫, ૧૦)=દુઃખ દેવું. ધરા (સ્ત્રી)= (૧)પૃથ્વી, (૨) ધારણ કરનારી. તુલ (૧૦)=પીડા. ધરી (સ્ત્રી)=ધારણ કરનારી. સુરત (૧૦)=પાપ. પરેશ (૬૦)= (૧) પૃથ્વી પતિ; (૨) મેરૂ પર્વત). કુરિતાર (સ્ત્રી)=દુરિતારિ, ત્રીજા તીર્થકરની ધર્મ (કું.) ધર્મ(નાથ), જૈનેના પંદરમાં તીર્થકર. શાસન-દેવી. સુરત (વિ.) =જેનું દુખેથી દમન થઈ શકે ધર્મ (૬૦)-(૧) ધર્મ, (૨) પુણ્ય. તેવું. ધામિન (કું.)=ધાળાસ. કુષ (વિ૦ )=૬૭ બુદ્ધિવાળું. ધા (૨, ૩૦)=ધારણ કરવું; નિધા=મૂકવું વિ =કરવું. કુર્રમ (વિ.)=દુર્લભ, સહેલાઈથી ન મેળવી ધામન (૧૦) ગૃહ, શકાય તેવું. ધી (સ્ત્રી)=બુદ્ધિ. કુર (વિ.)-ખરાબ. ધીર (વિ.)=(૧) સમર્થ; (૨) ધર્યયુક્ત. સુરત (૧૦) પાપ. ૬ (૧,૩૦)=હલાવવું; કવિ=વિશેષે કરીને સૂર (વિ.)=આઘેનું. હલાવવું. (સ્ત્રી)=દષ્ટિ. યુવાન (૨૦) હલાવતું. રેવ (૬૦)-(૧) સુર; (૨) રાજા. પુ(ત્રી )=ધુરા, ઘેસરી. રેવતા (વાવ) દેવી. ૬ (૨, ૩૦)=ધરવું. (સ્ત્રી)=દેવી. on (સ્ત્રી)=પરંપરા. રેવેન્ટ(૬૦)=સુર–પતિ, કથાન (૧૦) ધ્યાન. વેદ (૬૦, ૧૦ )=શરીર, વં(૨, ગા) નાશ કરે. ચેહર (વિ.)=પ્રાણી. કam (૦ )=પતાકા, વાવટે. ચૈત્ય (૬) દાનવ, Tો (૪, v૦)=કાપવું. રોષ (૬૦)=દોષ, અવગુણ. (૦ )=નહિ. સૂર (સ્ત્રી)=(૧) પ્રકાશ (૨) કિરણ. | જત (મુ) પ્રણામ કરેલ. શુતિ (સ્ત્રી )=પ્રકાશ, તેજ. " | નારે ( ૦ Fપ્રણામ. Page #306 -------------------------------------------------------------------------- ________________ રો-રો: ૧૭૯ નજી ()=નદી. નિષ ()=ભંડાર. રજા (સ્ત્રી)=નન્દા, શીતલનાથની માતા. નિયો ()=આજ્ઞા. નિત (મૂ ) ખુશી કરેલ, નિ (ગ)=અત્યંતતાવાચક અવ્યય. નજિન (વિ.)=આનંદી. નિરસ (મુ. =નિરાસ કરેલ. ન (૬, ૧૦)=નમવું. નિર્મથન (૧૦)=નાશ. મિ(મુ)=નમિ(નાથ), જૈનેના એકવીસમાં નિર્માદ (વિ)-કપટ રહિત. તીર્થંકર. નિર્વા (૧૦)=(૧) મેષ (૨) સુખ. (વિ.)=મનશીલ. નિર્વાળની (સ્ત્રી)=સુખી. ના (કું.)=(૧) ન્યાય (૨) યથાર્થ અભિપ્રાય. નિળી (સ્ત્રી)= નિવ, સેળમા તીર્થ નર (૬૦)=મનુષ્ય, કરની શાસન-દેવી. નર (૬૦)=નરક. નિવૃતિ (સ્ત્રી)=નિર્વાણ, મેક્ષ, નંદિની (સ્ત્રી )=૫ધિની. નિવાસ ()=રહેઠાણ. નવ (વિ.)=નવીન. નિરાત (સ્ત્રી)=રાત્રિ. નવીન (વિ.)નૂતન. નિરાત (વિ.)=સતેજ કરેલ, નg (૪, ૫૦)=નાશ થ; વિનાજી વિનાશ નિરાપતિ (૬૦)-ચન્દ્ર. થવે. નિશેષ (વિ.)=સમસ્ત. નાસિન (.)=દેવ. નિષેધ (૬૦)=મનાઈ નાન (૬૦)-કુંજર, હાથી. નિદા (૬૦,૦)=સુવર્ણ નાથ (ઉં.)=સ્વામી. નામિ (સ્ત્રી)=૬ટી. ની (૨,૩૦)=લઈ જવું, દરવવું; માની લઈ નામેર (ઉં.)=(૧) બ્રહ્મા, (૨) નાભિ (રાજા) નર (૧૦)=જળ ના પુત્ર, રાષભદેવ. ના (૧૦) કમળ. નામન (૧૦) નામ. ની (ઉં. મેઘ. નારીજ ()=કમળ. નીરણ (વિ)=રસ વિનાનું, ધન વિનાનું નજી (૧૦) કમળને સમુહ. સ્ત્રી (સ્ત્રી)=મયૂરી, ટેલ. નાશિત (મૂ )=નાશ કરેલ. નિર્વિર (વિ.)=સમસ્ત. કુ (૨, ૧૦)=સ્તુતિ કરવી. નશિ (૪૦)=ક્ષય. ગુE (૬, ૧૦)-પીડા કરવી. નિજ ( )=સમુદાય, સમૂહ. (૦પરાસ્ત. વિજય (૪૦)=સમુદાય. (૬૦)=માનવ. નિતમામ (૪૦)=અત્યંત. – (૬, ૧૦)=સંતુતિ કરવી. નિત (૬૦)=કટિપશ્ચાદ્ભાગ. નેત્ર(૧૦)=આંખ. નિતારતમ ()=અત્યંત, સર્વથા. ન ()નેમિનાથ), જેનોના બાવીસમા નિયમ (૪૦)=સદા. તીર્થકર. નિધન (૬૦, ૧૦)=મરણ. નૌ (સ્ત્રી)=નકા, વહાણ, જવું. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી ચતુર્વિશતિજિનાનન્દસ્તુતયઃ પાર (૬)=(૧) કિરણ; (૨) ચરણે. પક્ષ ()=બાજુ પાન (૧૦)=પીવું તે. પp ( ૬ )=કાદવ. પાપ (૧૦)=પાપ, દુષ્કૃત્ય. વઘુનિ (સ્ત્રી)=કમલિની, કમળની લતા. પાર (૬૦, ૧૦)-ડે. પારમત (કું)=તીર્થકર. ફિ(સ્ત્રી)=શ્રેણિ. વર્ષ (૬)=(૧) પાર્થ(નાથ), જેના ત્રેવીપર (૧૦)=ભણવું તે. gren (સ્ત્રી)=બુદ્ધિ. સમા તીર્થંકર; (૨) પાશ્વ (યક્ષ). greત (૬૦)=પડિત, વિદ્વાન (૬૦, ૧૦)=પડખું. પત્ત (૧, ૫૦ =પડવું. પ (૬, ૩૦)= રક્ષણ કરવું. પતિ (૬૦ =નાથ. ઉa (૬૦)=આસન. પથ (કું.)=માર્ગ fકા (સ્ત્રી)=દુ:ખ. T૬ (૬૦)=પગ. પીયૂષ (૧૦)=અમૃત. v (૧૦)=(૧) પદવી, (૨) સ્થાન; (૩)ચરણ. ૬ (૬૦)=માનવ. જુથ (૧૦)-પુણ્ય, va (૧૦) સૂર્ય-કમળ. ge (૧૦)=નગર. વધુ (૬૦)=સૂર્ય. પુર (૧૦) શરીર. પન્ના (સ્ત્રી)=(૧) લક્ષમી (૨) શેભા. પુરા (સ્ત્રી)=નગરી. પદ્માવત (સ્ત્રી)=પદ્માવતી, ત્રેવીસમા તીર્થ (૬૦)=પુરૂષ. કરની શાસન-દેવી. પૂ= (૨,૩૦)=પૂજવું. પર ()=શત્રુ. પૂજ્ય (વિ.)=પૂજવા લાયક. (વિ)=(૧) ઉત્કૃષ્ટ (૨) અન્ય (૩) પૂer (૬૦)=નર, તત્પર. gધુ (વિ.)=વિશાળ. પરમ (વિ.)=શ્રેષ્ઠ. gશુઇ (વિ)=વિશાળ. g ણન (.)=પરમેષ્ઠી. ૪ (ગ)=પ્રકર્ષતાવાચક અવ્યય. પર (૬૦ =પુષ્પની બારીક રજ. કવર (વિ.)સ્પષ્ટ, ખુલ્લું. પરામર (કું.)=પરાભવ, અપમાન. ઘર (૬૦)=સમુદાય. ત્રિય (.)=(૧) ઓળખાણ (૨) અભ્યાસ. પ્રકાર (૬૦)-(૧) પ્રકાશ (૨) જ્ઞાન. વરિz (વિ.)=વિજય મેળવનાર. કg (વૈિ૦)=ઉત્તમ, મુખ્ય. પિત્ત (૧૦)=રક્ષણ, ખજુર (વિ૦)=બહુ ન્ય (૬૦)-(૧) ઈન્દ્ર; (૨) મેઘ, પ્રજ્ઞા (સ્ત્રી)=પ્રકૃષ્ટ જ્ઞાન. રિત્ર (વિ.)=પવિત્ર. પ્રજ્ઞતા (સ્ત્રી)=પ્રજ્ઞપ્તિ (વિદ્યા-દેવી). વા (૨,૫૦)=રક્ષણ કરવું. પ્રજ્ઞાવત (વિ૦)=બુદ્ધિમાન - ari (૬૦)=હાથ. પતિ (સ્ત્રી)=પ્રણામ. (૬૦) =હાથને નખ. તાપ (૬૦)=પ્રતા૫, પ્રભાવ, guથ (૧૦)=જળ. પતિ ()=ને. Page #308 -------------------------------------------------------------------------- ________________ રામો: ઘનિષ (૧૦)=પ્રતિબિમ્બ. વાટા (સ્ત્રી)=સ્ત્રી. અર્વાચન (૬૦) દુશ્મન. ત્તિન્ન (૧૦)=મડળ. કમ્ (૨૦, ૩૦)=પ્રસિદ્ધ કરવું. કુટ્ટ (૫૦)=જાગૃત થયેલ. કથિત (મૂળ)=પ્રસિદ્ધ વાધ (S૦)=જ્ઞાન, સમજણ કાર (૧૦ =અર્પણ. કમર (૬૦)ઉત્પત્તિ. મા (સ્ત્રી )=૧) સૂર્યની પત્ની; (૨) કાન્તિ. મi (વિ.)=સેવામાં તત્પર. મણિ (સ્ત્રી)=સેવા. કમાવ (૬૦)=મહિમા. મમિત (વિ.)=ભક્ત, સેવક. મકુ (૬૦)=આનન્દ. પ્રમr (સ્ત્રી)=સ્ત્રી. માવત (૬૦)=ભગવાન મg (૧, ૩૦ )=ભજવું. પ્રમાર (કું.)=ગફલત. મકર (૧૦)=વિનાશ. મોર ()-હર્ષ. મદ્ર (૧૦)-કલ્યાણ. કવન (૧૦)=સિદ્ધાન્ત. મય (૧૦)=બીક. કવર (વિ.)=ઉત્તમ. પ્રવૃત્તિ (સ્ત્રી)=આચરણ. મર (૬૦)=સમુદાય. પ્રશસ્ત (૧૦)= (૧) મંગળ (૨) પ્રશંસાપાત્ર. મા (૬૦ =(૧) સંસાર; (૨) કલ્યાણ (૩) ઉત્પત્તિ. કરાર (૬૦)-કૃપા પ્રસિદ્ધ (મૂ૦)=પ્રસિદ્ધ, પ્રખ્યાત. મત (૩૦આ૫, રાજ (વિ.)=પ્રૌઢ. મવન (૧૦)=ગ્રહ. મામૃત (વિ.)=પ્રાણી. પાણિન (કું.)=જીવ. પ્રિય (0)=પતિ. માવજ (વિ.)=સંસારી. વિર (વિ.) ઈષ્ટ, વલ્લભ. મય (વિ.)=વહેલે મેડે મોક્ષે જનાર. કિયા (સ્ત્રી)=પત્ની. મા (૨, g૦)=શોભવું, વિમા=શોભવું. શિવકુ (૬૦, સ્ત્રી )=પ્રિયંગુ. મા (સ્ત્રી)=તેજ. તિ (મૂળ)=પ્રેરાયેલ. માકુ (૬૦)=(૧) ભાનુ (રાજા); (૨) તેજ, મોટ (૧૦)=લલાટ, કપાળ. માર (૬૦)=સમુહ વષ (૬૦)-(૧) બધન; (૨) દેહ, માર (ઉં.)=(૧) પદાર્થ (૨) સત્તા. વધુ (૬૦)-મિત્ર. માર્ત (સ્ત્રી)=વાણ. વઢ (૧૦)= (૧) બળ, પરાક્રમ; (૨) પ્રાણું. માત્રુ (સ્ત્રી)=પ્રકાશ. વટા (સ્ત્રી)=બલા, સત્તરમા તીર્થંકરની | માસમાના (૩૦) પ્રકાશિત. શાસન-દેવી. માસિત ()=પ્રકાશિત. રઘુ (૦િ)=ઘણું. માકુર (વિ.)=પ્રકાશિત. વારુ (૬૦)=બાળ. માઘર (૬૦)=સૂર્ય. વણિ (વિ.) નવીન, માસ્વત (વિ.) તેજસ્વી, Page #309 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્વિશતિજિનાનનાસ્તુતયઃ મિ (૭, ૩૦)=ભેદવું. મા (૬૦)-(૧) અભિમાન; (૨) હર્ષ, (૩) મિત્તા (સ્ત્રી)=ભેદન. આશ્ચર્ય; () હાથીના કુમ્ભસ્થળમાંથી મિક (મુ.)=ભેદી નાખેલ. ઝરતું જળ. મા (ર૦)=ભય. મરર (૬૦)-કામદેવ. યુગ (૭, ૩૦)=ભક્ષણ કરવું, ખાવું. મય (+૦)=મારું. મુરા (૧૦)=જગત.. મg (૬૦)=મધુ (દૈત્ય). (સ્ત્રી)=પૃથ્વી. મધુa ૧૦)=મીઠાશ. મ (૬, ૧૦)=થવું. મys (વિ૦) મધુર. મૂહ (૬૦)-નૃપતિ. મgar (સ્ત્રી)=મીઠાશ. સૂપ (પુ.)=રાજા. મળે (૨૦)=મધ્યમાં. મૂછ (૬૦)=મનુષ્ય. મન (૬, માં ૦; ૮, યા ૦ )=ધ્યાન ધરવું. મ(, ૩૦)=ધારણ કરવું. મન (૧૦)=ચિત્ત. સવ (વિ.)=ધારણ કરનાર, મન (૧, ૪૦ )=મથવું. મગુવા(સ્ત્રી)=ભજેલી, આશ્રય લીધેલી. મવાર (૬૦)-કલ્પવૃક્ષ મનિ (૧૦)-ગૃહ, ઘર. ()=વિષય. મમતા (સ્ત્રી)=મમત્વ, મારાપણું. મોગન (૧૦)=આહાર, જમણ. મા (૬૦)=મરણ. મોટૂ ()=સંબોધનવાચક અવ્યય. મરા (૧૦)=મરણ. અનr (૧૦)=રખડપટ્ટી. મHI (૬૦) હંસ. (વિ.)=ભનશીલ, પ્રકાશનાર. મરીરિ (૬૦, સ્ત્રી )=કિરણ. મકર (૬૦)=પવન. ખર્ચ ()=માનવ, માર (કું)=મગર. મન (૧૦)=મર્મ. મધવત ()=ઇન્દ્ર મઠ ( ૬૦, ૧૦)=માપ. મe (૧૦)=મંગલ, કલ્યાણ, નહિ ()=મહિલ(નાથ), જૈનેના ઓગણીનઝર (સ્ત્રી)=માંજર. સમા તીર્થંકર. મગ્ન (વિ.)=મનહર. ઝિન (વિ.)=મેલું. મન (૬૦, સ્ત્રી )=રત્ન મતવા (૧૦)=માધું. મr (સ્ત્રી)=રત્ન. મદ (૬, ૫૦; ૨૦, ૩૦)Fપૂજવું. માઉંટ (૧૦)=(૧) કે&; (૨) સમુદાય. મદત (૩૦)=પૂજતે, મત (૧૦)=દર્શન. મહત (વિ.)=મોટું. મત (મ.)=માનેલ. Hદા (૧૦)=(૧) તેજ, (૨) ઉત્સવ, મતિ (બ્ર)=બુદ્ધિ. મણિબન (f)=મહિમા, ગૌરવ. મતિમ (વિ)=બુદ્ધિશાળી. મહિત (મૂ૦)=પૂજાયેલ. મત્ત (મૂ૦)-છાકી ગયેલ, મા (સ્ત્રી)= (૧) લક્ષમી (૨) શેભા. Page #310 -------------------------------------------------------------------------- ________________ शब्द-कोषः ૧૮૭ પક્ષ (૦ ) ક્ષ. ત્તિ (૬૦)=મુનિ, સાધુ. ચતિ (સ્ત્રી)=(૧) વિરતિ, સંયમ, (૨) વિરામ. ચ (સ. )=જે. ચમ (૬૦ =(૧) મરણ, (૨) વ્રત. નન (વિ.)=વ્રતયુક્ત, યતિ. થરા (૧૦ )=કીર્તિ. ચા (સ્ત્રી)=લક્ષ્મી. ચા (૨, ૫૦ )=જવું. ચાત (મુ)=એલ. ગામ (૬૦)-વ્રત. પુ િ(સ્ત્રી)=(૧) ન્યાય; (૨) અનુમાન. ગુમ (સ ૦ =દ્વિતીય પુરૂષવાચક સર્વનામ. જૂથ (૧૦ )=સમૂહ. ઘોષ (૬૦)=લડવૈ. મારાજ (૧૦=આમ્ર, આંબે. માધુર્ય (૧૦)=મધુરતા. માન ()-(૧) અભિમાન; ૨) પૂજા. નાન (૧૦)=માપ. માનવ (૬)=મનુષ્ય. માનવી (સ્ત્રી)=માનવી (વિદ્યા–દેવી). માનસ (૧૦)=(૧) ચિત્ત, (૨) માનસ (સરોવર). માથા (સ્ત્રી)=કપટ. માર (૬૦)=મદન, કામદેવ (૨) મરણ. માળ (૧૦)હિંસા. માત્રા (સ્ત્રી)=શ્રેણિ. માણિત (વિ.) યુક્ત. મિતકુ (૬૦)=સમુદ્ર, મુકુર (૬૦)=આદર્શ, દર્પણ. મુa (૦)=ોડી દીધેલ. મુ (સ્ત્રી)=મોતી. મુક્તિ (સ્ત્રી=મોક્ષ. મુ(૬, ૫૦ ) છોડવું; રજૂ=ાડવું, વિમુછેડવું. સુ (સ્ત્રી)=હર્ષ. મુતિ (૧૦)=હર્ષ. મુનિસુવા ()=મુનિસુવત(નાથ), જૈનેના વીસમા તીર્થંકર.. મુનિ (૬૦ )=સાધુ. મુ (૬, ૫૦)=ચોરી કરવી. મૂર્ધન (૬૦)=મસ્તક. મૃr (૬૦ =હરણ. ગુમર (૬૦)-કસ્તુરી, મેઇ () વાદળ. મેષાદિન (વિ.)=બુદ્ધિશાળી, મોઢ (કું.) હર્ષ. નતિ (મૂ૦) હર્ષ પામેલું. મોદ(૬૦) અજ્ઞાન. મોહન (૧૦)=વિષય–સેવન. મોહન (વિ.)=સુન્દર, મોહકારક. (૬૦)-(૧) વર્ણ (૨) રાગ. જ (૨૦, ૩૦) રચવું. રાની (સ્ત્રી) રાત્રિ. =(૧૦)= (૧) પાપ (૨) ધૂળ. (૬૦, ૧૦) યુદ્ધ. tત (૧૦)=વિષયસેવન. ત્તિ (સ્ત્રી)=(૧) કામદેવની પત્ની, (૨) પ્રીતિ. ર્તા (કું.)=કામદેવ. (વું.)=દાંત. મુ (૨, ગા રમવું. નમ (વિ. )=રમ્ય. રમા (સ્ત્રી)=લક્ષમી. મા (સ્ત્રી)=અપ્સરા, (.)= ધ્વનિ, અવાજ, વિ (કું.)=સૂર્ય. 8 (૬૦)-(૧) રસ; (૨) જળ; (૩) આદર; (૪) બળ, (૫) રાગ, પ્રેમ, Page #311 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્વિશતિજિનાનન્દરતુતયઃ સન (૧૦)=કટિ–મેખળા, કરે. રોગ (૬૦)-વ્યાધિ, રોગ. રક્ષા (સ્ત્રી)=પૃથ્વી, ભૂમિ. રજત (મૂ૦)=સુશોભિત, રાક (.)=ઝાડ. દf (સ્ત્રી)=હિણી ( વિદ્યા–દેવી). દિત (વિ.)=વિનાનું. હિત (મ.) ઉત્પન્ન થયેલ. (૨, ૬૦ =આપવું. રાવા (સ્ત્રી)=પૂર્ણિમા, પૂનમ, રાજ (૬૦)સ્નેહ. ઋક્ષ (૧૦) કપટ, દો. રાજ્ઞ (૨, ૩૦)=પ્રકાશવું. હૃક્ષ (૧૦)=ચિહ્ન. રાગત (૧૦)=૨૫. ૪ર્મા (સ્ત્રી)=લક્ષ્મી, ધન. trગત્ત (૬૦)-ઉપલા દાંતની હારમાંના સ્ટમ (, આ૦ )=મેળવવું. વચલા બે દાંત પૈકી એક. (૬૦)=એકતાનપણું નગન (.=(૧) રાજ (૨) પ્રભુ (૩) ચન્દ્ર. સ્ત્ર (૬, ૪૦ )=પ્રકાશવું. cગમાન (૨૦ )=ભતું. છા (૨, ૫૦ )=ગ્રહણ કરવું. બિત (.)=સુભિત. ૪૪ (૬૦)=હળ, ઝહંત (૬૦ =રાજહંસ. જાતિ (વિ.)=અંકિત. જ (સ્ત્રી)= શ્રેણિ. રામ (૬૦)-લાભ, પ્રાપ્તિ. જિન (વિ.)=ભનશીલ. સુરુ (૬, ૫૦)=આળોટવું. જાની (સ્ત્રી)=શ્રેણિ. ટૂ (૬, ૫૦) છેદવું, કાપવું. રાષમતા (સ્ત્રી)=રાજીમતી. ક્રોમ (૬૦)=ભ. નીવ (૧૦ )=કમળ. જાપ (૧૦)=રાજ્ય. * વિંડ (૬) વંશ, કુળ. નમ (વિ.)=રમણીય, મને હર. વત્ર (૧૦=મુખ. રામા (સ્ત્રી)= (૧) નારી; (૨) રામા (રાણી). વશ્વન (નવ)-વચન. રવિ (j૦)=સમૂહ. aa (નવ)=વચન. રીતિ (સ્ત્રી)=મર્યાદા. વાંકુશા (સ્ત્રી-વાંકશી (વિવા-દેવી). જાદુ (૬૦)-રાહુ વર (૦)=સરખું, બરાબર. રન (મૂ૦)=ક્ષય પામેલ. વન (૧૦)=મુખ. ૪૧ (સ્ત્રી)=કાન્તિ. વર (૧૦) (૧) જંગલ; (૨) જળ. (સ્ત્રી)=(૧) કિરણ; (૨) પ્રભા. વન (સ્ત્રી)=જંગલ. જ (વિ. )=મનેહર. વધુ (૧૦) દેહ ન (સ્ત્રી)=રોગ. વર (કું.) (૧) વરદાન; (૨) નાથ. ના (સ્ત્રી)=ોગ. વર (વિ.ઉત્તમ. રહણ (૧૦)=સ્વરૂપ. વપર (વિ)=વરદાન આપનાર. રે (૬૦) ધન. વર્જિત (વિ.) =રહિત. શૈવત (ઉં.)=ગિરિનાર (પર્વત). વર્ષ ()=(૧) રંગ; (૨) અક્ષર Page #312 -------------------------------------------------------------------------- ________________ शब्द-कोषः ૧૮૫ ર૪ (વિ)-ગૌર વર્ણવાળું શાસન-દેવી. વાત (સ્ત્રી)=વેલ. વિદ્યા (સ્ત્રી)=જ્ઞાન. વફા (વિતાબેદાર. વિ (વિ.)=પડિત. વરા (સ્ત્રી)=સ્ત્રી. વિધિ (કું.)=કાર્ય, કામ, વસુ (સ્ત્રી)=ોજ. વિપુ (૬૦) ચન્દ્ર. વસુધા (ર૦) પૃથ્વી. વિઝ (વિ.)=અત્યંત નમનશીલ. વસુદૂથ ()-વસુપૂજ્ય, વાસુપૂજ્યના | વિનર (૬૦)=વિનય. પિતા. વિના (અ.) વગર. વ૬ (૬, ૩૦) ધારણ કરવું. વિ (વિ)=અતિશય શ્યામ. વાર્ (સ્ત્રી)=વાણી. વિપક્ષ (૬૦ =શત્રુ. વાવંયમ ()=મુનિ. વિવો (કું.)=વિકાસ. વાળા (સ્ત્રી)=વાણી. વિમર (કું.)=સંપત્તિ. વાત (કું.) વાયુ, પવન. વિમા (સ્ત્રી)=૧) તેજ; (૨) લમી. વારિન (વિ.) વાદી, વાદ-વિવાદ કરનાર. વિમાર (.)=સૂર્ય. વામ (વિ)=૧) પ્રતિકૂળ; (૨) મનહર. વિભાવકુ (૬૦)=અશિ. વમા (૦ )=નારી. વિકસિન (વિ) તેજસ્વી. વાર્ (૧૦) જળ. વિષ (૬૦)-નાથ. વાર (કું.)=સમૂહ. વિમઢ (કું.)=વિમલ(નાથ), જૈનેના તેરમા વારિ (૧૦) જળ. વાગ (નકમળ. તીર્થંકર. વાઇ (૬૦)-કેશ. વિક (વિ=નિર્મળ. લિ (૧૦+૧) વિગસૂચક અવ્યય; (૨) વિમુ (મૂળ)=વિશેષ કરીને ત્યજી દીધેલ. વિશેષતાવાચક અવ્યય. વિ4 (૬૦)=વિલંબ, વાર. વિગત (મૂળ)=(૧) વિશેષ કરીને ગયેલું; વિરત (૪૦)=પ્રકાશતું. (૨) વિશેષ કરીને પ્રાપ્ત થયેલું. વિદ્યોત્તર (૧૦)=આંખ, વિર (૬૦)=સંકટ. વિવર્સિન (વિ૦) વર્તનાર. વિઝા (સ્ત્રી)=વજયા, અજિતનાથની વિવિધ (વિ.) જાત જાતના. જનની, વિરુ (૬૦)=માનવ, મનુષ્ય. વિજ્ઞ (૧૦નિપુણ, ચતુર. વિઝ (૧, ૫૦ ) પ્રવેશ કરે. વિજ્ઞાન (૧૦)વિજ્ઞાન. વિરાર (વિ.)=નિર્મળ. વિવ(૧૦,૩૦) વિડંબના પમાડવી. વિરાણન (૧૦)=મારી નાખવું તે. ક્ષિત્તિ (સ્ત્રી) જ્ઞાન, વિરાટ (વિ.)=મોટું. વિ(૨,૫૦) જાણવું. વિશa (૧૦)-દુનિયા. વિતિ (મૂ૦ પ્રસિદ્ધ વિશ્વ (વિ.)=સમસ્ત, સઘળું. જિતા (સ્ત્ર વિદિતા, તેરમા તીર્થંકરની વિશ્વા (સ્ત્રી)=દુનિયા. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રી ચતુર્વિશતિજિનાનન્દતુત: મિત્ત (મૂ૦=(૧) અચંબ પામેલ; શિતિ (૬૦ =અગ્નિ. (૨) ખીલેલ. શિવ ((કું.)=એક્ષ. વીથ (સ્ત્રી)= (૧) માર્ગ, (૨) હાર, શ્રેણિ. શિવ (૨૦)-કલ્યાણ. વીર (૬૦)-વીર, વીસમા તીર્થંકર. રિાવ (વિ. )-કલ્યાણકારી. (૧૦)=પાપ. તરિ (૬૦)-ચન્દ્ર, વૃત (૨, સાવ)=હેવું, નિવૃત =વિરામ પામવું. શુ (૨, ૫૦) શેક કરે. વૃત્તિ (સ્ત્રી)=વળ. ()=અગ્નિ. વૃત્તિ (સ્ત્રી)=આબાદી. શુદ્ધ (વિ.)=નિર્મળ. વૃજ (૧૦)=સમુદાય. ()=પર્વત. gિ (સ્ત્રી)=વરસાદ. ફાઇ ()=દિલગીરી. વૈર (૧૦) દુશમનાવટ. રામન ( વિ. )=સુન્દર. થથ (૨, ગા) દુઃખી થવું. શમા (સ્ત્રી)=ભા. = (૬૦)=સમુદાય. રામા (સ્ત્રી=(૧) રાત્રિ; (૨) શ્યામ, છઠ્ઠા તીર્થકરની શાસન-દેવી. રા (૧૦)=સુખ, યામ (વિ.)-કૃષ્ણ, કાળું. શકુ (૬૦) દુમન. શ્રી (સ્ત્રી)=(૧) માનવાચક શબ્દ; (૨) રાઃ (૦)=શબ્દ. લક્ષમી, (૩) શોભા. રાણ (૪, પ૦)=શાન્ત થવું. જૈનાત (૬૦ =કામદેવ. રામ (૬૦) ઉપશમ. of (સ્ત્રી)= પંક્તિ , હાર, રામથ (.)=શાન્તિ. શ્રેય (૧૦)=(૧)કલ્યાણ; (૨) નિર્વાણ, મોક્ષ. રામન (૧૦)=શાન્તિ. શ્રેચા (કું) શ્રેયાંસનાથ), જૈનેના અગ્યારામવત (વિ. )=ઉપશમધારી. રમા તીર્થંકર. મન (વિ.)=ઉપશમધારી. શ્રોત્ર (૧૦)-કાન. રાય (૬૦)-હાથ. રામેન (૧૦ )સુખ, સંભ (૬૦)-કે. રાહત (૧૦)-કલ્યાણ. સંવર (કું.)(૧) સંવર; (૨) સંયમ. ફાત (૬૦)-ક્ષય, સંસાર (૬)=સંસાર, ભવ. ફાત (સ્ત્રી)=શાન્તા, સાતમા તીર્થંકરની સંતા (કું.)=પરિચય. શાસન-દેવી. સંતિ (સ્ત્રી)=સમૂહ. સારિત (કું.)=ાતિ(નાથ), જૈનોના સેળમાં સાઢ (વિ.)=સમસ્ત, સર્વ. તીર્થકર. સાત (૫૦)=આસક્ત, લીન. શાન્તિ (સ્ત્રી)(૧) કલ્યાણ; (૨) નાશ. રોજ (૬૦)=બીડાઈ જવું તે. રાપ (પં. )=શાપ દેવે તે. (૬૦)=પ્રસંગ, સેબત. રાસન (૧૦)=આજ્ઞા. સતિ (સ્ત્રી)=સોબત. શાસ્ત્ર (૧૦)=શાચ, ધાર્મિક પુસ્તકો સમર(૧૦)=(૧) એકઠા મળવું તે; (૨) ગમન. Page #314 -------------------------------------------------------------------------- ________________ રાષ: ૧૮૭ (.)=સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાને સમુદાય. સત (વિ.)=(૧) ઉત્તમ; (૨) વિદ્યમાન, સવ ( ૬૦, ૧૦) જીવ, પ્રાણી. સત્ય (વિ.)=સાચું. સન (૧૦ ) ગૃહ, ઘર. સ (સ્ત્રી )=સભા. સવા (૩૦)=દરરોજ. તત્તમ (૧૦)ગાઢ અજ્ઞાન. નોટૂ (૬૦)=સમુદાય. aધા (સ્ત્રી )=પ્રતિજ્ઞા. સમા (સ્ત્રી)=સભા. સપન (૬૦ )=શત્રુ. રારિ (૩૦)=એકદમ. સમ (વિ.)=(૧) સમગ્ર; (૨) સાધારણ. રમતા (સ્ત્રી)=સમભાવ. હમ (૦ )=સાથે. રમત (વિ.)=સંપૂર્ણ સમાજ (વિ. )-તુલ્ય. સમુદ્રિત (મૂળ)=રૂડી રીતે ઉદયમાં આવેલ. સમૂહ (ઉં.Eસમુદાય. સદ્ધિ (સ્ત્રી)=સંપત્તિ મેર (મૂળ)=એકત્રિત થયેલ. સાત્ (સ્ત્રી)=સંપત્તિ, વૈભવ. નિષ્પન્ન (મૂ૦)=ઉત્પન્ન થયેલ. સમય (ઉં.)=સંભવ(નાથ), જૈનેના ત્રીજા તીર્થકર. મિ (સ્ત્રી)=ભેદનારી. મા (મુ.)-ખીલેલ. સગર્ (વિ.)= યથાર્થ. વિષ (વિ.)=સમીપ, પાસેનું. સરાજ (વિ.)=ાગી. સપ (વિ)=સમાન રૂપવાળું. સર્વ (૧૦)=બધું. પર્વ (વિ.)=બધું જાણનાર. સદ (ગ)=સાથે. સહસ્ત્ર (૧૦)=હજાર. સહસ્ત્રા(૧૦)=હજાર પાંખડીવાળું કમળ. સા (સ્ત્રી)=લક્ષ્મી. સાગર (કું.)=દરિયે. રામન (કું) કુંજર, હાથી. સાર (૧૦)-(૧) શ્રેષ્ઠ; (૨) વિચિત્ર વર્ણવાળું. સાકુ (૬૦)=હરણ. arta (૧૦) કમળ. સાથે (૬૦)=સમુદાય. સાર્ધ (૦ )=સાથે. સાર્વ (હું )તીર્થંકર. સિત (F)=બાંધેલ. નિતા (સ્ત્રી સાકર. ત્તિ (૬૦)=(૧) ક્ષે ગયેલ, (ર) તીર્થંકર. સિદ્ર (મૂળ)=નિષેધ કરેલ. વિદ્વાન (કું.)=આગમ, શાસ્ત્ર. ઉદ્ધિ (સ્ત્રી)=(૧) મુક્તિ; (૨) લબ્ધિ, શક્તિ વિશેષ. સિદ્ધાર્થ (૬૦)સિદ્ધાર્થ (રાજા). સિંહાસન (૧૦)સિંહાસન. નતિન (સ્ત્રી)=નારી. r ()=શ્રેષ્ઠતાવાચક શબ્દ, (૨) અત્યંતતા* સૂચક અવ્યય. પુતિન (વિ.)=સારાં કાર્ય કરનાર, (ન)=સુખ. gવરણ (૫૦)=ઘણા કાળ સુધી. શુકન (j૦)=સજન. સુત (૬૦)-પુત્ર. સુતારા (સ્ત્રી)=સુતારકા, નવમા તીર્થંકર ની શાસન–દેવી. સુન ()=સુદર્શન (રાજા). સુધા (બ્રાં૦)=અમૃત. સુધાવર (કું.)-ચ. સુધામ (૬૦)=ચન્દ્ર Page #315 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રીચર્વિંશતિજિનાનન્દસ્તુતય: guisfa (jo )=U&. सुपर्ण (पुं० ) = 1३3. સુપાર્શ્વ (હું ) સુપાર્શ્વ (નાથ), સાતમા તીર્થંકર. જૈનાના સુમતિ (કું॰ )=સુમતિ(નાથ), જૈનાના પાંચમા તીર્થંકર. सुमनस् (पुं० )=द्वेष. सुमनस् ( न० ) = पुष्य. सुवर्ण (न० ) = सोनुं. સુવ્રતત્વ (ન૦ )=સુંદર વ્રતપણું, सृज् (६, प० ) = ४२. વિધિ (કું.)=વિધિ(નાથ), જૈનાના નવમા તીર્થંકર, લેજ (go )=સિ‘ચન. સુમેજ (પું॰ )=મેરૂ ( પર્વત ). सुर (पुं० ) = व. सुरभि ( स्त्री० ) = गाय. सुरी (स्त्री० ) = वी. સેના (સ્ત્રી )=સૈન્ય, ફેાજ. सेवू ( १, आ० ) = सेवर्यु; परिसेव= सेव. H જેય ( વિ૰ )=Àવવા લાયક. સેથ ( ઘું॰ )=નિધિ, ભડાર. સેવા (સ્ત્રી॰ )=સેવા, ભક્તિ. Eter (70)=YU. સ્રો ( ૪, ૧૦ )=નાશ કરવા. સૌષ (પું॰, ન૦ )મહેલ. સ્તવ (પું॰ )=સ્તુતિ. સુ ( ૨, ૩૦ )=સ્તુતિ કરવી. Ex ( ૧, ૩૦ )=ફેલાવવું. સ્થાન (ન॰ )=ધામ, સ્થળ. સ્થિત (મૂ॰ )=રહેલું. स्पृश् (६, प० )=43उवु. ફટ (કું॰ )=સાપની ફેણુ. स्फटा ( स्त्री० ) -सापनी शु. ટિન ( ğ૦ )=સ્ફટિક ( રન ). લિન્ (કું૦ )=સાપ. સમર (કું॰ )=કામ દેવ. ૬ (૧, ૫૦ )=યાદ કરવું. स्मृति (स्त्री० ) = २भर. મેર (વિ॰ )=હસમુખું, હાસ્યથી ચુક્ત. स्याद्वादिन (वि० )= स्याद्वाही. स्व (पुं०, न० ) = धन. સ્ત્ર (વિ॰ )=નિજ, પેતાનું. સ્વરવ (૧૦)=૧૫. हन् ( २, प० ) = वं. ૪૬ (વિ॰ )=હરનાર, ત્તિ (કું॰ )=(૧) સિંđ; (ર) યમ; (૩) નાશ; (૪) સૂર્ય; (૫) પવન. हस् ( १, प० ) = सर्वं. હૅવ્ય ( ૧૦ )=ડામવા લાયક પદાર્થ. EYE (go)=mla. हानि (स्त्री० )=नाश. દાર્િ (iિ૦ )=મનાર. દિક્ (૭, ૧૦ )=નાશ કરવા. f૯ (૩૬૦ =નિશ્ચયવાચક અવ્યય, દિત (વિ॰ )=કલ્યાણકારી. હિમ (ન॰ )=૨૩. हिम (वि) = शीतल. હૈં ( ?, ૫૦ )=હૅરવું; નિ=નિરાકાર કરવા. હૈદૂ (૧૦ )=અંતઃકરણ. હૃદ્ય ( ૧૦ )=મનહર નૃત્ય (૧૦ )=અંતઃકરણ. ઢે (૪૦)=હે, સંમેાધનવાચક શબ્દ, હેતુ (વૃં॰ )=હેતુ, યુક્તિ. ઘેલા ( સ્રો॰ )લીલા. fઇ (વૃં॰ )=સૂર્ય. ફ્રેષ્ઠિત (ff૦ )=તિરસ્કાર કરેલ, Page #316 -------------------------------------------------------------------------- ________________ श्रीचतुर्विशतिजिनानन्दस्तुतिपद्यानामनुक्रमणी पद्याङ्क: पद्यप्रतीकम् अ (१) ३२ अध्यासिता नवसुधाकरबिम्बदन्तं __ आ (१) १ आनन्दमन्दिरमुपैमि तमृद्धिविश्व उ (१) २० उद्यद्गदा मृगमदाविलकज्जलाङ्क ए (१) ४५ एनांसि यानि जगति भ्रमणार्जितानि क (२) ९५ कादम्बिनीव शिंखिनामतनोदपास्ता१५ काम मते जिनमते रमतां मनो मे २३ गम्भीरशब्दभर ! गर्वितवादिघूक३९ गायन्ति सार्धममरेण यशस्तदीयं च (३) ५४ चक्रे मराल इव यो जगतां निवासं ७२ चञ्चद्विलोचनमरीचिचयाभिभूत३ चित्ते जिनप्रवचनं चतुराः! कुरुध्वं छ (१) ९२ छायेव पूरुषमसेवत पार्श्वपाद त (४) २ तं तीर्थराजनिकर स्मर मर्त्य ! मुकं ३० तीर्थेशसार्थ ! नतिरस्तु भवत्युदारा५० ते मे हरन्तु वृजिनं भवतां नियोगा३६ त्वं देवते ! विशदवारविभवाभिभूत | पद्याङ्कः पद्यप्रतीकम् ७९ दुर्दान्तवादिकुमतत्रिपुराभिघाते ५१ दूरीभवन भवभृतां पृथु सिद्धिसौधं ८१ देवेन्द्रवृन्दपरिसेवित ! सत्त्वदत्त ध (२) १६ धर्मद्विषां क्षयमधर्मजुषां करोतु ४६ ध्यानान्तरे धरत धोरणिमीश्वराणां न (७) १० नाशं नयन्तु जिनपङ्कजिनीहृदीशा ६६ नित्यं वहेम हृदये जिनचक्रवाल८७ निर्मापयन्त्यखिलदेहजुषां निषेध ४३ निर्वाणनिर्वृतिपुषां प्रचुरप्रमाद३३ निर्वाणमिन्दुयशसां वपुषा निरस्त२६ निशेषदोषरजनीकजिनीशमाप्त१३ निःशेषसत्त्वपरिपालनसत्यसन्धो प (७) ८२ पापप्रवृत्तिषु पराणि निवर्तयन्त्य६९ पीठे पदोलुंठति यस्य सुरालिरग्र३७ पीडागमो न परिजेतरि दत्तमा७पीयूषपानमिव तोषमशेषपुंसां) २९ पूज्याचिंतश्चतुरचित्तचकोरचक्र५३ प्रज्ञावतां तनु तमस्तनुतामनन्त८८ प्राप्ता प्रकाशमसमद्युतिभिर्निरस्त भ (४) २८ भक्तिं बभार हृदये जिनसामजानां १७ भक्तिजन विहिता तव पादपद्म४८ भक्त्या यया यतिगणः समपूाज भिन्न२१ भव्यादिवारिजविबोधरविनवीन म (२) १२ माकन्दमचरिरिवान्यभृतां भर्या ६५ मां कुन्थुनाथ! शमथावसथः प्रकृष्ट ५८ दन्दह्यते स्म दमहाभुजा जिनाली ७८ दीक्षा जवेन जगृहुर्जिनपा विमुच्य Page #317 -------------------------------------------------------------------------- ________________ १९० श्राचतुर्विंशतिजिनानन्दस्तुतिपद्यानामनुक्रमणी पद्याङ्कः पद्यप्रतीकम् य (२१) ३८ यञ्चित्तवृत्तिरवधीत् तमसा प्रशस्ता८६ यज्ज्ञानसारमुकुरे प्रतिबिम्बमीयु१४ यत्पाणिजव्रजमभाद् धुतबुद्धनीर९४ यत्पादपद्ममभवत् पततां भवाब्धा२५ यं प्रास्तवदितिशयानमृताशनानां ६१ यं स्तीति शान्तिजिनमिन्द्रनतिर्नितान्तं ४४ यस्याः प्रसादमधिगम्य बभूव भूस्पृक ८४ या काल्यकिञ्चनजनानतनोदिताऽब्जं ६८ या जातु नान्यमभजज्जिनराजपाद८० या दुर्धियामकृत दुष्कृतकर्ममुक्ता९ या दुर्लभा भवभृतामृभुवल्लरीव ४० या भेजुषी जिनपदं न्यदधद् विशाला५६ या वर्जितं व्रजमुदारगुणैर्मुनीना२४ या सेव्यते स्म दनुजैर्वरदायिवक९१ या स्तूयते स्म जिनवाए गहनार्थसाथै १९ या हेलया हतवती कुमतिं कुपक्ष८३ यूथं ममन्थ हरिरैभमिवाधिमस्त३५ ये प्रेरिताः प्रचुरपुण्यभरैर्विनम्रा१८ येषां स्तुवन्त्याप ततिश्चरणानि नृणा६३ यो गोस्तनीमधुरतां निजहार हानि८५ यो रैवताख्यगिरिमूर्ध्नि तपांसि भोग र (१) ६२ राजीभिरचिंतपदाऽमृतभोजनानां ल (१) ४२ लक्ष्मीमितानभजत सदोंऽहिशैल व (३) ५९ वाचंयमैधृतवती धरणीव गुर्वी ६७ वाचां ततिर्जिनपतेः प्रचिनोतु भद्रं ६ विश्वेश्वरा विशसनीकृतविश्वविश्वा पद्याङ्कः पद्यप्रतीकम् श (७) ९० श्यामासुधाकरसुवर्णवरेन्द्रनील६४ श्रीआचिरेयचरणान्तिकसक्तचित्ता ७६ श्रीजैनशासनहिता निखिलाहिताली८९ श्रीपार्श्वयक्षपतिना परिव्यमान७३ श्रीमल्लिनाथ ! शमथद्रुमसेकपाथः ८ श्रेयम्परागनलिनी नयतां नवाङ्गी ४१ श्रेयांससर्वविदमङ्गिगण ! त्रियामा स (१९) ७५ सङ्कोचमानयति या गृहमस्तमोहा५५ स त्वं सतत्त्व ! कुरु भक्तिमतामनन्यां ५७ सद्धर्म ! धर्म ! भवतु प्रणतिर्विमुक्त ५ सयुक्तिमुक्तितरुणीनिरत निरस्त६० सम्प्रापयत्यसुमतः कविकोटिकाम्यां ३४ सम्पापयन्नतिमतोऽसुमतोऽतिचण्ड९६ सम्यग्दृशां सुखकरी मदमत्तनील३१ सम्यगशामसुमतां निचये चकार ७० सर्वज्ञसंहतिरवाप शिवस्य सौख्यं २७ सर्वार्थसार्थखचितं रचितं यतीन्द्र५२ सा कल्पवल्लिरिव वोऽस्तु सुरी सुखाय ४ सा मे चिनोतु सुचिरं चलचञ्चुनेत्रा ४९ सिंहासने गतमुपान्तसमेतदेव११ सिद्धान्त ! सिद्धपुरुषोत्तम संप्रणीतो ९३ सिद्धार्थवंशभवनेऽस्तुत यं सुराली २२ सिद्धिं सतां वितर तुल्यगते ! गजस्य ७७ सीमन्तिनीमिव पतिः समगस्त सिद्धि ४७ सोऽयं हिनस्ति सुकृती समवाप्य शास्त्र७४ स्याद्वादिनां ततिरनन्यजमिन्दुकान्ता | ७१ हन्ति स्म या गुणगणान् परिमोचयन्ती Page #318 -------------------------------------------------------------------------- ________________ स्पष्टीकरणसाधनीभूतग्रन्थसूची (२५ष्टी२ मा साधन३५ अन्थानी सूची) कर्तारः श्री सिद्धसेनदिवाकरः। श्री' मानतुङ्ग 'सूरिः कलिकालसर्वज्ञश्री हेमचन्द्र 'सूरिः जैनग्रन्थाः कल्याणमन्दिरस्तोत्रम् भक्तामरस्तोत्रम् अभिधानचिन्तामणिः योगशास्त्रम् त्रिषष्टिशलाकापुरुषचरित्रम् स्तुतिचतुर्विशतिका निर्वाणकलिका प्रवचनसारोद्धारवृत्तिः आचारदिनकरः तत्त्वार्थाधिगमसूत्रभाष्यम् तत्त्वार्थाधिगमसूत्रटीका शृङ्गारवैराग्यतरङ्गिणी उपमितिभवप्रपञ्चा कथा वैराग्यकल्पलता माहपराजयनाटकम् कुमारपालचरित्रम् अमरकोशः चउकसाय बृहत-टिप्पनिका न्यायकुसुमाञ्जलिः श्री शोभन 'मुनीश्वरः श्रीपादलिप्त सूरिः श्री सिद्धसेन 'सूरिः श्री वर्धमान 'सूरिः वाचकवर्यश्री उमास्वातिः, श्री सिद्धसेन 'गणिः श्री सोमप्रभ 'सूरिः मुनिवर्यश्री सिद्धर्षिः न्यायाचार्य-न्यायविशारदमहामहोपाध्यायश्री' यशोविजयः' श्री यशपाल श्री जयसिंह 'सूरिः श्री अमरसिंह 'सूरिः पूर्वाचार्यः न्यायतीर्थ-न्यायविशारदमुनिश्री न्यायविजय पूर्वमुनिवर्यः श्री समन्तभद्रः' श्री अकलङ्कदेवः' श्री वसुनन्दिः श्री विद्यानन्दस्वामी सिद्धाणं बुद्धाणं देवागमस्तोत्रम् (आप्तमीमांसा) देवागमस्तोत्रभाष्यम् देवागमस्तोत्रटीका अष्टसहस्त्री आप्तपरीक्षा Page #319 -------------------------------------------------------------------------- ________________ કર્તા ૧૯૨ સ્પષ્ટીકરણમાં સાધનરૂપ ગ્રન્થની સૂચી. જૈન ગ્રન્થ વિષયવાસના ત્યાગ ચિદાનન્દજી ભક્તામરસમસ્યારૂપ કાવ્યસંગ્રહને પ્રકાશક-શ્રીઆગામોદય સમિતિ પ્રથમ વિભાગ (પરિશિષ્ટ ) જૈનગ્રન્થાવલી પ્રસિદ્ધકત-શ્રી જૈનેતાંબર કૉન્ફરન્સ अजैनग्रन्थाः कर्तारः छान्दोग्योपनिषद् वामनपुराणम् गीतगोविन्दम् कविराजश्री जयदेव श्रुतबोधः कवीश्वरश्री कालिदासः' काव्यप्रकाशः श्री' मम्मट' सारस्वतव्याकरणम् श्री अनुभूतिस्वरूपा'चार्यः वैराग्यशतकम् महर्षिश्री भर्तृहरिः શબ્દ ચિંતામણિ યજક-સવાઈલાલ વિ. છોટાલાલ, Page #320 -------------------------------------------------------------------------- ________________ समास-विग्रहः . १-आनन्दस्य मन्दिरं आन. 'तत्पुरुषः', तत् आन । ऋद्धिरेव विश्वं ऋद्धि० ‘कर्मधारयः', ऋद्धिविधे नाभेयः ऋद्धि. 'तत्पुरुषः । तत्संबोधनं ऋदि । देवैः महितः देव० ' तत्पुरुषः, तं देव । केन सहितः सकः 'बहुव्रीहिः, सकश्रासौ लाभश्च सक० 'कर्मधारयः', तद्वन्तं सक० । भव एव योधः भव० 'कर्मधारयः, तं भव । नाभेरपत्यं पुमान् नाभेया, नाभेयश्चासौ देवश्च नाभेय. 'कर्मधारयः', तं नाभेय० । न हितं अहिंत 'नक्तत्पुमा, त अहितम् ॥ २-तीर्यस्य राजानः तीर्थ० तत्पुरुषः, तेषां निकरः तीर्थ० ' तत्पुरुषः, तं तीर्थः । पनवद् ईक्षणे यसब स प 'बहुव्रीहिः', तं प० । विविधाश्च ते वर्णाश्च विविध 'कर्मधारयः', विविधवर्णान् जुषन्तीति विविधवर्णजूषि 'उपपद 'समासः, तेषां विविधः । अंहि एच पचं अंहि. 'कर्मधारयः, यस्य अंहिपनं यद० 'तत्पुरुषः', तस्मिन् यद० । प्रमदच आदरश्च प्रमदा० 'समाहारद्वन्दः', तेन प्रमदा० ॥ ३–रागादीन् जयन्तीति जिना, जिनानां प्रवचनं जिन० 'तत्पुरुषः, तत् जिन० । सन्तश्च ते हेतवश्च सदेतवः 'कर्मधारयः', सद्धेतुभिः लाञ्छितं सद्धे० 'तत्पुरुषः', तत् सद्धे०। अङ्गजेन सहितं साङ्गज 'बहुव्रीहिः', साङ्गजं च तद् आलं च साङ्ग, 'कर्मधारयः', दितं साङ्गजालं येन तद् दित. 'बहुव्रीहिः। तद् दितः । वरा चासौ विचिश्च वर० 'कर्मधारयः,, वरवित्तिरव लक्ष्मीः वर. 'कर्मधारयः', तां वर० । न विद्यते तुला यस्याः सा अतुला 'बहुव्रीहिः', ता अतुलाम् । छितो मदो यैस्ते छित० 'बहुव्रीहिः', उदिता सा यस्मात् तत् उदित. 'बहुव्रीहिए, छितमदानां उदितसं छित. 'तत्पुरुषः', अङ्गानां जालं अङ्ग. 'तत्पुरुषः, छितमदोतिसं अङ्गजालं यस्मिन् तत् छित. 'बहुव्रीहिः', तत् छित०॥ ४-चका चक्षुर्यस्य स चळ०, चलचत्रुवत् नेत्रे यस्याः सा चल. 'बहुव्रीहिए। चक्रस्य ईश्वरी को न विद्यते तान्तिर्यस्यां सा अता. 'बहुव्रीहि, ता. अतान्तिम् । इरम्मदवत् आमा Page #321 -------------------------------------------------------------------------- ________________ समास-विग्रहः यस्याः सा इरम्म० 'बहुव्रीहिः' । हेले: रुचिः हेलि० 'तत्पुरुषः', तद्वत् हेलि. नितम्बस्य चक्रं नितम्ब० 'तत्पुरुषः', विलसत् नितम्बचक्रं यस्याः सा विलसनिक 'बहुव्रीहिः । मदेन आभा यस्याः सा मदामा 'बहुव्रीहिः॥ ५-सती युक्तिर्यस्यां सा सद्युक्तिः 'बहुव्रीहिः, सद्यक्तिश्चासौ मुक्तिश्च सधु० 'कर्मधारयः', सद्युक्तिमुक्तिरेव तरुणी सद्यु० कर्मधारयः, सयुक्तिमुक्तितरुण्यां निरतः सद्यु० 'तत्पुरुषः, तं सघु० । नवश्चासौ स्मरश्च नव० 'कर्मधारयः, रामाश्च नवस्मरश्च परे च रामा० 'इतरेतरद्वन्दः, निरस्ता रामानवस्मरपरा येन स निरस्त० 'बहुव्रीहि, तं निरस्त० । शत्रूणां जातं शत्रु० 'तत्पुरुष, जितं शत्रुजातं येन स जित. 'बहुव्रीहिए, तं जित० । अन्तरः. जवः अन्त० 'तत्पुरुषः, तेन अन्त०। विजयायाः अङ्गजः विजया० 'तत्पुरुषः, तं विजया० । धर्म एव राः धर्मराः 'कर्मधारयः', आत्तः धर्मराः येन स आत्त. बहुव्रीहिए। जिताः शत्रवो. येन स जित०, जितशत्रोः जातः जित. 'तत्पुरुष, तं जित०॥ ६-विश्वस्य ईश्वरा विश्वे० ' तत्पुरुषः । प्रकृष्टः तापः प्रतापः 'प्रादि समासः, वामः प्रतापो येभ्यस्ते वाम० 'बहुव्रीहिए, मलश्च अस्तं च तमश्च विपक्षाश्च मला. 'इतरेतरद्वद्वप, वाम. प्रतापकाश्च ते मलास्ततमोविपक्षाः वाम 'कर्मधारयः, विश्वायाः वामप्रतापकमलास्ततमोविपक्षा: विश्वा० ' तत्पुरुषः, विश्वे च ते विश्वावामप्रतापकमलास्ततमोविपक्षाश्च विश्व० ' कर्मधारयः विशसनीकृताः विश्वविश्वावामप्रतापकमलास्ततमोविपक्षाः यैस्ते विश० 'बहुव्रीहिः । न विद्यते अन्तो यस्य सः अनन्तः 'बहुव्रीहिए, तं अनन्तम् । वामश्चासौ प्रतापश्च वाम० 'कर्मधारयः', वामप्रतापस्य कमला वाम० ' तत्पुरुषः, तमसो विपक्षः तमो०, वामप्रतापकमलया अस्तः तमोविपक्षः यैस्ते वाम० 'बहुव्रीहिः ॥ ७--पीयूषस्य पानं पीयूष० 'तत्पुरुषः । न विद्यते शेषो येषां ते अशेषाः 'बहुव्रीहि, अशेषाश्च ते पुंसश्च अशेष. 'कर्मधारयः, तेषां अशेष । निर्गता माया येभ्यस्ते निर्मायाः 'बहुव्रीहिए, मुत् च चरणं च मुच्चरणे 'इतरेतरद्वन्दर, मुच्चरणे करोतीति मुच्च० 'उपपद'समासः, निर्मायाणां मुच्चरणकृत् निर्माय० 'तत्पुरुष । न अल्पं अनल्पं 'नञ्तत्पुरुष, तद् अन । निर्गता माया यस्मात् तत् निर्मायं 'बहुव्रीहिः' । उच्चं च रणं च उच्च० 'कर्मधारयः, उच्चरणं कुन्ततीति उच्च• 'उपपद 'समासः । भवस्य तोदो भव० 'तत्पुरुष', भवतोदस्य दानं यस्य तत् भव० 'बहुव्रीहिः ॥ ८-श्रेय एव परागः श्रेयाप० 'कर्मधारयः', श्रेयःपरागस्य नलिनी श्रेयःपराग० 'तत्पुरुषः । नवं अङ्ग यस्याः सा नवा० 'बहुव्रीहिः । अजितं बलं यस्याः सा अजित । कल्याणानां कोटिः कल्याण. 'तत्पुरुष, ती कल्याण । अमेन आमेन वा सहितः सामः Page #322 -------------------------------------------------------------------------- ________________ समास-विग्रहः 'बहुव्रीहिः, तस्मिन् सामे । परैः अजितं पराजितं ' तत्पुरुषः', पसजितं बलं यस्याः सा परा० 'बहुव्रीहिः। न विद्यते दुरितानि यस्यां सा अदुरिता ' बहुव्रीहिः ॥ ... ९-दुःखेन लभ्यते इति दुर्लभा । भवं बिभ्रतीति भव० 'उपपद समासः, तेषां भव० । ऋभूणां वल्लरी ऋभु० ' तत्पुरुषः । न मितः अमितः 'नञ्तत्पुरुषः', अमितश्चासौ दुपश्च अमित० 'कर्मधारयः, मान एव अमितद्रुमः मानामित० 'कर्मधारयः', हिमं इव आमा यस्य स हिमाभः 'बहुव्रीहिः', मानामितद्रुमे हिमाभः माना० 'तत्पुरुषः, तत्सं० माना० । अरीणां जातं अरि० ' तत्पुरुषः', जितं अरिजातं येन स जितारिक 'बहुव्रीहिः', तत्सं० जितारि० । श्रिया युक्तः सम्भवः श्री० 'मध्यमपदलोपी' समासः, श्रीसम्भवश्चासौ ईशश्च श्री० कर्मधारयः', तत्सं० श्री० । भवं भिनत्तीति भव. 'उपपद 'समासः। न विद्यते मानं यस्याः सा अमाना 'बहुव्रीहिः । महिम्नः आभा महिमामा ' तत्पुरुषः, मितद्रुवत् महिमामा यस्य स मितद्रु० 'बहुव्रीहिः', तत्सं० मितद्रु० । जिता अरयो येन स जिता०, जितारेः जातः जितारि० ' तत्पुरुषः', तत्सं० जितारि०॥ १०-पङ्कजिन्याः हृद् पङ्क० 'तत्पुरुषः', पङ्कजिनीहृदः ईशाः पङ्क. 'तत्पुरुषः, जिना एव पङ्कजिनीहृदीशाः जिन० कर्मधारयः । कोपश्च मानश्च कोप० 'इतरेतरद्वन्द्वः', नितरां कोपमानौ निष्कोप० 'मादि'समासः, निष्कोपमानयोः करणं येभ्यस्तानि निष्कोप. 'बहुव्रीहिः', तानि निष्कोप० । ज्ञानं एव द्युत् ज्ञान० 'कर्मधारयः, तया ज्ञान। बहवश्च ते भवाश्च बहु० 'कर्मधारयः, बहुभवानां भ्रमणं बहु० 'तत्पुरुषः, तेन बहु० । तप्तं च निष्कंच तप्त० 'कर्मधारयः, तप्तनिष्कस्य उपमानं येषां तानि तप्त० 'बहुव्रीहिः', तप्तनिष्कोपमानानि करणानि येषां ते तप्त. 'बहुव्रीहिः ॥ ११-पुरुषेषु उत्तमाः पुरुषो० 'तत्पुरुषः, सिद्धाश्च ते पुरुषोत्तमाश्च सिद्ध० 'कर्मधारयः, सिद्धपुरुषोत्तमैः संप्रणीतः सिद्ध 'तत्पुरुषः' । विश्वस्य अवबोधकः विश्वा० 'तत्पुरुषः, तत्सं० विश्वा० । रणस्य उदरं रणो० 'तत्पुरुषः', रणोदरस्य दारः रणो० 'तत्पुरुषः', रणोदरदारे धीरः रणो० 'तत्पुरुषः । अपाय एव जलाधः अपाय० 'कर्मधारयः', तस्य अपाय० । प्रकटं स्वरूपं यस्याः सा प्रकट० 'बहुव्रीहिः', प्रकटस्वरूपा विश्वा यस्मिन् स प्रकट० 'बहुव्रीहिः", तत्सं० प्रकट० । बोधस्य करणं यस्य स बोध० 'बहुव्रीहिः । दरश्च दाराश्च दर० 'इतरेतरद्वन्द्वः', न विद्यन्ते दरदारा यस्यां सा अदर० 'बहुव्रीहिः। अदरदारा चासौ धीश्च अदर० 'कर्मधारयः', अदरदारधियं रातीति अदर० 'उपपद'समासः॥ १२--माकन्दस्य मञ्जरिः माकन्द० 'तत्पुरुषः । अन्यैः भ्रियन्ते इति अन्यभृतः, तेषां अन्य० । दुरितानां अरिरिव अरिः दुरि० । न विद्यते कक्षं यस्यां सा अलक्षा 'बहुव्रीहिः । Page #323 -------------------------------------------------------------------------- ________________ १९६ समास-विग्रहः दारियं करोतीति दारिध० 'उपपद 'सपासा। सह पत्तीति सपना, सपत्नबासौ नमश्च सपत्न० 'कर्मधारयः, तस्मिन् सपत्न। अतिशायिनं दुःखं अति० 'प्रादि समासः, अतिदुःखं ददातीति अति. 'उपपद 'समासः, तस्मिन् अति । बरस्य सा यस्य स वैरसः 'बहुबीहिः', तस्मिन् वैरसे । दुरितं एव अरिः दुरिता. 'कर्मधारयः, दुरितारेः रसः दुरिता० 'तत्पुरुषः', विगतो दुरितारिरसो यस्याः सा विदुरिता० 'बहुव्रीहि ॥ १३-निर्गतः शेषो येभ्यस्तानि निःशेषाणि 'बहुव्रीहिए, निःशेषाणि च सानि सत्त्वानि च निःशेष० 'कर्मधारयः, निःशेषसत्त्वानां परिपालनं निःशेष. 'तत्पुरुषः, सत्या 'सन्धा यस्य स सत्य० 'बहुव्रीहिः', निःशेषसत्त्वपरिपालनाय सत्यसन्धः निःशेष. तत्पुरुषः । भुवं पालयतीति भूपालः, भूपालश्चासौ संवरश्च भूपाल ० 'कर्मधारयः', कुलं एव अम्बरं कुला० कर्मधारय, भूपालसंवरस्य कुलाम्बरं भूपाल ० 'तत्पुरुषः', पत्रस्य बन्धुरिव बन्धुः पा० 'तत्पुरुष, भूपालसंवरकुलाम्बरस्य पनबन्धुः भूपाल० 'तत्पुरुषः', तत्सं० भूपाळ० । भवानां मिद् भव० 'तत्पुरुषः, तस्यै भव० । विशेषेण नम्राः विनम्राः 'मादि'समासः, भुवं पान्तीति भूपाः, विनम्रा भूपा यस्य स विनम्र 'बहुव्रीहि, तत्सं० विनम्र० । संवरस्य कुलं यस्यां सा संवर० 'बहुव्रीहिः', तां संवर० । वरा पमा यस्य स वर० 'बहुव्रीहिः', तत्सं० वर०॥ १४--पाणौ जायन्ते इति पाणिजा, यस्य पाणिजाः यत्पाणि 'तत्पुरुष, यल्पाणिजानां व्रजं यत्पाणि 'तस्पुरुषः । नीरे जायते इति नीरज 'उपपद समासः, 'बुद्धं च तत् नीरजं च बुद्ध० 'कर्मधारयः, धुतं बुद्धनीरज येन तद् धुत० 'बहुव्रीहि । धर्म कसेबीति घर्मकरः, बालश्चासौ धर्मकरश्च बाल ० 'कर्मधारयः', बालधर्मकस्स्य पादा बाल. 'तत्पुरुषः', समस्ता चासौ पद्मा च समस्त० 'कर्मधारय, बालघर्मकरपादवत् समस्तपमा यस्य तद् बाल. 'बहुव्रीहिः ।। तीर्थ कुर्वन्तीति तीर्थकराः, तीर्थकराणां सार्थः तीर्थ 'तत्पुरुषः तत्सं० तीर्थ ।। एन एव जम्बालं एनोज० 'कर्मधारयः, एनोजम्बाले धर्मः एनोज. तत्पुरुषः, तत्सं० एनोज । करौ च पादौ च करपादं समाहारद्वन्दु', करपादेन समस्तं कर० 'तत्पुरुष, करपादसमस्तं पनं येन तत् कर० "बहुव्रीहिः ॥ १५---जिनानां मतं जिन ' तत्पुरुषः', तस्मिन् जिन। न मुद्माद् मत्तत्पुरुषः', अमुदं ददत इति अमुद्दौ 'उपपद समासः, आमश्च कामश्च आम० 'इतरेतरद्वन्द्वः', 'अमुधौ च तो आमकामौ च अमु• 'कर्मधारयः', अमुद्दामकामयोः भिदा यस्मात् सः - अमुह० 'बहुव्रीहिः', अमुहमकामभिदश्चासौ संवरच अमुइ० कर्मधास्था', अनुदामकामभिदसंघरस्य हेतवः अमुद्द० 'तत्पुरुषः', असहामकामभिदसंवरहेतूनां लाभो यस्माद् यस्मिन् वा तद् अनुह० 'बहुव्रीहिः', तस्मिन् अमुद्द० । चण्डा द्युतिर्यस्य स चण्ड. बहुधीहिः', तस्मिन् Page #324 -------------------------------------------------------------------------- ________________ समास-विग्रहः चण्ड । सन् चासौ प्रकाशश्च सस्प० 'कर्मधारयः', तं सत्प० । उहामश्चासौ कामश्च उद्दाम कर्मधारयः, सद्दामकामस्य भिद् उद्दाम० 'तत्पुरुषः, न संवरः असं० "नजूतस्पुरुषः', उद्दामकाममित चासौ असंवरच उद्दाम० 'कर्मधारयः', उद्दामकामभिदसंबरं हन्तीति बदाम 'उपपद समासः, तस्मिन् उद्दाम० । अतुला आमा यस्य सः अतु० 'बहुव्रीहिः', तस्मिन् अतु०॥ १६-धर्मस्य द्विषः धर्म० 'तत्पुरुषः, तेषां धर्म० । न धर्मः अधर्मः 'नतत्पुरुषः', अधर्म जुषन्तीति अधर्म ‘उपपद 'समासः, तेषां अधर्म० । सुरभौ यातं सुरभि० 'तत्पुरुषः', सुरभियातं वपुः यस्याः सा सुरभि० 'बहुव्रीहिः परमः आयो यस्याः सा रमा० 'बहुव्रीहिए। हृदयस्य वृत्तिः हृदय. 'तत्पुरुषः । सारः ऊहो यस्याः सा सारो० ‘बहुव्रीहिः ।। सुराणां भी: सुर० ' तत्पुरुषः', तया सुर०॥ १७--पादौ एव पझे पाद० 'कर्मधारयः', पादपद्मयोः सत्का पाद० 'तत्पुरुषः । नमिता अमिता 'नत्तत्पुरुषः' । शोभनं मनो येषां ते सुम० 'बहुव्रीहिः। तेषां सुम० । चोभमा मतिर्यस्य स सुमतिः, तत्सं० सुमते ।। सिद्धेः समृद्धिः सिद्धि० 'तत्पुरुषः, सिद्धि'समुद्धः वृद्धिः सिद्धिं० 'तत्पुरुषः । सद्भिः कामिता सत्का० 'तत्पुरुषः । सुष्टु मतं सुमतं 'प्रादि समासः, तेन सुमतेन ॥ .१८--अज्ञानं एव घस्मरः अज्ञान० 'कर्मधारयः', अज्ञानघस्मरस्य पराभवः अज्ञान. 'तत्पुरुषः', अशानघस्मरपराभवस्य मा अज्ञान० 'तत्पुरुषः', तां अज्ञान० । दुःखं एवं अम्बुधिः दुःखा० 'कर्मधारयः', तस्मिन् दुःखा० । अघं च स्मरश्च परे च अघ० 'इतरेतरद्वन्दः', न विद्यन्ते अघस्मरपरे यस्याः सा अनघ० 'बहुव्रीहिः' । भवं भजन्तीति भव० 'उपपद 'समासा, तानि भव० ॥ १९-कुत्सिता चासौ मतिश्च कुमतिः 'कर्मधारयः, ताकु० । कुत्सिताच ते पक्षाच कुपक्षाः कर्मधारयः, तैः कु० । न जितानि अजितानि 'नतत्पुरुषः', अजितानि पदानि यस्याः-सा अनित 'बहुव्रीहिः ।। शिवं रातीति शिव० 'उपपद 'समासः । शैल एव विज्ञानं शैल. कर्मधारयः, शैलविज्ञानेन राजितौ शैल. 'तत्पुरुषः, शैलविज्ञानराजितौ पदाव्यस्य रस ल० 'बहुव्रीहिः । तेन शैल० । शिवेन राजते इतिः शिव० ' उपपद समासः, तेन शिव०॥ २०-उद्यन्ती गदा यस्याः सा उद्य० 'बहुव्रीहिः । मृगमदेन आविलं मृग 'तत्पुरुष, माजालस्य अडूं कज्ज. तत्पुरुष, मृगमदाविलं च कज्जलाडू च मृग० 'कर्मधारयः, ममदाविककनकाङ्कवत् काली मृग० 'कर्मधारयः । शोभना रीतिर्यस्यां सा सु० बानीहिः, Page #325 -------------------------------------------------------------------------- ________________ १९८ समास-विग्रहः सुरीतिश्वासौ मतिश्च सुरीति० 'कर्मधारयः', सुरीतिमति रातीति सुरीति ० 'उपपद 'समासः । राजतां अन्तः राज ० ' तत्पुरुषः', जितः राजदन्तो यया सा जित०' बहुव्रीहिः" । मर्मणो जननी मर्म० ' तत्पुरुषः, तां मर्म० । अतिराजितौ राजदन्तौ यस्याः सा अति ० ' बहुव्रीहिः ॥ 4 २१- भव्याश्च ते अङ्गिनश्च भव्या० ' कर्मधारयः', भव्याङ्गिन एव वारिजानि भव्य ० ' कर्मधारयः', भव्याङ्गिवारिजानां विबोधः भव्या० तत्पुरुषः', भव्याङ्गिवारिजविबोधे रविः भव्या० ' तत्पुरुषः' । पद्मं च प्रमेशश्च पद्मप्रभेशौ ' इतरेतरद्वन्द्वः', नवीनौ च तौ पद्मप्रभेशौच नवीन० ' कर्मधारयः', नवीनपद्मप्रभेशवत् करणं यस्य स नवीन ० ' बहुव्रीहिः" । मुक्तिरेव कान्ता मुक्ति० ' कर्मधारयः', अर्जिता मुक्तिकान्ता येन सः अर्जित ० ' बहुव्रीहिः । निर्वृतेः सुखं निर्वृति ० ' तत्पुरुषः, तत् निर्वृति० । पद्मस्येव प्रभा यस्य स पद्म०, पद्माईश पद्म० 4 'कर्मधारयः', तत्सं० पद्म० । करणानां ऊर्जितं करणो० ' तत्पुरुषः', तत् करणो० । उक्तया कान्तः उक्ति ० ' तत्पुरुषः ॥ - २२ -- तुल्या गतिर्यस्य स तुल्य० 'बहुव्रीहिः', तत्सं० तुल्य० । मोहनं च तमच मोहन० ' इतरेतरद्वन्द्वः', विध्वस्ते मोहनतमसी येन स विध्वस्त०. बहुव्रीहिः । दानस्य वारि दान० " तत्पुरुषः', नवं दानवारि यस्य स नव० ' बहुव्रीहिः, तस्य नव० । तीर्थं कुर्वन्तीति तीर्थङ्कराः 4 'उपपद 'समासः, तीर्थेङ्कराणां व्रजं तीर्थ ० ' तत्पुरुषः', तत्सं० तीर्थ० । विभया अस्तः विभा० 'तत्पुरुषः', विभास्तः विधुर्येन तद् विभा० ' बहुव्रीहि:, तद् विभा० । अस्तः मोहो येन सः अस्त ० ' बहुव्रीहिः, तत्सं० अस्त० | दानवानां अरयो दानवा ० ' तत्पुरुषः', मानवाश्च दानचारयश्च मानव ० ' इतरेतरद्वन्द्वः', नताः मानवदानवारयः यस्य स नत० 'बहुव्रीहिः, तत्सं० नत० ॥ 4 २३- - शब्दानां भरः शब्द० ' तत्पुरुषः', गम्भीरः शब्दभरो यस्मिन् स गम्भीर ० ' बहुव्रीहिः, तत्सं० गम्भीर० । वादिन एव धूका वादि० ' कर्मधारयः', वादिधूकानां वीथी वादि० ' तत्पुरुषः', गर्विता चासौ वादिधूकवीथी च गर्वित ० ' कर्मधारयः', कृतान्तस्य जनकः · कृतान्त ० ' तत्पुरुषः', गर्वितवादिधूकवीयां कृतान्तजनकः गर्वित ० ' तत्पुरुषः', गर्वितवादि - कवीथीकृतान्तजनकस्य उपमा यस्य स गर्वित ० ' बहुव्रीहिः, तत्सं० गर्वित० । हारिणी शान्तिर्यस्मात् स हारि० ' बहुव्रीहि:' । जिनानां पतिः जिन० ' तत्पुरुषः, तस्य जिन० । अपवर्गस्य वीथी अपवर्ग ० ' तत्पुरुषः', मवरा चासौ अपवर्गवीथी च प्रवरा० ' कर्मधारयः । महान् चासौ अरिश्च महा० ' कर्मधारयः', कोप एव महारि: कोप० ' कर्मधारयः', जनानां कोपमहारिः जन० ' तत्पुरुषः', जनकोपमहारेः शान्तिर्यस्मिन् स जन० ' बहुव्रीहिः' ।। २४ -- वरस्य दायी वरदायी तत्पुरुषः १, वक्त्रं एव श्यामावरः वक्त्र० कर्मधारयः, वरदायी वक्त्रश्यामावरो यस्याः सा वर० बहुव्रीहिः । शोभनाथ ते वाश्च 4 Page #326 -------------------------------------------------------------------------- ________________ समास-विग्रहः १९९ सुरवाः कर्मधारयः', सुरवैः शोचिताः सुरव० 'तत्पुरुषः', दैत्याना रामाः दैत्य० 'तत्पुरुषः', सुरवशोचिताः दैत्यरामाः यया सा सुरव० 'बहुव्रीहिः । न विद्यते अन्तो यस्य सः अनन्तः (बहुव्रीहिः अनन्तश्चासौ शोकश्च अनन्त० 'कर्मधारयः, तं अनन्त० । सुरस्य वशा सुर० ' तत्पुरुषः । उचितं ददातीति ‘उचि० ' उपपद 'समासः॥ २५–अमृतं अशनं येषां ते अमृता० 'बहुव्रीहिः', तेषां अमृता । रसायां रसाः रसा० ' तत्पुरुषः', रसारसानां पदं रसा. तत्पुरुषः । शोभनौ पाचौं यस्य स सुपार्थः, तं सु० । तारं च सारसं च तार० 'कर्मधारयः', तारसारसवत् पदौ यस्य स तार० 'बहुव्रीहिः', तं तार० । परं च तद् मानं च परमानं 'कर्मधारयः, तद्वन्तं पर० ॥ ___ २६--निर्गताः शेषा येभ्यस्ते निःशेषाः ‘बहुव्रीहिः', निःशेषाश्च ते दोषाश्च निःशेष.. 'कर्मधारयः', निःशेषदोषा एव रजन्यः निःशेष० 'कर्मधारयः', कजिनीनां ईशः कजि० 'तत्पुरुषः, निःशेषदोषरजनीषु कजिनीशः निःशेष० 'तत्पुरुषः', तं निःशेष । संसारस्य पारः संसार० ' तत्पुरुषः', आप्तः संसारपारो येन तत् आप्त० 'बहुव्रीहिः', मण्डलश्च मानश्च मारश्च मण्डल. 'इतरेतरद्वन्द्वः', गताः मण्डलमानमारा यस्मात् तद् गत. 'बहुव्रीहिः', आप्तसंसारपारं च तद् गतमण्डलमानमारं च आप्त० 'कर्मधारयः', तद् आप्त० । प्राज्यश्चासौ प्रभावश्च प्राज्य० 'कर्मधारयः', प्राज्यप्रभावस्य भवनं प्राज्य० 'तत्पुरुषः, तत् प्राज्य० । भुवने अतिशायिनी भुवना. 'तत्पुरुषः', भुवनातिशायिनी सा यस्य तद् भुवना० 'बहुव्रीहिः', तद् भुवना० । साराश्च ते पारगताश्च सार० 'कर्मधारयः', सारपारगतानां मण्डलं सार० 'तत्पुरुषः', तत् सार०॥ २७–सर्वे च ते अर्थाश्च सर्वा० : कर्मधारयः', सर्वार्थानां सार्थः सर्वा० 'तत्पुरुषः', सर्वार्थसार्थेन खचितं सर्वा० 'तत्पुरुषः, तत् सर्वा० । यतिषु इन्द्राः यती०. 'तत्पुरुषः', यतीन्द्राणां भाराः यती. 'तत्पुरुषः', तत्सं० यती० । मानवानां इनाः मान० ' तत्पुरुषः, आनता मानवेना यस्य तद् आनत० 'बहुव्रीहिः', तद् आनत । हेलया अवहेलितं हेला.. 'तत्पुरुषः', कुत्सितं च तत् कर्म कु० 'कर्मधारयः', हेलाऽवहेलितं कुकर्म येन तत् हेला. 'बहुव्रीहिः', नत् हेला ० । शर्मणः भा शर्म० ' तत्पुरुषः', शर्मभया राजि शर्म० 'तत्पुरुषः', तस्मै शर्म० । मान एव तमा मान० 'कर्मधारयः', नवश्चासौ इनश्च नवेनः 'कर्मधारयः',. मानतमायां नवेनः मान० 'तत्पुरुषः', तं मान० ॥ ___२८-जिनेषु सामजाः जिन 'तत्पुरुषः । तेषां जिन । न शिवं अशिवं 'नञ्तत्पुरुषः, शान्तं अशिवं येन तत् शान्ता० 'बहुव्रीहिः, तत् शान्ता० । वसुधायां आमाः Page #327 -------------------------------------------------------------------------- ________________ २०० समास-विहां क्सु० 'तत्पुरुषः', वसुधामान बत्तीति वसु. 'उपपक 'समासा, वसुधाऽऽमदा ईहा यस्सा सा वसु० 'बहुव्रीहिः॥ २९-पूज्यः अर्चितः पूज्या० 'तत्पुरुषः ।। चतुराणां चित्तानि चतुरु० ' तत्पुरुषः', चतुरचित्तानि एव चकोराः चतुर० 'कर्मधारयः', चतुरचिंत्तचकोराणां चक्रं चतुर० 'तत्पुरुषः', चतुरचित्तचकोरचक्रे चन्द्रः चतुर० 'तत्पुरुषः', तत्सं० चतुर० । प्रभावस्य भवन प्रभाव. तत्पुरुषः' । मोहस्य सारं मोह. 'तत्पुरुषः', दितं मोहसारं येन सदित. 'बहुव्रीहिः' । संसार एव सागरः संसार० 'कर्मधारयः', संसारसागरस्य जलं संसार 'तत्पुरुषः, तस्मिन् संसार० । चन्द्रस्येक प्रभा यस्य स चन्द्र०, तत्सं० चन्द्र० । भकैः नन्दि भव० 'तत्पुरुषः', भवनन्दि च तत् तमः भव० 'कर्मधारयः', भवनन्दितमः हन्तीति भव० 'उपपद ' समासः, भवनन्दितमोहं सारं यस्य स भव० 'बहुव्रीहिः॥ ३०-तीर्थानां ईशाः तीर्थे० ' तत्पुरुषः', तीर्थेशानां सार्थः तीर्थे० 'तत्पुरुषः, तत्सं० तीर्थे० । आरम्भ एव अगः आर० 'कर्मधारयः', आरम्भागे सामजः आर. 'तत्पुरुषः', तत्सं० आर० । तारा चासौ कान्तिश्च तार० 'कर्मधारयः', आननस्य तारकान्तिः आनन० 'तत्पुरुषः, समा आननतारकान्तिर्यस्य स समा० 'बहुव्रीहिः, तत्सं० समा० । सन्दोह एव राहुः सन्दोह० 'कर्मधारयः। सन्दोहराहोः बलं सन्दोह ० 'तत्पुरुषः', सन्दोहराहुबलस्य निमथनं सन्दोह० 'तत्पुरुषः', तस्मिन् सन्दोह । तमश्च संरम्भश्च आगश्च तमःसं. 'इतरेतरद्वन्द्वः', तेषां तमःसं० । अजेन समानः अज० 'तत्पुरुषः', तत्सं० अज० । नताना आरं नता० 'तत्पुरुषः', नतारस्य कं नता० 'तत्पुरुषः', नतारकस्य अन्तो यस्मात् स नता. 'बहुव्रीहिः', तस्मिन् नता०॥ ३१--सम्यग् दृष्टियषां ते सम्य. 'बहुव्रीहिः, तेषां सम्य० । सती भा यस्याः सा सद्भा 'बहुव्रीहिः' । अतिशयेन वरा अति० 'पादि' समासः । मरस्य राजिः मर० 'तत्पुरुषः', मरराजि गच्छतीति मर० 'उपपद' समासः, तस्मिन् मर० । सती चासौ भारती च सद्भा० 'कर्मधारयः' । रत्या वरा रति. 'तत्पुरुषः', अमराणां रानिः अमर० 'तत्पुरुषः', रतिवरा चासौं अमरराजिश्च रति० 'कर्मधारयः', रतिवरामरराज्या गेया रति० 'तत्पुरुषः ॥ ३२--सुधाकरस्य बिम्बं सुधा० 'तत्पुरुषः', नवं च तत् सुधाकरबिम्बं च नव० 'कर्मधारयः, नवसुधाकरबिम्बवद् दन्तौ यस्य स नव० 'बहुव्रीहिः', तं नव० । स्वश्चासौ अनेकपश्च स्वाने० 'कर्मधारयः, तं स्वाने । कमलेन मुक्तः कमल० 'तत्पुरुषः', कमलमुक्तश्वातौ घनाघनश्च कमल. 'कर्मधारयः, कमलमुक्तघनाचनवद् आमा यस्य स कमल. 'बहुव्रीहिः, तं कमल । पुण्वमेव स्वं पुष० 'कर्मधारयः, समुपचं पुण्यस्वं यया सक Page #328 -------------------------------------------------------------------------- ________________ समास-विग्रहः ૨૦૧ समु० 'बहुव्रीहिः । पङ्कस्य मला: पङ्क० ' तत्पुरुषः, अनेकश्वासौ पङ्कमलश्च अनेक. 'कर्मधारयः', अनेकपङ्कमलेन मुक्तः अनेक० 'तत्पुरुषः', अनेकपकमलमुक्तो घनो यस्याः सा अनेक० 'बहुव्रीहिः' । घना आभा यस्य स घनाभः 'बहुव्रीहिः', तं घनाभम् ॥ ____३३--इन्दुरिव यशांसि इन्दु० 'कर्मधारयः', तेषां इन्दु० । रामश्चासौ अङ्गजश्च रामा० 'कर्मधारयः', निरस्तो रामाङ्गजो येन स निरस्त० 'बहुव्रीहिः ।। न विद्यते रुजा यस्य सः अरुजः 'बहुव्रीहिः', तत्सं० अरु० । शोभनो विधिर्यस्य स सु० 'बहुव्रीहिः', तत्सं० सु० । रामायाः अङ्गजः रामा० ' तत्पुरुषः', तत्सं० रामा० ॥ ३४-अतिशयेन मतः अति० 'प्रादि समासः। अतिशयेन चण्डः अति० 'पादि'समासः, अतिचण्डश्चासौ भास्वांश्च अति० 'कर्मधारयः, अतिचण्डभास्वद्वत् महो यस्य सः अति० 'बहुव्रीहिः । शिवमेव पूः शिव० 'तत्पुरुषः, तस्य शिव० । न यशः अयशः 'नतत्पुरुषः', तस्मात् अयशस्तः । अपायेन रहितः अपाय. 'तत्पुरुषः । जिनानां ओघः जिनौ० 'तत्पुरुष । भास्वत् महो यस्य स भास्व० 'बहुव्रीहिः ।।शिवं पुरं यस्य स शिव० 'बहुव्रीहिः । विधेयेन सहितं सविधेयं 'बहुव्रीहिः', सविधेयं शस्तं यस्य स सविधेय० 'बहुव्रीहिः ॥ ३५--प्रचुराणि च तानि पुण्यानि च प्रचुर० 'कर्मधारयः', प्रचुरपुण्यानां भराः प्रचुर० 'तत्पुरुषः, तैः प्रचुर । विशेषेण नम्राः विनम्राः 'प्रादि समासः, अपगता अपाया येभ्यस्ते अपा० 'बहुव्रीहिः', विनम्राश्च ने अपापायाश्च विनम्रा० 'कर्मधारयः', विनम्रापापाया मानवा यस्य स विनम्रा० 'बहुव्रीहिः', तं विनम्रा० । सुधारुचेः रङ्गः सुधा० 'तत्पुरुषः', सुधारुचिरङ्ग इव तारं सुधा० 'कर्मधारयः', तत् सुधा० । भवतः वचनं भव० 'तत्पुरुषः, तद् भव० । पापस्य आयो यस्मात् स पापा० 'बहुव्रीहिः, पापायश्चासौ मानश्च पापा० 'कर्मधारयः', व्यपास्तः पापायमानो येन स व्यपा० 'बहुव्रीहिः' तत्सं० व्यापा० । वसुधायां रुचिरं वसुधा० 'तत्पुरुषः', तद् वसुधा० । गतम् आरं यस्मात् तद् गता. 'बहुव्रीहिः', बद् गता० ॥ ३६ वाचो विभवः वाग्वि० 'तत्पुरुषः, विशदश्चासौ वाग्विभवश्च विशद० 'कर्मधारयः, सारं च तद् अमृतं च सारा० 'कर्मधारयः, विशदवाग्विभवेन अभिभूतं सारामृतं यया सा विशद० 'बहुव्रीहिः । तारकाणां ईश: तार० 'तत्पुरुषः', शोभनश्चासौ तारकेशश्च सुतार० 'कर्मधारयः' आस्थमेव सुतारकेशः आस्य० 'कर्मधारयः', समुदित आस्यसुतारकेशो यस्याः सा समुदिता० 'बहुव्रीहिः।। उपपलवानां चमूः उप० 'तत्पुरुषः', तां उप० । उचितस्य प्रदानं उचित. 'तत्पुरुषः, तस्मिन् उचित । न विद्यते सारो यस्यां सा असारा 'बहुव्रीहिः, तो असाराम् ॥ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ समास-विग्रहः ३७--पीडाना आगमः पीडा० 'तत्पुरुषः ।। मानां आनन्दः मा० 'तत्पुरुषः', दत्तो मानन्दो येन स दत्त० 'बहुव्रीहिः', तं दत्त । न तनूनि अतनूनि 'नञ्तत्पुरुषः', उद्भवश्च भयं च यशश्च उद्भव० 'इतरेतरद्वन्द्वः', अतनुनि च तानि उद्भवभययशांसि च अतनू० 'कर्मधारयः', तेषां अतनू० । प्रकृष्टा सिद्धिर्यस्य स प्रसिद्धिः 'बहुव्रीहिः', तत्सं० प्रसिद्ध !। नन्दायाः तनुः नन्दा० 'तत्पुरुषः', नन्दातन्वोः उद्भवो यस्य स नन्दा० 'बहुव्रीहिः', तत्सं० नन्दा०॥ ३८--चित्तस्य वृत्तिः चित्त० 'तत्पुरुषः', यस्याः चित्तवृत्तिः यच्चित्त० ' तत्पुरुषः । प्रशस्त आयो यया सा प्रश० 'बहुव्रीहिः । तापं ददातीति ताप० 'उपपद 'समासः, तत् ताप० । मानवानां प्रकरः मानव० 'तत्पुरुषः', तत्सं० मानव । याता आपदू यस्य यस्माद् वा स याता० 'बहुव्रीहिः', तं याता। आरं च तमश्च रुजा च आलं च आर० 'इतरेतरद्वन्द्वः', सितानि आरतमोरुजालानि येन स सिता० 'बहुव्रीहिः', तं सिता०॥ - ३९-जिनानां आगमः जिना ० 'तत्पुरुषः', तत्सं० जिना० । दव इव अरयः दवा. 'कर्मधारयः', दवारीणां हरः दवा० 'तत्पुरुषः', तस्मिन् दवा० । वर्णैः सहितं सवर्ण 'बहुव्रीहिः, तस्मिन् सवर्णे । आरम्भेण सहिता सारम्भा 'बहुव्रीहिः, सारम्भा चासौ आजिश्च सार० 'कर्मधारयः, सारम्भाजिरेव नागः सार० 'कर्मधारयः', सारम्भाजिनागम्य मदः सार० 'तत्पुरुषः', सारम्भाजिनागमदस्य वारि सार० ' तत्पुरुषः, सारम्भाजिनागमदवारिणि हरिःसार० 'तत्पुरुषः', तत्सं० सार० । न सवर्ण अस० 'नजूतत्पुरुषः', तस्मिन् अस०॥ ४०--जिनस्य पदं जिन० 'तत्पुरुषः, तत् जिन । विशाला चासौ आपच विशाला. 'कर्मधारयः, विशालापत्तेः त्रायते इति विशाला. 'उपपद 'समासः, तद् विशाला। परश्वासौ आगमश्च परा० 'कर्मधारयः', परागमस्य धूः परा० 'तत्पुरुषः', तां परा० । आमश्च शोकश्च आम० 'इतरेतरद्वन्द्वः', विगतो आमशोको यस्याः सा विगता० 'बहुव्रीहिः', तां विगता० । स्मेरं आननं यस्याः सा स्मेरा० 'बहुव्रीहिः', तां स्मेरा० । शोभनश्चासौ जनश्च सुजनः 'कर्मधारयः, तत्सं० सुजन! । परागेण मधुरं पराग० 'तत्पुरुष', तत् पराग०॥ ४१--सर्व वेत्तीति सर्व० 'उपपद समासः, श्रेयासश्चासौ सर्वविच्च श्रेयांस० 'कर्म धारयः, तं श्रेयांस० । अङ्गिनां गणः अङ्गि० 'तत्पुरुषः, तत्सं० अङ्गि । त्रियामायाः कान्तः त्रियामा० ' तत्पुरुषः', त्रियामाकान्तवद् आननं यस्य स त्रियामा० 'बहुव्रीहिः', तं त्रियामा० । मान एव वातः मान० 'कर्मधारयः', तस्मिन् मान । न विद्यते अन्तो यस्य सः अनन्त० 'बहुव्रीहिः', अनन्तो महिमा यस्य सः अनन्त. 'बहुव्रीहिः', तं अनन्त । न मा अमा ‘नतत्पुरुषः ॥ Page #330 -------------------------------------------------------------------------- ________________ समास-विग्रहः २०३ ४२-ऋभूणां सदः ऋभु० 'तत्पुरुषः । शैलानां राजानः शैल. 'तत्पुरुषः', अंही एव शैलराजाः अंहि० 'कर्मधारयः', तान् अहि० । अनन्तश्वासौ महिमा च अनन्त० 'कर्मधारयः । अनन्तमहिम्नः प्रभवो यस्याः सा अनन्त 'बहुव्रीहिः', तां अनन्त । आप्तानां निकरः आप्त. 'तत्पुरुषः', तं आप्त। राकायाः राजा राका० 'तत्पुरुषः', राकाराजवद् आननं यस्य स राका० 'बहुव्रीहिः', तं राका० । न हिमा अहिमा ' नञ्तत्पुरुषः', अहिमा प्रभा यस्य सः अहिम ० 'बहुव्रीहिः', अहिमप्रभवद् वामः कायो यस्य सः अहिम० 'बहुव्रीहिः', तं अहिम० ॥ ४३--निर्वाणस्य नितिः निर्वाण. 'तत्पुरुषः, निर्वाणनिति पुष्यन्तीति निर्वाण. 'उपपद 'समासः, तेषां निर्वाण । प्रचुरश्चासौ प्रमादश्च प्रचुर० 'कर्मधारयः', प्रचुरप्रमादस्य मारो यस्मिन् स प्रचुर० 'बहुव्रीहिः', तं प्रचुर० । भव एव अरिः भवा० 'कर्मधारयः,' भवारेः हरियस्मात् स भवा० 'बहुव्रीहिः', तेन भवा० । समा चासौ मा च सम० 'कर्मधा. रयः', सममायाः आगमो यस्मिन् स सम० 'बहुव्रीहिः', तेन सम० । विद्वांश्चासौ जनश्च विद० 'कर्मधारयः।। आरम्भ एव वारि आर० कर्मधारयः। आरम्भवारिणि हरिः आर० 'तत्पुरुषः, तेन आर०॥ ४४--सारा चासौ अतुला च सारा० 'कर्मधारयः, सारातुला आमा यस्य स सारा० 'बहुव्रीहिः', तं सारा० । न विद्यते मलो यस्यां सा अमला 'बहुव्रीहिः । यतिरेव मा यति. 'कर्मधारयः, यतिमया नवीनः यति. 'तत्पुरुषः । अमला आयतिर्यस्य तद् अमला० 'बहुव्रीहिः', तद् अमला० ॥ ४५--भ्रमणेन अर्जितानि भ्रम० ' तत्पुरुषः । पर्जन्याश्च दानवाश्च पर्जन्य. 'इतरेतरद्वन्द्वः', सुष्टु पूज्यः सुपूज्यः 'प्रादि 'समासः, पर्जन्यदानवानां सुपूज्यः पर्जन्य० 'तत्पुरुषः', तत्सं० पर्जन्य० । सुष्टु तानवानि सुता० 'प्रादि समासः, तानि सुता० । तव नाम त्वन्नाम 'तत्पुरुषः । पर्जन्यवद् दानं यस्य स पर्जन्य० 'बहुव्रीहिः', तत्सं० पर्जन्य० । वसुपूज्यस्य सुतः वसु० ' तत्पुरुषः, तत्सं० वसु० । न नवानि अनवानि ' नञ्तत्पुरुषः ॥ ४६-ध्यानस्य अन्तरं ध्याना० 'तत्पुरुषः', तस्मिन् ध्याना० । मरणं ददातीति मरणदः ' उपपद 'समासः, मरणदश्वासौ अमितश्च मरण० 'कर्मधारयः। मरणदामितश्चासौ मोहश्च मरण० 'कर्मधारयः, मरणदामितमोहस्य नाशो यस्याः सा मरण 'बहुव्रीहिः', तां मरण। दत्तं इहितं यया सा दत्ते० 'बहुव्रीहिः', तां दत्तेः । उपकारस्य कारिणी उप० 'तत्पुरुषः,, उपकारकारिणी वाग् यस्याः सा उप० 'बहुव्रीहिः', तां उप० । यमश्च आमश्च रणश्च यम० 'इतरेतरद्वन्द्वः', यमामरणान् द्यतीति यमा० 'उपपद 'समासः, तां यमा० । मोहनस्य आशा मोह. 'तत्पुरुषः', इता मोहनाशा यया सा इत० 'बहुव्रीहि, तां इत० ॥ Page #331 -------------------------------------------------------------------------- ________________ २०४ समास-विग्रहः ४७-शास्त्राणां विद्या शास्त्र. तत्पुरुषः, शास्त्रविद्यायाः तरः शास्त्र: 'तत्पुरुषः', तत् शास्त्र० । भवं तुदतीति भव० 'उपपद समासः, तद् भव । सर्वे च ते भावाश्च सर्व० 'कर्मधारयः', सर्वभावान् वित्ते इति सर्व० 'उपपद 'समासः, तत्सं० सर्व० । रोग एव विभवः रोग. 'कर्मधारयः, यातो रोगविभवो यस्मात् तद् यात 'बहुव्रीहिः', तद् यात० । दितं आरं येन तद् दिता० 'बहुव्रीहिः', तद् दिता० ॥ ४८--यतीनां गणः यति० 'तत्पुरुषः । चण्डा चासौ ईतिश्च चण्डेतिः 'कर्मधारयः', भिन्ना चण्डेतिर्थेन स भिन्न 'बहुव्रीहिः ।। अमला कला यस्याः सा अमळ० 'बहुव्रीहिः', तत्सं० अमल० । वरा शोभा यस्याः सा वर० 'बहुव्रीहिः', वरशोभा नाभिर्यस्याः सा वर० 'बहुव्रीहिः, तत्सं० वर० । अतिशयेन कोमलं अति. 'प्रादि समासः, अतिकोमलं च तत् कलेवरं च अति. 'कर्मधारयः, अतिकोमल कलेवरस्य शोभना आमा यस्याः सा अति. "बहुव्रीहिः, तत्सं० अति०॥ ४९--उपान्ते समेताः उपा० 'तत्पुरुषः', देवानां देवाः देव० 'तत्पुरुषः', उपान्तसमेता देवदेवा यस्मिन् तद् उपा० 'बहुव्रीहिः', तस्मिन् उपा०। कमलेन कमलया पा सहितः सकमल: 'बहुव्रीहिः', तं सकमलम् । विशिष्टा मा यस्य तद् वि० 'उपपद 'समासः, तस्मिन् वि० । जिनेषु वरः जिन० 'तत्पुरुषः, तं जिन। जनानां ओघः जनौघः 'तत्पुरुषः । देवैः ईहितः देवे० ' तत्पुरुषः', तं देवे० । विगतो मलो यस्मात् तद् विमलं 'बहुव्रीहिः', तद् विमलम् । विशेषेण भासि विभासि 'मादि 'समासः, तद् विभासि ॥ ५०--नियोगस्य आयः नियो० 'तत्पुरुषः, तस्मिन् नियो० । अनर्थ ददातीति अन० ' उपपद 'समासः, तद् अन० । रतिश्च प्रियं च रति. 'इतरेतरद्वन्द्वः' रतिप्रिये ददतीति रति० ' उपपद 'समासः, भविनां रतिप्रियदाः भवि० 'तत्पुरुषः । तीर्थस्य अधिपाः तीर्था० 'तत्पुरुषः । वरश्चासौ दमश्च वर० 'कर्मधारयः, तं वर० । न विद्यतेऽर्थो येषां तेऽनर्थाः 'बहुव्रीहिः।।रतेः प्रियः रति. 'तत्पुरुषः, विशिष्टः रतिप्रियः विरति० 'प्रादि'समासः, दम्भश्च विरतिप्रियश्च दम्भ० ' इतरेतरद्वन्द्वः', अनर्थानां दम्भविरतिप्रियो अनर्थ. 'तत्पुरुषः', अनर्थदम्भविरतिमियौ घन्तीति अनर्थ. 'उपपद 'समासः । नदीनां इनाः नदीनाः 'तत्पुरुषः ॥ ५१-भवं बिभ्रतीति भव० 'उपपद समासः, तेषों भव० । सिद्धिरेव सौधं सिद्धि० 'कर्मधारयः', तत् सिद्धि । अन्तरश्च आमश्च अन्त० 'कर्मधारयः', सिद्धः अन्तरामो येन स सिद्ध० 'बहुव्रीहिः', तत्सं० सिद्धा० । नय एव मा नयमां 'कर्मधारयः, नयमायां न विद्यते लयो येषां ते नय० ' बहुव्रीहिः', तेषां नय० । नयाश्च मानं च यमाच नय० 'इतरे Page #332 -------------------------------------------------------------------------- ________________ समास-विग्रहः ૨૦૫ तरद्वन्दः ', रामाच ते नेयमानयमाश्च राम० ' कर्मधारयः ', रामनयमानयमानां आलयाः राम० " 'तत्पुरुषः ', तेषां राम० ॥ ५२ – रागेण सहिता सरागा ' बहुव्रीहि: ' । सुष्ठु प्रभा यस्याः सा सु० ' बहुव्रीहिः' ॥ 6 ८ ५३ - तमसः तनुता तमस्त ० 'तत्पुरुषः ', तां तमस्त० । अन्तस्य मा अन्तमा ' तत्पुरुषः ', अन्तमायाः आयः अन्त० ' तत्पुरुषः ', न विद्यते अन्तमाऽऽयो यस्य सः अनन्त० 'बहुव्रीहि:' । परे च मोहश्च मलश्च पर० ' इतरेतरद्वन्द्वः ', न समाः असमाः नञ्तत्पुरुषः', असमा इताः परंमोहमला यस्मात् सः असमे० ' बहुव्रीहिः ' । न समेतः अस० ' नव्तत्पुरुषः ', मायया असमेतः मायाऽस० 'तत्पुरुषः ', तत्सं० माया स० । परम ऊहो यस्य स पर० 'बहुव्रीहि: ', तं पर० । न लोभवान् अलोभवान् ' नव्तत्पुरुषः ', तं अलोभ० ॥ " ५४—–केन आमोदिताः कामो० ' तत्पुरुषः ', अवनिः धनं येषां ते अवनि० ' बहुव्रीहिः' कामोदिताश्च ते अवनिधनाथ कामो० ' कर्मधारयः ', कामोदितावनिधनैः आहतः कामो० ' तत्पुरुषः ', तत्सं० कामो० । अवन्यां वरः अवनि० ' तत्पुरुषः ' । तीर्थं पान्तीति तीर्थ० ० ' उपपद 'समासः तेषां तीर्थ० । कामं उदितः कामो० ' तत्पुरुषः, तत्सं० कामो० । मानस्य सेना मान० ' तत्पुरुषः ', ऋता मानसेना यस्मात् स ऋत ० ' बहुव्रीहि ' ॥ 4 ५५ – तत्त्वेन सहितः सत० ' बहुव्रीहि:', तत्सं० सत० । न विद्यते अन्या यस्याः सा अन० ' बहुव्रीहिः', तां अन० । ऊहानां सदनं ऊह० 'तत्पुरुषः ' । ततश्चासौ मोदव तत ० ' कर्मधारयः ', ततमोदस्य मारो यस्मात् तत् तत० ' बहुव्रीहि: ' । चिन्तितश्चासौ अर्थव चिन्ति० ' कर्मधारयः ', चिन्तितार्थस्य जनकः चिन्ति० ' तत्पुरुषः' । यामानां आगमनं यस्मात् से याम० ' बहुव्रीहि:' । हसच्च अनन्तं च हसद ० ' कर्मधारयः ', हसदनन्तं च तमश्च हसद० 'कर्मधारयः ', हसदनन्ततमो ददातीति हसद ० ' उपपद 'समासः, तत् हसद० ॥ ५६ -- उदाराश्च ते गुणाश्च उदार ० ' कर्मधारयः ', तैः उदार० । रङ्ग मनो यस्याः सारङ्ग ० ' बहुव्रीहि:' । अघं च मानश्च अघ० ' इतरेतरद्वन्द्वः ' अघमानयोः मतिः अघ० ' तत्पुरुषः ', अस्ता अघमानमतिर्यया सा अस्ता० ' बहुव्रीहिः ' । न विद्यते आदरो यस्मिन् सः अना० ' बहुव्रीहिः ', तेन अना० ॥ ५७ - - सन् धर्मो यस्य स सद्धर्मः ' बहुव्रीहिः', तत्सं० सद्धर्म स विमुक्त० ' बहुव्रीहि:', तस्मै विमुक्त० । तनोः भवतीति तनु० तनु० । धराया ईशः घरेशः ' तत्पुरुषः ', घरेशश्वासौ भानुव घरेश ० घरेश० । पवित्रा चासौ मा च पवित्र ० ' कर्मधारयः', पवित्रमाया आयो यस्यां सा पवित्र ० उपपद 'समासः, तस्मै ' कर्मधारयः ', तस्य ! विमुक्ता माया येन 1 4 Page #333 -------------------------------------------------------------------------- ________________ २०६ समास-विग्रहः 'बहुव्रीहिः', पवित्रमाऽऽया आयतिर्यस्य स पवित्र० 'बहुव्रीहिः, तत्सं० पवित्र० । न तनुः अतनुः 'नञ्तत्पुरुषः', अतनुश्वासौ भवश्व अतनु० 'कर्मधारयः', तस्मै अतनु । धरेशवदू भानुर्यस्य स धरेश ० 'बहुव्रीहिः', तस्य धरेश० ॥ ५८–दम एव हव्यभुय दम० 'बहुव्रीहिः', तेन दम । जिनानां आली जिना० 'तत्पुरुषः।। रागश्च मरश्च राग० 'इतरेतरद्वन्द्वः', सम्पन्नौ रागमरौ यस्मात् स सम्पन्न 'बहुव्रीहिः', सम्पनरागमश्चासौ मानश्च सम्पन्न 'कर्मधारयः, सम्पन्नरागमरमान एव वन्यः सम्पन्न 'कर्मधारयः', ताः सम्पन्न । रदानां इव आभा यासां ताः रदा० 'बहुव्रीहिः', ताः रदा० । सती सम्पद् यस्याः सा सत्स० 'बहुव्रीहिः।। नरा एव अगमाः नरा० 'कर्मधारयः, नरागमानां रमा नरा० 'तत्पुरुषः', नीरं ददातीति नीरदः, नवश्चासौ नीरदश्च नव० 'कर्मधारयः, नवनीरद इव आभा यस्याः सा नव० 'बहुव्रीहिः, नरागमरमायां नवनीरदाभा नरा० ' तत्पुरुषः॥ ५९-सन्तश्च ते कामाश्च सत्का० 'कर्मधारयः, सत्कामानां सङ्गमः सत्का० 'तत्पुरुषः', रसायां जायते इति रसाजः 'उपपद 'समासः, सत्कामसङ्गम एव रसाजः सत्का० 'कर्मधारयः', रसस्य उपमानं रसो० 'तत्पुरुषः', सत्कामसङ्गमरसाजे रसोपमानं यस्याः सा सत्का० । जिनानां इन्द्रः जिने० 'तत्पुरुषः', जिनेन्द्रस्य सत्का जिनेन्द्र० 'तत्पुरुषः । आमस्य सङ्गः आम० 'तत्पुरुषः', तं आम० । न विद्यते रसो यस्याः सा अरसा 'बहुव्रीहिः ।। अपगतो मानो यस्याः सा अप० 'बहुव्रीहिः॥ ६०-कवीनां कोटिः कवि० 'तत्पुरुषः, कविकोटया काम्या कवि० 'तत्पुरुषः। तां कवि० । प्रकृष्टा ज्ञप्तिः प्रज्ञप्तिः, कामिता चासौ रसा च कामित. 'कर्मधारयः, प्रज्ञप्तेः कामितरसा प्रज्ञप्ति० 'तत्पुरुषः', तां प्रज्ञप्ति० । अमरेषु उचिता अमरो० 'तत्पुरुषः।। दुष्टाश्च ते दोषाश्च दुष्ट० 'कर्मधारयः', तान् दुष्ट । न मितः अमितः 'नब्तत्पुरुषः', अमितो रसो यस्याः सा अमित० 'बहुव्रीहिः ।। रोचित आयो यस्याः सा रोचि० 'बहुव्रीहिः ॥ ६१-शान्तिश्चासौ जिनश्व शान्ति. 'कर्मधारयः, तं शान्तिः । इन्द्राणां ततिः इन्द्र० 'तत्पुरुषः । श्रिया युक्तं जातरूपं श्रीजात. 'मध्यमपदलोपी' समासः, श्रीजातरूपमिव तनुः श्रीजात. 'कर्मधारयः', कान्तश्चासौ रसश्च कान्त० 'कर्मधारयः, श्रीजातरूपतनौ कान्तरसः श्रीजात. 'तत्पुरुषः', श्रीजातरूपतनुकान्तरसेन अभिरामः श्रीजात० ' तत्पुरुषः ।, तं श्रीजात० । श्रीजातस्य रूपं श्रीजात. 'तत्पुरुषः', नुन्नं श्रीजातरूपं येन स नुन्न. 'बहुव्रीहिः, तत्सं० नुन्न । कान्ता रसा यास ताः कान्त० 'बहुव्रीहिः', ताभिः कान्त०॥ Page #334 -------------------------------------------------------------------------- ________________ समास-विग्रहः ૨૦૦ 4 ६२ - अर्चितौ पदौ यस्याः सा अर्चित० ' बहुव्रीहिः ' । मन्दाराणां वारः मन्दार० तत्पुरुषः ', मन्दारवारच मणयश्च मन्दार० ' इतरेतरद्वन्द्वः ', मन्दारवारमणिभिः मालितं मन्दार० ' तत्पुरुषः ', मन्दारवारमणिमालितं मस्तकं येषां ते मन्दार० ' बहुव्रीहि: ', तेषां मन्दार० | जिनेषु राजानः जिन० ' तत्पुरुषः, जिनराजानां माला जिन० ' तत्पुरुषः ' । न मन्दः अम० ' नव्तत्पुरुषः ', अमन्द आरवो यस्याः सा अमन्दा० ' बहुव्रीहि: ' । अणिम्नां आलि: अणि० ' तत्पुरुषः ', अणिमाल्याः ता यस्मिन् तद् अणि ० ' बहुव्रीहिः ', तद् अणि० । अस्तं कं येषां ते अस्त० ' बहुव्रीहि: ', तेषां अस्त० ॥ ६३ - गोस्तन्याः मधुरता गोस्तनी० ' तत्पुरुषः ', तां गोस्तनी० । हानि छिन्ते इति हानिच्छिद् ‘उपपद 'समासः । नवश्वासौ रागच नव० ' कर्मधारयः ', महान्तश्च ते अरयश्च महा० ' कर्मधारयः', आजिश्व नवरागश्च महारयश्च आजि० ' इतरेतरद्वन्द्वः', आजिनवरागमहारीणां वार: आजि० ' तत्पुरुषः ', नाशित आजिनवरागमहारिवारो येन स नाशित० ' बहुव्रीहिः', तत्सं० नाशिता० । आधिरेव शुचिः आधि० ' कर्मधारयः ', तस्यां आधि० । मधुस्वेन च्छिन्ना मधु० ' तत्पुरुषः ' । जिनेषु वरा जिन० ' तत्पुरुषः ', जिनवराणां आगमः जिन ० 'तत्पुरुषः ', तत्सं० जिन० । हारि च तद् वाः हारि० ' कर्मधारयः ', तस्य हारि० ॥ 6 ६४ -- अचिरायाः अपत्यं पुमान् आचिरेयः, श्रिया युक्तः आचिरेयः श्रीआचि ० ' मध्यमपदलोपी 'समासः, श्रीआचिरेयस्य चरणौ श्रीआ० ' तत्पुरुषः ', श्रीआचिरेयचरणयोः अन्तिकं श्रीआ० ' तत्पुरुषः ', श्रीआचिरेयचरणान्तिके सक्तं श्रीआ० ' तत्पुरुषः ', श्रीआचिरेयचरणान्तिकसक्तं चित्तं यस्याः सा श्रीआ० ' बहुव्रीहि:' । रसनेन रोचितं रसन० ' तत्पुरुषः ', रसनशेचितं च तद् देहं च रसन० ' कर्मधारयः, रसनरोचितदेहेन कान्ता रसन० ' तत्पुरुषः ' । निर्गतो रसो येभ्यस्ते नीरसा: 'बहुव्रीहि:', नीरसाश्च ते नराश्च नीरस ० 'कर्मधारयः', उचितं ददातीति उचितदा ' उपपद 'समासः, नरिसनराणां उचितदा नीरस० तत्पुरुषः ' ॥ " ६५ -- कुन्थुवासौ नाथच कुन्धु० ' कर्मधारयः ', तत्सं० कुन्थु० । शमथस्य अवसथः शमथा० ‘तत्पुरुषः' । प्रकृष्टं च तत् स्थानं च प्रकृष्ट० ' कर्मधारयः', तत् प्रकृष्ट० । अरीणां राशि: अरि० ‘तत्पुरुषः ', नवश्वासौ अरिशशिश्च नवारि० ' कर्मधारयः', मोह एव नवारिराशिः मोह ० ' कर्मधारयः ', तस्य मोह० । अम्बुनाथस्य तुलना अम्बु० ' तत्पुरुषः ', तां अम्बु० । न अल्पा अन० ‘नत्रतत्पुरुषः ', अनल्पा चासौ आस्था च अन० ' कर्मधारयः ', आनन्द एव मा आन० 'कर्मधारयः ', अनल्पास्थायाः आनन्दमा अन० ' तत्पुरुषः ', अनल्पास्थाऽऽनन्दमायाः आयो यस्मात् सः अन० ' बहुव्रीहि: ', तत्सं० अन० । वारीणां राशिः Page #335 -------------------------------------------------------------------------- ________________ २०८ समास-विग्रहः वारि० ' तत्पुरुषः', मोहनश्चासौ वारिराशिश्च मोहन० 'कर्मधारयः, नव एव मोहनवारिराशिः नव० 'कर्मधारयः', तस्य नव०॥ ६६--जिनानां चक्रवालं जिन० 'तत्पुरुषः, तत् जिन । आनन्दस्य दानं येषां ते आनन्द० 'बहुव्रीहिः', आनन्ददानैः महितं आनन्द० 'तत्पुरुषः', तद् आनन्द । नरकस्य अन्तः नरका० 'तत्पुरुषः', नरकान्तं करोतीति नरका० 'उपपद 'समासः, तत् नरका० । हारिणो गुणा यस्य तत् हारि० 'बहुव्रीहिः', तत् हारि० । नराणां कान्तं नर० 'तत्पुरुषः', नरकान्तं करोतीति नर० ' उपपद 'समासः, तत् नर०॥ ६७-जिनानां पतिः जिन. 'तत्पुरुषः, तस्य जिन । भ्राजिष्णुर्मा यस्याः सा भ्राजि० 'बहुव्रीहिः।। नराणां हिता नर० 'तत्पुरुषः । न कलिता अक० ' नञ्तत्पुरुषः । सुधा च सुधाभश्च अभ्राणि च सुधा० ' इतरेतरद्वन्द्वः', धवलिम्ना अस्तानि सुधासुधाभाभ्राणि यया सा धवलिमा० 'बहुव्रीहिः । न जिष्णुः अजि० नञ्तत्पुरुषः', अजिष्णुश्चासौ मानश्च अजिष्णु० 'कर्मधारयः', अजिष्णुमानेन रहिता अजिष्णु० 'तत्पुरुषः' । कलिश्च तापश्च कलितापी 'इतरेतरद्वन्द्वः', कलितापौ करोतीति कलि० 'उपपद 'समासः, तैः कलि० ॥ ६८--जिनानां राजा जिन० 'तत्पुरुषः', पादयोः द्वन्द्वं पाद० ' तत्पुरुषः', जिनराजस्य पादद्वन्दं जिन ' तत्पुरुषः', तत् जिन । विभायाः आकरः विभा० ' तत्पुरुषः', शययोः विभाऽऽकरः शय० 'तत्पुरुषः', शयविभाऽऽकरेण राजमाना शय० 'तत्पुरुषः । श्रिया युक्ता बला श्री० 'मध्यमपदलोपी' समासः, तत्सं० श्री० । वरं बलं यस्याः सा वर० 'बहुव्रीहिः', तत्सं० वर० । समश्चासौ सङ्घकश्च सम० 'कर्मधारयः, तस्य सम० । विभाकरश्च राजा च विभा० 'इतरेतरद्वन्द्वः', विभाकरराजयोरिव मानं यस्याः सा विभा० 'बहुव्रीहिः ॥ ६९--सुराणा आलिः सुरा० 'तत्पुरुषः' । अग्रा सेवा यस्य तत् 'बहुव्रीहिः' तस्मिन् अग्र०। शोभनं च तद् दर्शनं च सुद० 'कर्मधारयः', सुदर्शनं धरतीति सुद? ' उपपद '. समासः, तस्मिन् सुद० । न विद्यते शमनं यस्य सः अश० 'बहुव्रीहिः', तं अश० । शोभनं दर्शनं यस्य स सुद०, धराया ईशः घरेशः, सुदर्शनश्वासौ धरे शश्च सुद० 'कर्मधारयः, तं सुद० । अन्तश्च वामा च अन्त० 'इतरेतरद्वन्द्वः', न विद्यते अन्तवामे यस्य सः अनन्त. 'बहुव्रीहिः', तं अनन्त ॥ ७०--सर्वज्ञानां संहतिः सर्वज्ञ ० ' तत्पुरुषः । भवश्च अरयश्च जनिश्च शापश्च भवारि० ' इतरेतरद्वन्द्वः', भवारिजनिशापैः तिरोहिता भवारि० 'तत्पुरुषः', भवारिजनिशापतिरोहिता श्रीर्यस्याः सा भवा० 'बहुव्रीहिः । कृता धीयः ते कृत. 'बहुव्रीहिः', तेषां कृत । आरम्भ Page #336 -------------------------------------------------------------------------- ________________ समास-विग्रहः २०० एव वारिजं आर० 'कर्मधारयः, निशायाः पतिः निशा० 'तत्पुरुषः, आरम्भवारिजे निशापति आरम्भ० 'तत्पुरुषः, आरम्भवारिजनिशापतिवद् रोहिता आरम्भ० 'कर्मधारयः। आरम्भवारिजनिशापतिरोहिता श्रीर्यस्याः सा आरम्भ० 'बहुव्रीहिः। ॥ ७१-गुणानां गणा: गुण. 'तत्पुरुषः', तान् गुण । आभया सहिता सामा 'बहुव्रीहिः ।।रते ईशः रतीशः 'तत्पुरुषः, तं रती० । भवश्च तोदश्च माया च भव० ' इतरेतरद्वन्द्वः', ताः भव० । ज्ञानमेव श्री ज्ञान० 'कर्मधारयः, तस्यै ज्ञान । तस्य पठनं तत्प० 'तत्पुरुषः, तत्पठने उद्यताः तत्प० 'तत्पुरुषः। तेषां तत्प० । दमस्य आयो यस्याः सा दमाया 'बहुव्रीहिः॥ ७२-चश्चती च ते विलोचने च चञ्च० कर्मधारयः', मरीचीनां चयः मरीचि० 'तत्पुरुषः', चञ्चद्विलोचनयोः मरीचिचयः चञ्च० 'तत्पुरुषः, चञ्चद्विलोचनमरीचिचयेन अभिभूता चञ्च० 'तत्पुरुषः, सारङ्गस्य ता सार० 'तत्पुरुषः', चञ्चद्विलोचनमरीचिचयाभिभूता सारङ्गता यया सा चञ्च० "बहुव्रीहिः । स्फटिकवद् रोचितं स्फटिक० 'कर्मधारयः। स्फटिकरोचितं च तद् भालं च स्फटिक० 'कर्मधारयः, स्फटिकरोचितभालेन कान्तो स्फटिक० 'तत्पुरुषः । स्फटिनः कराः स्फटिक 'तत्पुरुषः', स्फटिकरवद् उचिता स्फटि. 'कर्मधारयः' स्फटिकरोचिता भा येषां ते स्फटिक 'बहुव्रीहिः', अलकान्तां अन्ताः अलका० 'तत्पुरुषः, स्फटिकरोचितभा अलकान्ता यस्याः सा स्फटि० 'बहुव्रीहिः॥ ७३-मल्लिश्चासौ नाथश्च मल्लि० कर्मधारयः, श्रिया युक्तः मल्लिनाथः श्रीमल्लि. 'मध्यमपदलोपी 'समासः, तत्सं० श्रीमल्लि• । शमथ एव द्रुमः शमथ० 'कर्मधारयः, शमथद्रुमस्य सेकः शमथ० 'तत्पुरुषः, शमथद्रुमसेके पाथः शमथ० 'तत्पुरुषः' । कान्तश्चासौ प्रियङ्गश्च कान्त 'कर्मधारयः, कान्तप्रियङ्गोः रुचिः कान्त. 'तत्पुरुषः, कान्तप्रियङ्गुरुचिवद् रोचितं कान्त. 'मध्यमपदलोपी 'समासः, कायस्य तेजः काय० 'तत्पुरुषः', कान्तमियडरुचिरोचितं कायतेजो यस्य स कान्त. 'बहुव्रीहिः', तत्सं० कान्त । पाद एव अब्ज पादा० 'कर्मधारयः । मदनस्य अतिः मद० 'तत्पुरुषः', मदनातौं मधुः मद० 'तत्पुरुषः, तस्मिन् मद । विमुक्तं अप्रियं येन स विमुक्ता० 'बहुव्रीहिः', तत्सं० विमुक्ता । चिरं च सद् उचितं च चिरो० 'कर्मधारयः', चिरोचितं च तत् कं च चिरो० कर्मधारयः, तस्मै चिरो० । न जायते इति अजा, तत्सं० अज ! ॥ . ७४--इन्दुकान्तवद् अच्छा इन्दु० 'कर्मधारयः । न विद्यते सङ्गमो येषां ते अस. 'पहुव्रीहिः', तेषां अस० । प्रकाश एव उछाया प्रकाश कर्मधारयः', प्रकाशच्छायाया Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ समास-विग्रहः विलम्बः प्रकाश. 'तत्पुरुषः', कृता प्रकाशच्छायाविलम्बेन यतिः येन तत् कृत० 'बहुव्रीहिः', तत् कृत०॥ ७५--मोहश्च अनश्च मोहानौ ' इतरेतरद्वन्द्वः', मोहानयोः आयः मोहा० 'तत्पुरुषः', अस्तः मोहानायो यस्याः सा अस्त० 'बहुव्रीहिः । अम एव तामरसं अम० 'कर्मधारयः', तद् अम । वाग् एव चन्द्रः वाक्च० 'कर्मधारयः', वाक्चन्द्रस्य रुक् वाक्च० ' तत्पुरुषः। तमसो भरः तमो० 'तत्पुरुषः', तं तमो० । आयासश्च मानश्च ममता च मरश्च आयास० ' इतरेतरद्वन्द्वः', आयासमानममतामराणां संस्तवः आयास० 'तत्पुरुषः, न विद्यते आयासमानममतामरसंस्तवो येषा ते अनायास० 'बहुव्रीहिः', तेषां अनायास०॥ ७६--जैनं च तत् शासनं च जैन० कर्मधारयः, श्रिया युक्तं जैनशासनं श्रीजैन० 'मध्यमपदलोपी' समासः, श्रीजनशासनस्य हिता श्रीजैन. 'तत्पुरुषः । अहितानां आली अहिताली 'तत्पुरुषः', निखिला चासौ अहिताली च निखिला० 'कर्मधारयः', निखिलाहिताल्याः संभिद् निखिला० ' तत्पुरुषः । अमराणां सभा अमर० 'तत्पुरुषः', नता अमरसभा यस्याः सा नता० 'बहुव्रीहिः । सुरैः भासमाना सुर० 'तत्पुरुषः।। धरणस्य प्रिया धरण. 'तत्पुरुषः । संभिन्नं च तत् तामरसं च संभिन्न० 'कर्मधारयः', संभिन्नतामरसवद् भासुरा संमिन्न० कर्मधारयः', संमिन्नतामरसभासुरा मा यस्याः सा संभिन्न 'बहुव्रीहिः ॥ ७७---महान्तश्च ते मुनयश्च महा० 'कर्मधारयः, विस्मिता महामुनयो येन तद् विस्मित. 'बहुव्रीहिए, तद् विस्मित । निर्गता माया यस्मात् स निमोयः 'बहुव्रीहिः", तत्सं० निमोय।। विस्मितं महो यस्य स विस्मित 'बहुव्रीहिः ॥ ७८--जिनान् पान्तीति जिनपाः ' उपपद 'समासः । कान्तायाः रसः कान्ता. 'तत्पुरुषः, तं कान्ता० । गत्या पराजिताः गति० 'तत्पुरुषः', गतिपराजिता राजहंसा यैस्ते गति. 'बहुव्रीहिः।। कीर्तिश्च कं च कीर्तिके 'इतरेतरद्वन्द्वः', शोभने कीर्तिके यस्याः सा सुकी० 'बहुव्रीहिः, तां सुकी० । तारा चासौ सङ्गतिश्च तार० 'कर्मधारयः, तारसङ्गत्या पराः तार० 'तत्पुरुषः । राजा च हंसश्च राज० 'इतरेतरद्वन्द्वः', जितौ राजहंसौ यैस्ते जित० 'बहुव्रीहिः ॥ ७९---दुःखेन दान्ताः दुर्दा०, दुर्दान्ताश्च ते वादिनश्च दुर्दा० कर्मधारयः', दुर्दान्तवादिनां कुमतं दुर्दा० 'तत्पुरुषः', दुर्दान्तवादिकुमतमेव त्रिपुरः दुर्दा• 'कर्मधारयः, दुर्दान्त. वादिकुमतत्रिपुरस्य अभिघातः दुर्दा ' तत्पुरुषः, तस्मिन् दुर्दा० । कामस्य अरिः कामारिः 'तत्पुरुषः, ते कामा० । सर्वज्ञ एव शीतरुचिः सर्वज्ञ० 'कर्मधारयः', तेन सर्वज्ञ० । कामश्च अरयश्च मानश्च ममता च कामा० 'इतरेतरद्वन्दः, निरस्ताः कामारिमानममताः येन तत् निरस्त 'बहुव्रीहिः', तत् निरस्त । पृथुलः क्षणो येन तद् पृथुल० 'बहुव्रीहिः', तेन पृथुल० ॥ Page #338 -------------------------------------------------------------------------- ________________ समास-विग्रहः ૨૧૧ ८०-दुष्कृतस्य कर्माणि दुष्कृत. 'तत्पुरुषः, दुष्कृतकभिः मुक्ता दुष्कृत. 'तत्पुरुषः । अनश्च अलीकं च अना० 'इतरेतरद्वन्द्वः', अनालीकयोः भञ्जनं अना० 'तत्पुरुषः', अनालीकभञ्जने परा अना० 'तत्पुरुषः'। अराला वाला यस्याः सा अराल. 'बहुव्रीहिः। नालीकवद् भा यस्य तद् नालीक० 'बहुव्रीहिः', तद् नालीक० । मरालस्य बाला मराल. 'तत्पुरुषः', परास्ता मरालवाला यया सा परास्त 'बहुव्रीहिः ॥ ८१-देवानां इन्द्रः देवे० 'तत्पुरुषः, देवेन्द्राणां वृन्दं देवे० 'तत्पुरुषः', देवेन्द्रवृन्दैः परिसेवितः देवे० 'तत्पुरुषः', तत्सं० देवे । त्यागेन सहिता सत्यागा 'बहुव्रीहिः', सत्यागा चासौ मा च सत्या० 'कर्मधारयः, सत्त्वेभ्यो दत्ता सत्य. 'तत्पुरुषः', सत्त्वदत्ता सत्यागमा येन स सत्त्व० 'बहुव्रीहिः । मदन एव मेघः मदन० 'कर्मधारयः', महश्चिासौ अनिलश्च महा० 'कर्मधारयः', महानिलस्येव आभा यस्य स महा० 'बहुव्रीहिः', मदनमेघे महानिलाभः मदन० ' तत्पुरुषः', । रतेः नाथः रति० ' तत्पुरुषः', रतिनाथस्य सरूपं रति० 'तत्पुरुषः', रतिनाथसरूपं रूपं यस्य स रति० 'बहुव्रीहिः । सत्य आगमो यस्य स सत्या० 'बहुव्रीहिए। न विद्यते मदो यस्य सः अमदः 'बहुव्रीहिः', तत्सं० अमद ! । हानेभिः हानि० 'तत्पुरुषः', न विद्यते हानेलाभो यस्य सः अहानि० 'बहुव्रीहिः॥ ८२-पापानां प्रवृत्तयः पाप० तत्पुरुषः', तासु पाप० । न सत्याः अस० 'नतत्पुरुषः', तासु अस । शिवस्य सङ्गमनं शिव० 'तत्पुरुषः', तस्मात् शिव० । न विद्यते दानं यस्याः सा अदाना 'बहुव्रीहिः । जिनेषु इन्द्राः जिने ० ' तत्पुरुषः', जिनेन्द्राणां इयं जैने०, जैनन्द्रा चासौ पशिश्च जैने० 'कर्मधारयः । मदीयं च तत् वित्तं च मदीय. 'कर्मधारयः', त स्मन् मदीय० । शिवस्य सङ्गः शिव० 'तत्पुरुषः', शिवसङ्गे मनो यस्याः सा शिव० 'बहुव्रीहिः॥ ८३-महान्तश्च ते अरयश्च महा० 'क धाग्यः', माया च महारयश्च मदनश्च माया. * इतरेत द्वन्द्वः', अस्ता मायामहाारमद ना येन तद् अस्त • 'बहवीहः । दानस्य वार दान 'तत्पुरुषः, दितं दानवार यस्य तद् दित० 'बहुव्रीहिः', तद् दित० आयामेन हारि आयाम० 'तत्पुरुषः । दानवानां अरयः दानवा० 'तत्पुरुषः', मदेन नन्दिता मद० 'तत्पुरुषः', मदनन्दिता दानवारयो येन तद् मद० 'बहुव्रीहिः' ॥ ८४–अकिश्वनाश्च ते जनाश्च अकिञ्चन ० 'कर्मधारयः', तान् अकिञ्चन । विशदं मानं ययोः ते विशदमाने 'कर्मधारयः', गदा च अक्षमाला च गदा० 'इतरेतरद्वन्द्वः, विशदमाने गदाऽक्षमाले यस्याः सा विशद० 'वहुव्रीहिः । प्रथितः प्रभावो यस्याः सा प्रथित. 'बहुव्रीहिः। विशन्ती अमा येषु ते विश० 'बहुव्रीहिः तान् विश० । न विद्यते गदो यस्याः Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ समास-विग्रहः सा अगदा 'बहुव्रीहिः', अक्षाणां माला अक्ष० 'तत्पुरुषः', अगदा अक्षमाला यस्याः सा अगदा० 'बहुव्रीहिः॥ ८५-रैवत आख्या यस्य स रैवत. 'बहुव्रीहिः', रैवताख्यश्चासौ गिरिश्च रैवता० कर्मधारयः', रैवताख्यगिरेः मूर्धा रैवता. 'तत्पुरुषः', तस्मिन् रैवता० । भोगानां राजी भोग० 'तत्पुरुषः', तां भोग०। मारस्य चयः मार० 'तत्पुरुषः', जनानां मारचयो यस्यां सा जन० 'बहुव्रीहिः', तां जन । आन्तराश्च ते अरयश्च आन्तरा० 'कर्मधारयः', विगता आन्तरारयो यस्य स बिगता० ‘बहुव्रीहिः' । राजीमत्याः त्यजनं राजी० 'कर्मधारयः', तद् राजी०॥ ८६-ज्ञानस्य सारं ज्ञान० 'तत्पुरुषः', यस्य ज्ञानसारं यज्ज्ञान० ' तत्पुरुषः', यज्ज्ञानसारं एव मुकुरः यज्ज्ञान० 'कर्मधारयः', तस्मिन् यज्ज्ञान । भावानां आलयः भावा० 'तत्पुरुषः' । श्रियां भावः श्री० ' तत्पुरुषः', श्रीभावस्य आलयः श्री. 'तत्पुरुषः । आरस्य हितानि आर० 'तत्पुरुषः', तानि आर०॥ ८७-देहं जुषन्तीति देह० ' उपपद 'समासः, अखिलाश्च ते देहजुषश्च अखिल० 'कर्मधारयः', तेषां अखिल । समतया परः समता. 'तत्पुरुषः, तत्सं० समता० । सिदैः रचितः सिद्ध 'तत्पुरुषः', तस्य सिद्ध० । उग्रं च तत् तत्त्वं च उग्र० 'कर्मधारयः', उग्रतत्त्वमेव सारो यस्याः सा उग्र ‘बहुव्रीहिः ।। तापस्य रमा ताप• 'तत्पुरुषः' समा चासौ तापरमा च सम० 'कर्मधारयः', समतापरमा च रणं च सम० 'इतरेतरद्वन्द्वः', अतिक्रान्ते समतापरमारणे येन सः अति० 'बहुव्रीहिः', तस्य अति० ॥ ८८-न समाः असमा: 'नञ्तत्पुरुषः', असमाश्च ता द्युतयश्च असम 'कर्मधारयः', ताभिः असम । तारा च विभावसुश्च तारा० 'इतरेतरद्वन्द्वः', निरस्तौ ताराविभावसू येन स निरस्त० 'बहुव्रीहिः, तं निरस्त । महान्तश्च अरयश्च महा० 'कर्मधारयः', तोदश्च महारयश्च बन्धश्च तोद० 'इतरेतरद्वन्द्वः', न विद्यन्ते तोदमहारिबन्धाः यस्याः सा अतोद० 'बहुव्रीहिः'। अमरस्य वशा अमर० 'तत्पुरुषः । ताराणां विभुः तारा. 'तत्पुरुषः', सार्वेषु ताराविभुः सार्व० 'तत्पुरुषः', नेमिश्चासौ सार्वताराविभुश्च नेमि० 'कर्मधारयः', तस्मिन् नेमि० । दमेन हारी दम० 'तत्पुरुषः', दमहारी बन्धो यस्याः सा दम० 'बहुव्रीहिः। ॥ ८९-श्रिया युक्तः पार्थः श्री० 'मध्यमपदलोपी' समासः, यक्षाणां पतिः यक्ष० 'तत्पुरुषः, श्रीपार्श्वश्चासौ यक्षपतिश्च श्रीपार्च० 'कर्मधारयः', तेन श्रीपार्श्व० । परिसेव्यमानं पार्श्व यस्य स परि० 'बहुव्रीहिः', तस्मिन् परि० । अमिता चासौ रसा च अमित० 'कर्मधारयः', भव एव अमितरसा भवा० 'कर्मधारयः, भवामितरसायाः दरं भवा० 'तत्पुरुषः', लाङ्ग Page #340 -------------------------------------------------------------------------- ________________ समास-विग्रहः ૨૧૩ लस्येव आभा यस्य स लाङ्गलाभः ' बहुव्रीहि: ', भवामितरसादरे लाङ्गलाभः भवा० ' तत्पुरुषः ', तस्मिन् भवा० । रागयुक्तं मनो यस्य स राग० ' बहुव्रीहिः ' । दरं लुनातीति दरलं 4 'उपपद 'समासः, दरलं च तद् अङ्गं च दर० ' कर्मधारयः ', दरलाङ्गस्य लाभो यस्य स दर० ' बहुव्रीहिः ', तस्मिन् दर० ॥ ९० – वरं च तद् इन्द्रनीलं च वरे० ' कर्मधारयः', श्यामा च सुधाकरच सुवर्ण च वरेन्द्रनीलं च राजीवं च श्यामा० ' इतरेतरद्वन्द्वः', श्यामासुधाकर सुवर्णवरेन्द्रनील राजीववद् राजिततरं श्यामा ० ' कर्मधारयः ' श्यामासुधाकर सुवर्णवरेन्द्रनीलराजिततरं च तद् अङ्गं च श्यामा० ' कर्मधारयः', श्यामासुधाकरसुवर्णवरेन्द्रनीलराजीवराजिततराङ्गं घरतीति श्यामा० 'उपपद 'समासः । अतिशायिनी धी: अति० ' प्रादि 'समासः, तां श्रे० । जिनेषु कुञ्जराः जिन० ' तत्पुरुषः ', तेषां जिन० । अतिशयेन धीरा अति ० ' प्रादि 'समासः, घरवद् अतिधीरा धरा० ' मध्यमपदलोपी' समासः ॥ 6 ९१ --- जिनस्य वाग् जिन० ' तत्पुरुषः ' । गहनाश्च ते अर्थाश्व गहना ० ' कर्मधारयः ', गहनार्थानां सार्थाः गहना ० ' तत्पुरुषः ', तैः गहना० । तमो हन्तीति तमोहा ' उपपद 'समासः, तां तमो० । दूरे स्थिता दूर० ' तत्पुरुषः', तां दूर० । स्मृतेः पथः स्मृति० तत्पुरुषः ', स्मृति० । मुक्तिरेव पुरी मुक्ति० ' कर्मधारयः ', तस्याः मुक्ति० । समश्वासौ यातश्च सम० 'कर्मधारयः', समयातो मोहो यस्याः सा सम० ' बहुव्रीहिः ', तां सम० ॥ ९२ -- पादौ एव पद्मौ पाद० ' कर्मधारयः', पार्श्वस्य पादपद्मौ पार्श्व ० ' तत्पुरुषः ', तौ पार्श्व ० । अतिशायि ईहितं अती० ' प्रादि 'समासः, अतीहितं एव रसाजः अती० ' कर्मधारयः', वनस्य उपमानं यस्याः सा वनो० ' बहुव्रीहि: ', अतीहितर साजे वनोपमाना अती ० 'तत्पुरुषः ' । अपगतो मानो यस्याः सा अप० ' बहुव्रीहिः ' ॥ 9 " ९३ - सिद्धार्थस्य वंशः सिद्धार्थ० ' तत्पुरुषः', सिद्धार्थवंशस्य भवनं सिद्धार्थ • " 'तत्पुरुषः ', तस्मिन् सिद्धार्थ० । सुराणां आली सुरा० तत्पुरुषः । तमो हन्तीति तमो० 'उपपद 'समासः तं तमो० । न विद्यते करो यस्य सः अकर: ' बहुव्रीहिः ', तत्सं० अकर 1 । आनता अरयो यस्य स आन० 'बहुव्रीहिः', तत्सं० आन० । सुमेरुवद् धीरः सुमेरु० ' मध्यमपदलोपी ' समासः, तं सुमेरु० । हृदः याताः हृद्याताः ' तत्पुरुषः ', मोहश्च मकरध्वजश्च मानव मोह ० ' इतरेतरद्वन्दः', हृद्याताः मोहमकरध्वजमाना यस्य स हृद्यात ० ' बहुव्रीहि: ', तत्सं०] हृद्यात० ॥ " Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ समास-विग्रहः ९४--पाद एव पद्म पाद० 'कर्मधारयः', यस्य पादपद्मं यत्पाद० 'तत्पुरुषः ।। भव एव अब्धिः भवा० 'कर्मधारयः', तस्मिन् भवा० । शमस्य धरी शम० 'तत्पुरुषः । कामस्य चक्रं काम० ' तत्पुरुषः', कृतं कामचक्रं यया सा कृत० 'बहुव्रीहिः । जिनस्य इयं जैना, जैना चासो राजी च जैन० 'कर्मधारयः, तत्सं० जैन । मञ्जवश्च ते शिवाश्च मञ्जु० 'कर्मधारयः, मशिवाश्च ते दुमाश्च मजु० कर्मधारयः, तेषां मजु० । कामस्य चक्र काम० 'तत्पुरुषः', अधरीकृतं कामचक्रं यया सा अधरी० 'बहुव्रीहिः॥ ९५--न रामा अरामा ' नञ्तत्पुरुषः', न रमा अरमा 'नञ्तत्पुरुषः, अरामा चासो अरमा च अरामा० 'कर्मधारयः, अपास्ता अरामारमा यया सा अपास्ता० । अमां चासो मणी च अमर्त्यः 'कर्मधारयः।। अतिशयेन मता अति० 'प्रादि 'समासः, अतिधियं रातीति अति. 'उपपद समासः । श्रेयसः श्रीः श्रेयाश्रीः 'तत्पुरुषः, तां अतिः । न रीणा अरीणा ' नतत्पुरुषः', तां अरीणाम् ॥ ९६--सम्यग् दृग् येषां ते सम्य० 'बहुव्रीहिः' तेषा सम्य० । सुखस्य करी सुख० 'तत्पुरुषः । मदेन मत्ता मद० 'तत्पुरुषः', मदमत्ता चासौ नीलकण्ठी च मद० 'कर्मधारयः', मदमत्तनीलकण्ठीवद् रको यस्याः सा मद० 'बहुव्रीहिः । ततं च तत् नोदितं च तत० 'कर्मधारयः, अक्षमया सहितं साक्षम ‘बहुव्रीहिः, साक्षमं च तद् आलं च साक्षमालं 'कर्मधारयः', ततनोदितं साक्षमालं यया सा तत० 'बहुव्रीहिः' । कण्ठीरवे आसिता कण्ठी 'तत्पुरुषः', कण्ठीरवासिता तनुर्यस्याः सा कण्ठी. 'बहुव्रीहिः', तत्सं० कण्ठी । न दिता अदिता ' नञ्तत्पुरुषः', अदिता सा यस्याः सा अदितसा ‘बहुव्रीहिः। । क्षमा लातीति क्षमाला उपपद 'समासः ॥ Page #342 -------------------------------------------------------------------------- ________________ क-परिशिष्टम् । श्रीसोमतिलकसूरीश्वरकृता ॥ साधारणजिनस्तुतिः ॥ ( सावचूरिः) तावत् मूलनायकस्तुतिः श्रीतीर्थराजः पदपद्मसेवा-हेवाकिदेवासुरकिन्नरेशः। गम्भीरगीस्तारतरा वरेण्य-प्रभावदाता ददतां शिवं वः ॥ १॥ -उपजातिः अवचूरिः 'श्रीतीर्थराजः' श्रिया-चतुस्त्रिंशदतिशयरूपया उपलक्षितः, तीर्थस्य-चतुर्वर्णश्रीश्रमणसङ्गादिरूपस्य राजा-स्वामी, श्रिया-ज्ञानादिरत्नत्रयरूपया उपलक्षितस्य वा तीर्थस्य राजा (श्री)तीर्थराजः। अत्र 'राजनसखेः' (सिद्धहेम० अ०७, पा०३, सू० १०६) इति असमासान्तः, अन्त्यस्वरादिलोपे च सिद्धिः। किम्भूतः स इत्याह-पदपद्मानि अर्थात् भगवत एव पदकमलानि तेषां या सेवा-परिचर्या तस्याः हेवाका-तच्छीलत्वात् स्वभावो येषां ले पदपद्मसेवाहेवाकिनः, देवासुरकिन्नरेशः-ऊर्ध्वाधस्तिर्यग्रलोकनिवासिजनाधिपाः, उपलक्षणत्वात् ज्योतिष्कशेषभवनपतिव्यन्तरखचरप्रभवोऽपि गृह्यन्ते, ततः पदपद्मसेवाहेवाकिनो देवासुरकिन्नरेशा यस्य स तथा । पुनः किम्भूतः ! गाम्भीर्यादिगुणयुतत्वात् अनुत्ताना गीर्यस्य स तथा । तारं-( उत्कृष्टं) अपरिमितत्वात् तरो-बलं वीर्य वा यस्य स तथा । वरेण्याः-प्रशस्यतमाः ये प्रभावा:-माहात्म्याडतिशयास्तान, यद्वा वरेण्यःप्रकृष्टो यो भाव-भावनात्मकश्चित्ताभिप्रायो विभूतिरूपो वा तं ददातीत्येवंशीलस्तथा। अत एव उक्तमनेकार्थे (श्लो०५३८-५३९) "भावोऽभिप्रायवस्तुनोः। स्वभावजन्मसत्तात्मक्रियालीलाविभूतिषु" इति ॥ अत्र शीलार्थे तृन्, ईविशेषणविशिष्टः सन् तीर्थराजः किं कुरुतामित्याह-शिव-सुखं कल्याणं मोक्षं च तन्निबन्धनसन्मार्गोपदेशनाद् वः-युष्माकं (ददताम्)। इह कथं ददतां इत्येकवचनम् ? उच्यते'ददि दाने' (सिद्ध० धातुपाठे) इति धातोः आत्मनेपदत्वात् पञ्चमी शिवि च सिद्धम्, तृतीयस्तुतावप्येवमेवेति ॥१॥ एषा मूलनायकापेक्षयोक्ता॥ अन्वयः पद-पद्म-सेवा-हेवाकिन् देव-असुर-किश्नर-ईशः गम्भीर-गीः तार-तराः वरेण्य-प्रभावदाता श्री-तीर्थ-राजः वः शिवं ददताम् । Page #343 -------------------------------------------------------------------------- ________________ સાધારણજિનસ્તુતિ શબ્દાર્થ શ્રી લક્ષમી. ગમ્મત ગંભીર, તીર્થચતુર્વિધ સંઘ. નિવાણું. =ાજા, સ્વામી. નર્મળ =ગંભીર છે વાણું જેની એવા. જીતીર્થરાગા=લક્ષ્મીયુક્ત તીર્થરાજ. તાર=ઉત્તમ, v=ચરણ, પગ. તરબળ. પત્રકમળ. તારતા =ઉત્તમ છે બળ જેનું એવા. સેવા સેવા, ભક્તિ. વાઆિતુર, વચ્ચ=પ્રશંસા કરવા લાયક. દેવ-દેવ, સુર. કમાવ (1) પ્રભાવ, મહિમા (૨) પ્રકૃષ્ટ ભાવ. થાઇ=અસુર, રાતૃ=આપનાર. શિક–કિન્નર. કમાવાતા=પ્રશંસા કરવા લાયક પ્રભારાસ્વામી. વના દાતા. પારેવાદેવાધિદેવાણાિરા=જેના ચાર રાત (ધ =આપે. ણ-કમળની સેવા કરવાને આતુર છે સુર, શિવં (F૦ શિવ )=મોક્ષને અસુર અને કિન્નરના સ્વામીએ એવા. | વા (મૂળ ગુન્ )=તમને. પધાર્થ મૂળ નાયકની સ્તુતિ– “જેના ચરણ-કમળની સેવા કરવાને સુર, અસુર અને કિન્નરના સ્વામીએ આતુર છે એવા, વળી ગંભીર વાણીવાળા તેમજ અતિશય બળવાળા તેમજ વળી પ્રશંસા–પાત્ર પ્રભાવ [અથવા પ્રકૃણ ચિત્તના અભિપ્રાયને આપનારા એવા તથા ત્રીસ અતિશયરૂપી અથવા શાન, દર્શન અને ચારિત્રરૂપી) લક્ષ્મી વડે યુક્ત એવા તીર્થંરાજ (હે ભવ્ય) તમને મેક્ષ આપે.”—૧ अथ सर्वतीर्थङ्करानाश्रित्य (पूर्वमेव पद्यम् )। श्रीतीर्थराजः-श्रीतीर्थाधिपतयः, अत्र राशब्दो व्यञ्जनान्तः, प्रथमान्तश्च । अर्थस्तु पूर्ववत् किन्तु शब्दान्तरवचनान्तराभ्यां शब्दवचनयोरत्र श्लेषो द्रष्टव्यः । किंविशिष्टास्ते ? 'पदपद्मसेवाहेवाकिदेवासुरकिनरेशः' इह इटशब्दो रादशब्दवद् व्यञ्जनान्तः प्रतीतः, ततः पदपद्मसेवाहेवाकिनो देवासरकिनारेशा येषां ते तथा इतीह बहुव्रीहिर्विधेयः। तथा गम्भीरा गीर्येषां ते तथा। समस्तत्रिभुवनाद्ध. तनिष्पतिमरूपयुक्तत्वाद् अतिशेयन ताराःतारतरा-मनोज्ञा इत्यर्थः, ततो गम्भीरगिरश्च ते तारतराश्चेति कर्मधारयः, यद्वा गम्भीरशब्दोऽयं हृदयङ्गमनाऽतिस्निग्धमधुरत्वादिवचनगुणसड्याही ततो गम्भीरगिरा तारतरा गम्भीरगीस्तारतराः। तथा वरेण्याः-प्रशस्यतमाः प्रभा-भास्वदेहधुतिस्तया तस्यां वा अय. વાતા–વિગત મછરાજી), તુષાણભેદોષતા, તેષાં ઢાળેaratતથા તન-“વિવાદિકस्वर्ण'। इह 'इदांगकदाने (सिद्ध० धातुपाठे) इति उभयपदत्वात् पञ्चम्यां अन्तां द्वित्वे सिद्धम्॥२॥ ૧-૨-૩ સૂર ઊર્ધ્વ–કમાં, અસુર અલેકમાં અને કિન્નર મત્યં–લેકમાં વસે છે. ૪ ચેત્રીસ અતિશયોની માહિતી માટે જુઓ અભિધાન-ચિતામણિના પ્રથમ કાર્ડના પ-૬૪ કે. Page #344 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતિલકસૂક્િત ૨૧૭ अन्वयः पद० गम्भीर-गिर्-तारतराः वरेण्य-प्रभा-अवदाताः श्री-तीर्थ-राजः वः शिवं ददताम् । શબ્દાથ राज्२001. જેમની એવા તથા અત્યંત મને હર; (૨) श्रीतीर्थराजः सभीया युत तीर्थ. ગંભીર વાણી વડે અતિશય મનહર, ई-चाभी. प्रभात. अवदात-निर्भ. पदपद्मभाना य२-भजनी.... वरेण्यप्रभावदाताः= प्रशंसा-पात्र प्रभाव तारभनौर२. नि . गम्भीरगीस्तारतराः= (१) भी२ छ qua ! ददतां (धा० दा )मापो. પધાથ સર્વ તીર્થકરેની સ્તુતિ "मना य२९-भजनी .... आतुर छ सेवा, जी भार वाणीमातभर મને હર [ અથવા ગંભીર વાણીએ કરીને મને હર ] તથા વળી પ્રશંસા–પાત્ર પ્રભા વડે निर्भ मेवा श्रीतीर्थ। तभने सिद्धि सभी."-२ (श्रुतज्ञानस्तुतिः प्रथमपद्यात्मिका) अवचूरिः श्रीतीर्थराजा-श्रीतीर्थाधिनाथस्य-पादारविन्दनिरन्तरपरिचर्याचतुरसुराद्यधीश्वरस्य, अत्र उभयत्रापि प्रथमास्थाने षष्ठीदानाद विभक्तिश्लेषः । एकवचनं तु विवक्षितैकजिनापेक्षं समानगुणत्वात जात्यपेक्षं वा, एवंभूतस्य तीर्थनाथस्य सम्बन्धिनी गम्भीरा चाऽसौ गीश्चेति विशेष्यभूता ददतां शिवं वः इति सम्बन्धः । गम्भीरत्वं च त्रिपदीरूपयाऽपि समस्तत्रिभुवनवतियथावस्थितधर्मास्तिकायादिद्रव्यषटकप्ररूपणापरत्वात् तारतरा-उदात्तगुणयोगादायोजनविस्तारित्वाच्च अतिशयेन तारतरा । यद्वा स्वस्वभाषात्वेन परिणामित्वात् हृदयसंशयच्छेदाञ्च अतिमनोज्ञा । ननु जिनवचनस्य द्वादशाङ्कीरूपस्य पूर्वोक्तगुणाभावात् असम्भवि विशेषणमिदम्, नैवम्, यतो द्वादशाक्षी हि त्रिपदीप्रपञ्चरूपैव, सा च भगवतां धर्मदेशनारूपा, अथवा अद्भुतप्रभावत्वात् मनोज्ञतरा, तथा वरेण्यप्रभया-विशिष्टविभया अवदाता-शुभ्रा। इह लिङ्गश्लेषः, शब्दार्थश्लेषावपि विचारों ॥३॥ - अन्वयः पद० श्री-तीर्थ-राजः तारतरा वरेण्य-प्रभा-अवदाता गम्भीरगीः वः शिवं ददताम् । શબ્દાથ श्रीतीर्थराजः श्रीतार्थी . अवदात-शुद्ध गम्भीरगीली२ वा. वरेण्यप्रभावदातास-पात्र शिe u तारतरामत्यंत मनोहर. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ સાધારણજિનસ્તુતિ પધાથ શ્રુતજ્ઞાનની સ્તુતિ " ५२९-भाना .... ॥ श्रीतीर्थरासनी अतिशय मनोहर तमा પ્રશંસાપાત્ર વિશિષ્ટ વિભા વડે શુદ્ધ એવી ગંભીર વાણું તમને મેક્ષ અર્પે.”–3 वैयावृत्यसुरस्तुतिः ( अत्र आधचरणद्वयं पूर्ववत्, तृतीयतुरीये तु यथा)गम्भीरगीस्तारतरा वरेण्य-प्रभावदाता ददतां शिवं वः ॥ ४ ॥ अवचूरिः श्रीतीर्थनाथस्य पदपद्मसेवाहेवाकिनश्च देवासुरकिन्नरेशाश्च ददतां शिवं वः इति सम्बन्धः। इहापि शिवशब्देन मोक्षव्याख्यानं न अनुपपन्नम् । यतः सम्यग्दृष्टिसुरा हि व्यामूढानां मोक्षप्राप्तिहेतुं सर्वज्ञोपज्ञतत्त्वप्रकाशनेन मोक्षं प्रयच्छन्त्येव “सम्मद्दिठी देवा, दितु समाहिं च बोहिं च" (वंदित्तुसंज्ञके सूत्रे गाथाङ्कः ४७) इति वचनात्, “भवविरहवरं देहि मे देवि! सारं" (संसारदावानलस्तुतौ श्लो०४) इत्यादि वचनात्, मेतार्यादिचरित्रेषु तथा श्रूयमाणत्वात् चेत्यलं विस्तरेण । तथा गम्भीरगिर:-अतुच्छवचनाः, इद माधुर्यादिगुणवर्यवचो वा इदं विशेषणं स्वर सामुद्रिकवचनात् अप्रतिहतशासनम् । तारतरास्वस्वसामानिकादिवृन्दारकेभ्यः सातिशयदेहातिकत्वाद् अतिप्रदीप्तयः। तथा अवरेण्या-अनिष्टा अप्रकृष्टाश्च भावाः-क्षुद्रव्यन्तरादिसमुत्पादितग्रहमारिप्रभृत्युपसर्गवर्गरूपाः तेषां दानं दांबूक लवने' (सिद्ध धातुपाठे) इति वचनात् ततःक्ते सति दानम् । ततः पदत्रयकर्मधारयः। अत्र प्रकृतिप्रत्ययादिश्लेषः। इह च श्रीतीर्थराजः पदपद्मसेवाहेवाकित्वात् सम्यग्दृष्टित्वम्, गम्भीरगिस्त्वादू अप्रतिहतशासनम्, तारतरत्वात स्वस्वनिकायेषु वैशिष्टयम्, अवरेण्यप्रभावदातृत्वाद् धार्मिकाणां विघ्नसातविघातत्वादिकं च देवासुरकिन्नरेश्वराणां प्रकाशितम् । इति चतुर्थस्तुत्यर्थः॥४॥ ॥ इतिश्रीसोमतिलकसूरीश्वरकृतसकलजिनसाधारणस्तुत्यर्थः समाप्तः॥ लिखितः पं. हंसविमलगणिना श्रीनवीनश्रीनवीननगरे ॥ अन्वयः श्री-तीर्थ-राजः पद० गम्भीर-गिर-तारतर-अ-वरेण्य-प्रभाव-दाताः (सन्तः) वः शिवं ददताम् । શબ્દાર્થ पदपद्म०=३२४-भगनी.....नरना स्वाभीमा. तार-तेरावी. अवरेण्य-मनिट. दो . गम्भीरगीस्तारतरावरेण्यप्रभावदाता=मी छे વાણી જેમની એવા તથા અતિશય તેજસ્વી તેમજ અનિષ્ટ પ્રભાવને નાશ કરનારા એવા. પહાથ શાસનાનુરાગી સુરની સ્તુતિ– “શ્રોતીથૅરાજના ચરણકમળની સેવા કરવાના સ્વભાવવાળા એવા સુર, અસુર અને કિન્નરના સ્વામીઓ કે જેઓ ગંભીર વાણીવાળા, અતિશય તેજસ્વી તેમજ (દુષ્ટ વ્યન્તરાદિ કૃત ઉપસરૂ૫) અનિષ્ટ પ્રભાવને નાશ કરવાવાળા છે તેઓ તમને મોક્ષ આપે.”-૪ .* Page #346 -------------------------------------------------------------------------- ________________ Page #347 -------------------------------------------------------------------------- ________________ aff RTI AT TTTTTT. కాంగంతరాయంగా Lakshmi Art, Bombay. 8. Page #348 -------------------------------------------------------------------------- ________________ ख- परिशिष्टम् । श्रीरविसागरमुनीशसूत्रिता द्रुतविलम्बितच्छन्दोबद्धा ॥ श्रीगौतमस्तुतिः ॥ ( मुनिराजश्रीचतुरविजयकृताऽवचूरिसमलङ्कृता ) श्री गौतमस्वामिने विज्ञप्तिः- यगमत् परशैलभृगौ तमस्तदपि यद् भवता भुवि गौतम ! | नु" निरस्ततस्तव सेवकं प्रति भवाम्बुधितः पर्व सेवकम् ॥ १ ॥ अवचूरिः ० इत्यादि । यद्यस्मात् कारणात्, यत् तमः - अन्धकारं पापं वा "तमो राहौ गुणे पापे ध्वान्ते' ( श्लो० ५८५ ) इति हेम्यनेकार्थवचनात् । ' परशैलभृगौ ' परः - प्रकृष्टः यः शैलो - मेरुपर्वतः, तस्य भृगुःशिखराचं "भृगुः सानौ जमदग्निप्रपातयोः । शुक्रे रुद्रे च” (श्लो० ५५) इत्यनेकार्थः तस्मिन् अगमत् प्रययौ तदपि हे गौतम! - हे इन्द्रभूते ! भुवि - पृथिव्याम् । ननु-निश्चयेन भवता निरस्तं परिक्षिप्तम्, ध्वस्तमित्यर्थः । अतः अस्माद् हेतोः तव सेवां करोतीति सेवकस्तम्, सेवकं भृत्यं प्रति भवाम्बुधितः - संसारसमुद्रात् पव-रक्ष । (हे ) गौतम ! यद् यद् तमः पर-शैल-भृगौ अगमत् तद् अपि भवता ननु भुवि निरस्तम्, अतः तवः सेवकं सेवकं प्रति भवः - अम्बुधितः पव । શબ્દાર્થ यद् (मू० यद ). अगमत् (धा० गम् ) =जयुं. पर= उत्तभ. शैल=पर्वत, गिरि. अन्वयः भृगु=शिर. परशैलभृगौ= उत्तम पर्वतना शिर उपर. तमः (तमस् ) = (१) संधार; (२) पाथ. तद् ( मू० तद) = ते, Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રીગૌતમતુતિ अपि-पy. तव (मू० युष्मद् )-तारी. य=२ भाटे. सेवकं (मू० सेवक) सेवा ४२नाराने. भवता (मू० भवत् )=माथी. प्रति-ने. भुवि (मू० भू) पृथ्वी ५२. भव-संसार. गौतम ! (मू० गौतम )=डे गौतम! अम्बुधि-समुद्र ननुपरेम२, भवाम्बुधितः संसार-समुद्रमाथी. निरस्तं (मृ० निरस्त)-२ ४२स, नाश ४२८. पव (धा० पव् )=तुं २क्षण ४२ (?) अतः मेथी ४शन. | सेवकं (मू० सेवक ) सेवन, हासते. પદાર્થ શ્રીગૌતમસ્વામીને વિનતિ– " गौतम (प्रभु)! ( अशान३५ी ) २ (भे३ नामना) उत्तम पर्वतना શિખર ઉપર ગયે હતો તેને પણ આપે ખરેખર પૃથ્વી ઉપર જેથી કરીને નાશ કર્યો તેથી કરીને તમારી સેવા કરનારા દાસને તમે સંસાર-સમુદ્રમાંથી બચાવે.”—૧ सकलजिनबहुमानसूचनम् तनुविभास्तविकर्त्तनमण्डलं कृतकृपं चैक्रिवर्जिनमण्डलम् । हँदि वहे चैंतिमानसभासुरं प्रणतनव्यकदिव्यसभासुरम् ॥ २ ॥ अवचूरिः तनु० इत्यादि । तनोः-शरीरस्य विभया-कान्त्या अस्तं-पराभूतं विकर्तनमण्डलम्-रविबिम्ब येन स तम्, चक्रिवत्-सार्वभौमतृप इव कृतकृपं, व्रतिना-संयमिनां मानसे-चेतसि भासुरं-दीतिमत् । नव्या-नूतना दिव्या-देवसम्बन्धिनी मनोहरा वा सभा-संसदू येषां ते नव्यकदिव्यसभाश्च ते सुराश्च नव्यकदिव्यसभासुरा, प्रणता नव्यकदिव्यसभासुराः यत् तत् प्रणतनव्यकदिव्यसभासुरम्, तत् प्रणतनव्या जिनमण्डलं-अर्हत्समूहं हृदि-चेतसि वहे-धारयामि ॥२॥ अन्वयः तनु-विभा-अस्त-विकतन-मण्डलं चक्रि-चत् कृत-कृपं व्रतिन्-मानस-भासुरं प्रणतनव्यक-दिव्य-सभा-सुरं जिन-मण्डलं हृदि वहे । ૧ આ ગૌતમસ્વામીના જીવનની સ્થૂલ રૂપરેખા માટે જુઓ શ્રીભક્તામર-સ્તોત્રની પાદપૂર્તિરૂપ व्यसंग्रहने प्रथम विभाग (पृ. २२-२५). Page #350 -------------------------------------------------------------------------- ________________ શ્રીરવિસાગરમુનીશકૃત ૨૨૧ શબ્દાર્થ તનુ શરીર, દેહ. હરિ (મૂ૦ હૃ૬)=હદયમાં, અંતઃકરણમાં. વિમા કાન્તિ, પ્રભા. રહે (ધારા વહૂ) હું વહન કરૂં છું. શરત (ઘાટક)=દૂર કરેલ. તિન વતી, સંયમી. વિર્તન=સૂર્ય. માનવ-મન, ચિત્ત. મve૪=મડળ, બિ.... માકુર=દી૫તું. તવિમાસ્તવિવર્તનમe=દેહની કાન્તિ વડે પરાસ્ત કર્યું છે સૂર્યના મન્ડળને જેણે ગ્રતિમાનામાપુર =સંયમીઓના ચિત્તને વિષે દી૫તા. એવાને, અબત (પાન)=પ્રણામ કરેલ, વન્દન કરેલ. કૃત (ધા ) કરેલ. Tr=કૃપા, મહેરબાની. નદચ=નવીન. તપં કરી છે કૃપા જેણે એવાને. ચિત્રદિવ્ય, સ્વર્ગીય, સ્વર્ગ સંબંધી. =ચકવર્તી. સમ=સભા, વિત્રચકવતીની માફક =દેવ. નિરક્તીર્થંકર. કળતનચરિચરમાણુ=પ્રણામ કર્યો છે નવી મહસમૂહ તેમજ દિવ્ય સભાવાળા સુરેએ જેને ઝિનમારું તીર્થકરેના સમૂહને. એવાને, પધાર્થ સકલ જિનેશ્વરેનું બહુમાન– પિતાના દેહની યુતિ વડે જેણે સૂર્યના મડળને પરાસ્ત કર્યું છે એવા, વળી ચક્રવર્તી માફક કૃપાળુ, તથા સંયમીઓના મનને વિષે દી૫તા તેમજ જેને નવીન તેમજ દિવ્ય સભાવાળા સુરોએ નમન કર્યું છે એવા તીર્થકરોના સમૂહને હૃદયમાં વહન કરું છું.”—૨ जिनवाण्याः स्तवनम् स्फुरितविभ्रमशुभ्रसरस्वतीभ्रमितभङ्गिविभैकसरस्वती । भंगवतो मधुराऽऽशु शुभेतरांऽहसि रिपुप्रतिमा शुशुभेतराम् ॥ ३॥ અવસૂરિ स्फुरित० इत्यादि। स्फुरिताः-शोभमानाःविभ्रमाः स्फुरितविभ्रमाः तैःशुभ्रा-अवदाता सरस्वती-तर. ङ्गिणी तस्या भ्रमिता-इतस्ततश्चञ्चन्त्यः भङ्गयः-तरङ्गाः ताभिः सदृक्षां विभा-कान्तिर्यस्याः सा स्फुरितविभ्रमशुभ्रसरस्वतीभ्रमितमङ्गिविभा, अतिशयेन निर्मला विविधभगवती चेत्यर्थः, भगवतः-तीर्थकृतः एकसरस्वती' एका-अद्वितीया सरस्वती-वाणी शुशुभेतरा-अतिशयनाऽशोभत-व्यराजत इति Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રીગૌતમસ્તુતિ सम्बन्धः । कथंभूता एक० ? इतरांहसि-अन्यजनानां पातके आशु-शीघ्रं रिपुप्रतिमा-शत्रुतुल्या, तनाशनशीलत्वात् । पुनः कथम्भूता? मधुरा-प्रिया रसवती वा “मधुरस्तु प्रिये स्वादी रसे च रसवत्यपि (श्लो०११८८) इति हेम्यनेकार्थवचनात् । शुभा-शोभना निष्कलङ्का, अविसंवादित्वात् ॥३॥ अन्वयः मधुरा शुभा इतर-अंहसि आशु रिपु-प्रतिमा स्फुरित-विभ्रम-शुभ्र-सरस्वती-भ्रमित-भङ्गिविभा भगवतः एक-सरस्वती शुशुभेतराम् । શબ્દાર્થ स्फुरित(धा० स्फुर ) शोमतो. | एकसरस्वतीमद्वितीय वाया. विभ्रम-विश्रम. भगवतः (मू० भगवत् )-प्रसुनी. शुभ्र-निर्भग. मधुरा (मू० मधुर)-मधुर. सरस्वती-नही. आशुसही. भ्रमित (धा० भ्रम् )=समता. शुभा (मू० शुभ)-Gororan. भङ्गि-तरं, भाj. इतर=मन्य. विभा=न्ति, तr. अंहस-पा५. स्कुरितविभ्रमशुभ्रसरस्वतीभ्रमितभङ्गिविभा= इतराहंसि-मन्यना धापनविष. શોભતા વિભ્રમ વડે શુભ્ર નદીના આમથી તેમ અથડાતા તરંગેના જેવી કાન્તિ છે रिपु-शत्रु. જેની એવી. प्रतिमा-सरमाणु एक-मद्वितीय, रिपुप्रतिमा शत्रुनी प्रतिभा. सरस्वती=quol. शुशुभेतरां (धा० शुभ)=अत्यंत शाली २डी. પદ્યાર્થ મધુર, ઉજજવળ, અન્યનાં પાપને (નષ્ટ કરવામાં) સત્વર શત્રુસમાન તેમજ શેભાયમાન વિભ્રમ વડે શુભ્ર એવી નદીના આમથી તેમ અથડાતા તરંગેની જેમ શોભતી सेवा प्रभुनी अद्वितीय वा अत्यंत शाली २ही."-3 श्रुतदेवतायै प्रार्थना कठिनविनशतात् श्रुतदेवते ! जिनपभक्तिमतः श्रुतदेऽध ते । 'विशदशासनगं वरमानवं प्रतिदिनं मंदिनं न रमानवम् ॥ ४ ॥ Page #352 -------------------------------------------------------------------------- ________________ Page #353 -------------------------------------------------------------------------- ________________ HODg0000000000 ००००००० . 90 o Ea Se8.6 E PO9000 MHRUM 0000000000000000000000000000000000000000000000000 ०%9e9709009009009009009009009009009009009 0 0 श्रुतदेवता Mhuzunda 000 निर्वाणकलिकायाम् "श्रुतदेवतां शुक्लवर्णां हंसवाहनां चतुर्भुजां वरदकमलान्वितदक्षिणकरां पुस्तकाक्षमालान्वितवामकरां चेति ।" 0 0 Roo000000000000000000000mgooooooo0940 Poon al itimes 10 C AIIBE All rights reserved. ] नि. सा.प्रेस. www.jalnelibrary.org. Page #354 -------------------------------------------------------------------------- ________________ શ્રીરવિસાગરસુનીશધ્રુત अवचूरिः ાંકન પત્યારે। દે શ્રુતવતે !– જ્ઞાનાંબેષ્ઠત્ર ! વિ ! । દે શ્રુતંર્ - જ્ઞાનવૃિિને! । જય ! जिनभक्तिमतः - तीर्थकृत् परिचर्याकारिणः । ते तव विशदशासन गं- सदादेशवर्त्तिनं आज्ञाकारिणमित्यर्थः प्रतिदिनम् - अनुवासरं, मदः - अहङ्कारोऽस्यास्तीति मदी तं मदिनम्, न मदिनं - निरभिमानम्, रमयालक्ष्म्या नवं- भासुरं वरमानवं भव्यजनम् 'कठिनविघ्नशतात्' विघ्नानां प्रत्यूहानां शतं विघ्नशतम्, कठिनं - दुःसहं विघ्नशतं कठिनविघ्नशतं तस्मात् कठि० अव-रक्ष, त्रायस्व इत्यर्थः ॥ ४ ॥ अन्वयः (i) શ્રુત-તેવતે ! ગિન-૫-માંત્તમતઃ શ્રુત-૨ે ! તે તિ-વિન વિરાટ્–રાાલન—ાં વિન ન માનવું વર્—માનનું તિન—વિન્ન-શતાત્ અવ । શબ્દાર્થ દિન=કઠિન, સખ્ત. વિજ્ઞ=વિઘ્ન, સંકટ. રાત=સા. શાંતિવિધ્નરાતાત્=સેંકડા સખ્ત સંકટોમાંથી, શ્રુતવતે ! ( મૂ॰ શ્રુતદ્દેવતા)=ડે શ્રુતની અધિષ્ઠાચિકા દેવી! નિનવ=તીર્થંકર. મત્તિમ=ભક્તિશાળી, ભક્ત. નિનવમાંશમત:=તીર્થંકરના ભક્તને શ્રુત=શ્રુત (જ્ઞાન ). gmઆપવું. શ્રુત?!=શ્રુતને આપનારી. લવ (ધા॰ ગર્ )=નું રક્ષણ કર. તે (મૂ॰ યુદ્ તારા. વિરા=નિર્મળ. શાસન=આજ્ઞા. ગમ્=જવું. વિરાટ્ટુરાાસનમં=નિર્મળ આજ્ઞાને પામેલ. વર=ઉત્તમ. માનવ=માનવ, મનુષ્ય, વમાનવં=ઉત્તમ માનવને. પ્રતિતિન=મહાનિશ, દરાજ, મન (મૂ॰ મનિ ) અહંકારી, ગાવૈષ્ટ. ==નહિ. મા=લક્ષ્મી, નવ=નૂતન, તરૂણ્યુ. માનવલક્ષ્મી વડે નૂતન, પાર્થ ૨૨૩ શ્રુત-દેવતાને પ્રાર્થના “હે શ્રુતદેવતા! હૈ તીર્થંકરના ભક્તને શ્રુત ( જ્ઞાન ) દેનારી (દેવી ) ! પ્રતિદિન તારી નિર્મળ આજ્ઞાને પાળનારા, નિરભિમાની અને એથી કરીને લક્ષ્મી વડે નૂતન એવા ઉત્તમ માનવને તું સેંકડા સખ્ત સંકટામાંથી બચાવ.''—૪ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રુત-દેવતાનું સ્વરૂપ શ્રુત-દેવતાનાં વિવિધ સ્વરૂપા અન્યાન્ય ગ્રન્થામાં નજરે પડે છે. તેમાં નિર્વાણુ-કલિકામ નીચે મુજખના ઉલ્લેખ છે. શ્રીગૌતમસ્તુતિ સ્પષ્ટીકરણ “ तथा श्रुतदेवतां शुक्लवर्णी हंसवाहनां चतुर्भुजां वरदकमलान्वितदक्षिणकरां पुस्तकाक्षमालान्वितवामकरां चेति” અર્થાત શ્રુત દેવતાના શુદ્ધ વર્ણ છે અને હંસ એ એનુ વાહન છે. વળી એને ચાર હાથ છે. એના જમણા એ હાથ વરદ અને કમળથી શોભે છે, જ્યારે એના ડાબા એ હાથ પુસ્તક અને જપમાળાથી વિરાજે છે. શ્રીશાલન-સ્તુતિ (પૃ૦ ૨૫)માં તેમજ ‘કલ્લાણુકંદની સ્તુતિમાં તે શ્રુત-દેવતાનું આસન કમળ હોવાના ઉલ્લેખ છે. શ્રીપાલ-રાસના રખાલાવાધના પ્રારંભિક ભાગમાં શ્રુતદેવતાના ચાર હાથ પૈકી એક હાથમાં વેણુના ઉલ્લેખ ષ્ટિ-ગોચર થાય છે, એ વાતની નિમ્નલિખિત પદ્ય સાક્ષી પૂરે છેઃ— ૧ આ રહ્યું તે પદ્ય— " प्रकटपाणितले जपमालिका, कमलपुस्तकवेणुवराधरा । धवलहंससमा श्रुतवाहिनी, हरतु मे दुरितं भुवि भारती ॥ " “ कुंर्दिदुगोक् खीरतुसारवन्ना, सरोजहत्था कमले निसन्ना । वासिरी पुत्थयवग्गहत्था, सुहाय सा अम्ह सया पसत्था " ॥ [ कुन्देन्दुगोक्षीरतुषारवर्णा सरोजहस्ता कमले निषण्णा । वागीश्वरी पुस्तकवर्ग ( व्यग्र ) हस्ता सुखाय सा नः सदा प्रशस्तां ॥ ] ૨ આ બાલાવખાધ ઇ. સ. ૧૮૯૪ માં શ્રાવક ખીમજી ભીમસિંહુ માણુકે પ્રસિદ્ધ કર્યાં હતા. Page #356 -------------------------------------------------------------------------- ________________ ग-परिशिष्टम् । श्रीजिनपद्ममुनिवर्यविरचितः ॥ श्रीपार्श्वनाथस्तवः॥ (मुनिराज कल्याणविजय'विरचितयाऽवचूर्या समलङ्कृत्तः) तमालनीलच्छविपिच्छलाङ्गः, सिद्धान्तमुद्रासहितो मनोज्ञः । जीयाजिनेन्द्रप्रभुपार्श्वनाथः', सिद्धान्तमुद्रासहितो मनोज्ञः ॥ १॥ -उपजातिः अवचूरिः तमालेति । तमालस्तापिच्छापरपर्यायो वृक्षविशेषः तद्वन्नीलया-हरितया छव्या-धुत्या पिच्छलसस्नेहमङ्ग-देहो यस्य सः। “पिच्छलो विजिलेऽन्यवद्” इति मेदिनिः (श्लो० ११५ )। तथा सिद्धान्तप्रतिपादिता मुद्रा सिद्धान्तमुद्रा, मैत्रीप्रमोदादिसूचिका आगमोक्ता जिनमुद्रा इति यावत , स्था सहितः; अथवा सिद्धानां-योगसिद्धिभाजां महायोगिनाम् अन्तमुद्रया-समाध्यवस्थानलक्षणया अन्तिमावस्थया सहितः-अविनाकृत् । मनांसि-अन्तःकरणानि जानाति इति मनोज्ञः-प्राणिगणमनोभावविहायकः । जीयात-सर्वोत्कर्षेण वर्तिषीष्ट । जिनानां सामान्यकेवलिनामिन्द्रो जिनेन्द्रः, प्रभुः-सामर्थ्यवान्, जिनेन्द्रश्चासौ प्रभुश्चेति विशेषणसमासः, पार्श्वनाथः-एतदभिधानत्रयोविंशस्तीर्थकरः । जिनेन्द्रप्रभुश्चासौ पार्श्वनाथश्चेति कर्मधारयः । सिद्धान्तस्य-जिनागमस्य मुद्रां-पिधानम् अस्यन्ति-क्षिपन्ति ते सिद्धान्तमुद्रासाः-आगमरहस्योद्घाटकाः सूरयः, तेषां हितो-हितावहः । अथवा सिद्धान्तमुदायाम्आमममर्यादायामासते-उपविशन्ति ते सिद्धान्तमुद्रासाः, यद्वा सिद्धान्तमुद्राम असम्ते-आददत, वा सिद्धान्तमुद्रया असन्ति-दीप्यन्ते ते सिद्धान्तमुद्रासाः, यद्वा सिद्धान्ते मुत-प्रीतिर्येषां ते, राया:लक्ष्म्याः आस:-क्षेपो येषां ते द्वन्द्वे कृते सिद्धान्तमुद्रासा-मुनयः तेषां हितः सिद्धान्तमुद्रासहितः। मनोज्ञः-अभिरामः॥१॥ अन्वयः तमाल-नील-छवि-पिच्छल-अङ्गः सिद्धान्त [ सिद्ध-अन्त]-मुद्रा-सहितः मनस्-ज्ञः सिद्धा. न्त-मुद्रा-अस [आस-हितः मनोज्ञः जिन-इन्द्र-प्रभु-पार्श्वनाथः जीयात् । શબ્દાથે तमाल-तमास, मेसतर्नु आ3. अङ्ग हेड, श२. नील-श्याम. तमालनीलच्छाविपिच्छलाङ्गः तमासनावी छविधुति, प्रा. નીલ કાંતિથી પિછલ છે દેહ જેને એવા. पिच्छल स्नेहाण. 'सिद्धान्त सिद्धान्त, माराम. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શ્રી પાર્શ્વનાથસ્તવ રિદ્રગ–સિદ્ધ, મહાગી. મુરા (૧) ઢાંકણું (૨) મર્યાદા. અન્ત =અતિમ. =ફેકવું. મુદ્રા (૧) મુદ્રા; (૨) અવસ્થા. =(૧) ગ્રહણ કરવું, (૨) દીપવું. સહિત યુક્ત, સાથે. ગા—બેસવું. સિદ્ધાન્તપુજારહિત =(૧) સિદ્ધાન્તમાં (પ્રરૂપે. મુહૂ=પ્રીતિ, હર્ષ. લી) મુદ્રાથી યુક્ત; (૨) સિદ્ધની અંતિમ રે લક્ષ્મી. અવસ્થાથી યુક્ત, ગાર ફેંકવું તે, ત્યાગ. મ=ચિત્ત. હિત હિતકારી, કલ્યાણકારી. જ્ઞ=જાણનાર. સિનિત્તમુદ્રાહિત =(૧) આગમના રહસ્યને મનોજ્ઞ =ચિત્તને જાણનાર. ઉકેલનારાઓને હિતકારી, (૨) આગમની નીયા (ઘા નિ)=જયવંતા વ. મર્યાદાને વિષે રહેલાઓને કલ્યાણકારી; નિન=સામાન્ય કેવલી. (૩) આગમની મુદ્રાને ગ્રહણ કરનારારૂન્દ સ્વામી, એને હિતકારી, (૪) આગમની મુદ્રા કમુ=સમર્થ. વડેદી પતાઓને કલ્યાણકારી, (૫) સિદ્ધાપાર્શ્વનાથપાશ્વનાથ, ત્રેવીસમા તીર્થંકર. નને વિષે પ્રીતિવાળા તેમજ લક્ષમીના જિનેશ્વમમુપાર્શ્વનાથ =સામાન્ય કેવલીના સ્વામી ત્યાગી એવાઓને હિતકારી. તથા સમર્થ પાર્શ્વનાથ મનોજ્ઞા (પૂર મનોર)=મનહર. પધાર્થ “તમાલ (વૃક્ષ)ના જેવી નીલ પ્રભા વડે વત્સલ શરીરવાળા તથા સિદ્ધાન્ત (માં સૂચવેલી મૈત્રી, પ્રમેદાદિ) મુદ્રાથી (કે છેક જિન-મુદ્રા)થી યુક્ત [ અથવા (ગ–) સિદ્ધની સમાધિ-અવસ્થારૂપ અંતિમ અવરથાથી યુક્ત ], (પ્રાણીઓના) મન(ના ભા)ને જાણનારા, આગમના રહસ્યનું ઉદ્દઘાટન કરનારા (સૂરિવરે)ને હિતકારી [અથવા આગમ( પ્રણીત) મર્યાદામાં રહેનારા, આગમની મુદ્રાને ગ્રહણ કરનારા, સિદ્ધાન્તની મુદ્રાથી દીપતા કે આગમને વિષે પ્રીતિવાળા તેમજ લક્ષ્મીના ત્યાગી એવા (ગિજને ને કલ્યાણકારી ], સામાન્ય કેવલીઓના નાથ તથા સમર્થ એવા પાર્શ્વનાથ જયવંતા વર્તે.”—૧ સ્પષ્ટાકરણ અલંકાર-વિચાર આ પદ્ય તેમજ ત્યાર પછીનાં પાંચ પઘો પણ તેમજ ચતુર્થ પરિશિષ્ટગત છઠું પદ્ય સમપાદસમાનતારૂપ યમથી અલંકૃત છે. વળી અહીં આપેલું ૯૬ પદ્યનું મૂળ કાવ્ય પણ આ ૧ આને પાદાભ્યાસ યમકના અભિન્ન સમપાદ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. જુઓ શિશુપાલવધ (સ. ૧૮, ૦ ૫)ની શ્રીમલિનાથકૃત ટીકા. આવા યમેકનાં ઉદાહરણે આ મહાકાવ્યના અનેક પ્રકારના યમક અને ચિત્રથી અલંકૃત ૧૮ મા સર્ગમાંનાં ૫,૭,૯,૧૫,૧૭,૧૮,૨૧,૨૫,૩૧,૩૮,૪૨,૪૮,૫૦,૫૨,૫૪,૫૬, ૬૪,૭૪,૭૬,૮૦ અને ૮૨ પદ્યો પૂરાં પાડે છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિનપદ્ધ મુનિવર્યક્ત ૨૨૭ યમકથી શોભે છે, એથી કરીને ચમકને લક્ષણ અને વિધાનની દષ્ટિએ વિચાર કરે અસ્થાને નહિ ગણાય. આ સંબંધમાં દડીનું કથન એ છે કે – “અતિ-વ્યપેતાત્મા, વ્યવૃત્તિ સં . यमकं तच्च पादाना-मादिमध्यान्तगोचरम् ॥१॥ વા-દ્વિ-ત્રિ-વતુu–ીવાનાં વિવર્ષના છે બારિ-ભથ્થા-ના-મળ્યા-ડરત–મા-ડડઘા-ડકથા-ડરતરતઃ ૨ ?” આ પરત્વે વાભાલકાર (પરિ. ૪, કલે. ૨૨)ની પજ્ઞ વૃત્તિ તરફ નજર કરતાં સમજાય છે કે ભિન્ન અથવાળાં ચરણ કે તેના એક વિભાગરૂ૫ ૫દેની આવૃત્તિ તે “યમકી છે. આ આવૃત્તિ સંયુત તેમજ અસયત એમ ઉભય પ્રકારની છે. વચમાં કે અન્ય પદ ન આવ્યું હોય તે તે આવૃત્તિ સ ચુત (જોડાયેલી ) કહેવાય છે; એથી વિપરીત તે અસયુત છે. ચરણની સયુત આવૃત્તિના (પ્રથમ અને દ્વિતીય ચરણની સમાનતારૂપ) આદિપાદ યમક, (બીજા અને ત્રીજાની સદશતારૂપ) મધ્યપાદ યમક અને (ત્રીજા અને ચોથાની એકતારૂપ) અન્તપાદ યમક (પાદાન્ત યમક) એમ ત્રણ પ્રકારે છે. અસંયુત આવૃત્તિના આદિ-મધ્ય (પ્રથમ અને તૃતીયની સમાનતા), મધ્ય-અન્ત (બીજા અને ચોથાની સમાનતા) અને આદિ-અન્ત (પ્રથમ અને ચતુર્થની સમાનતા) એમ ત્રણ પ્રકારે છે. આ ઉપરથી જેટલી માહિતી મળે છે તે કરતાં વિશેષ હકીકત કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિકૃત કાવ્યાનુશાસનની પણ વૃત્તિ (પૃ. ૨૧૦-૨૧૧) પૂરી પાડે છે. ત્યાં જે પાદયમકના પંદર પ્રકારે સૂચવ્યા છે તેમાં ઉપર સૂચવેલ છએ પ્રકારોને સમાવેશ થઈ જાય છે, પરંતુ બીજા નવ રહી જાય છે. આ નવ પ્રકારે બે કરતાં વધારે ચરણોની સમાનતાને આભારી છે. જેમકે “પ્રથમના ત્રણે ચરણોની, પ્રથમ, દ્વિતીય અને ચતુર્થીની; પ્રથમ, તૃતીય અને ચતુર્થીની; અને દ્વિતીય, તૃતીય અને ચતુર્થની સમાનતા પ્રથમ અને દ્વિતીયની તથા તૃતીય અને ચતુર્થીની; પ્રથમ અને તૃતીયની અને બાકીનાં બેની; ૧૧પ્રથમ અને ચતુર્થી અને મધ્યના બેની, ચારે ચરણની સમાનતા અને ૧૩સમગ્ર લેકની આવૃત્તિ. ૧ લાટાનકાસમાં અતિવ્યાપ્તિ ન થાય તે માટે આ પદ યોજવામાં આવ્યું છે. ૨-૭ શ્રીવિદ ઠકકરે રચેલા કાવ્ય-પ્રદીપ (પૃ૦ ૨૦૪ )માં તેમજ શ્રીરુદ્રયકૃત કાવ્યાલંકાર(પૃ. ૨૨-૨૩)માં આને મુખ, ગર્ભ, પુચ્છ, સંદેશ, સંદષ્ટક અને આવૃત્તિ તરીકે ઓળખાવેલ છે. ૮ એનું ઉદાહરણ શ્રી હેમચન્દ્રીય કાવ્યાનુશાસન (પૃ. ૨૧૧ )માંથી નીચે મુજબ મળે છે – "प्रभावतोऽनास न वासवस्य, प्रभावतो नाम नवासवस्य।। प्रभावतो नाम नवा सवस्य, विच्छित्तिरासीत् त्वयि विष्टपस्य॥" ૯-૧૧ આને અનુક્રમે યુગ્મક, સમુદગક અથવા અર્ધાવૃત્તિ અને પરિવૃત્તિ કહેવામાં આવે છે. જુઓ કાવ્ય-પ્રદીપ (પૃ. ૨૦૫) તથા કાવ્યાલકાર (પૃ. ૨૪-૨૫). ૧૨ આ પંકિત કહેવાય છે. કાવ્યપ્રદીપ(પૃ. ૨૦૫)માં સૂચવ્યા મુજબ કેટલાક આને “મહાયમક” પણ કહે છે. ૧૩ આ મહાયમક કહેવાય છે. આના ઉદાહરણ નિમ્ન-લિખિત ગ્લૅક કાવ્યાનુશાસન (પૃ૦ ૨૧૨)માં તેમજ કાવ્યાલંકાર (પૃ. ૨૬ )માં દષ્ટિગોચર થાય છે – " स त्वारं भरतो वक्ष्य-मबलं विततारवम् । सर्वदा रणमानैषी-दवानलसमस्थितः॥ सत्त्वारम्भरतोऽवश्य-मवलम्बिततारवम् । सर्वदारणमानैषी, दवानलसमस्थितः॥" Page #359 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી પાર્શ્વનાથસ્તવ આ પ્રમાણે જેમ પાદ– મકના પંદર પ્રકાર પડે છે, તેમ પદ-ચમકના પણ અનેક પ્રકારે પડે છે કેમકે પ્રત્યેક ચરણના બે બે ભાગ પાડતાં તેના પ્રથમના પ્રારંભમાં યમક હોય એવા પદ–ચમકના ૧૪ પ્રકારો પડે છે, કેમકે ઉપર્યુક્ત પંદર પ્રકારે પૈકી લેકાવૃત્તિરૂપ મહાચમક માટે અત્ર સ્થાન નથી. એવી રીતે પ્રત્યેક ચરણના અન્તિમ ભાગમાં યમક હોય તેવા પ્રકારોની સંખ્યા પણ ચૌદની જ છે. એટલે બધા મળીને આમ ૨૮ ભેદ પડે છે. એવી રીતે ત્રણ ત્રણ ભાગમાં વિભક્ત થતા ચરણના પ્રારંભમાં યમક હોય એવા ૪૨, જ્યારે ચાર ચા૨ ભાગોમાં વહેચાતા ચરણ સંબંધી પ૬ પ્રકારે છે. આ તે સ્થાનની નિયતતાને લક્ષીને ભેદને વિચાર થયે. જેમકે પ્રથમાદિ પાદેના અન્ત ભાગની દ્વિતીયાદિ પાદેના પ્રારંભમાં આવૃત્તિ ઈત્યાદિ એવી રીતે સ્થાનમાં પરિવર્તન થતાં જે ભેદ પડે છે તેને પણ વિચાર થઈ શકે છે. वरेण्यलावण्यनिधे ! व(वि)धेहि, सदा महानन्दमहासुखानि । प्रभावभीरभितस्त्रिलोक-सदामहानं दमहासुखानि ॥ २ ॥ – પેન્દ્રવજ્ઞા अवचूरिः वरेण्यति । वरेण्यं-प्रकृष्टं लावण्यं-लवणिमा वरेण्यलावण्यं, तस्य निधिः-निधानं, तदामन्त्रणे। विधेहि-कुस । सदा-नित्यम् । महा:-उत्सवाः, आनन्दः-प्रमोदा, महासुखानि-विशालसौख्यानि, यद्वा નાના -મેલ મહાકુણાનિ “મહાનગઢ સિ”િ કૃતિ દૈનઃ (૦૨, ૦ ૭૪), તારા "વિધ તિ ચિયા યોગના પ્રમાવા-તાવથ મરાવનાર મામ, તા: મિતાआभिमुख्येन । त्रिलोके सीदन्ति इति त्रिलोकसद:-भुवनत्रयवर्तिप्राणिनः तेषाम् आमानां-रोगाणां. “ગાનો વાર્તા િja” ઊંતિ મેિિન, (મો. ૨) દાનં-હાનઃ તા દાદા, નિઃ શિપિ हाशब्दस्य निष्पत्तिः, दमस्य-पापरूपस्य दण्डस्य हाः-दमहाः, “दण्डः स्यात् साहसं दमः" इति हैमः। (अभि० का० ३, श्लो०४००) सुष्ठ खानि-संवेदनानि देवलोकानि वा सुखानि । “खमिन्द्रिये पुरे क्षेत्रे शून्ये बिन्दौ विहायास । संवेदने देवलोके शर्मण्यपि नपुंसकम् " इति मेदिनिः (श्लो०१)। दमहाश्च सुखानि च दमहासुखानि तानि । इदमपि कर्मपदं विधेहि क्रियया योज्यम् ॥२॥ अन्वयः ત્રિ-વા-જો () રથ-સ્ત્રાવ-નિયે ! મદ–બાનન્દુ-મહત્ત-સુવિ માવ-મ શામ–હા રમ-હી-જુવાનિ સમિતિ ના વિહિપ ૧ દિખડી પ્રથમ યાદના દ્રિતીય ખણ્ડના દ્વિતીય પદના પ્રથમ ખડમાં પુનરાવૃત્તિ એટલે અન્ત–આદિ યમક, એવી રીતે પ્રથમ યાદના પ્રથમ ખરુડની દ્વિતીય પાદના દ્વિતીય ખડમાં આવૃત્તિ યાને આદિ-અન્ત યમક, તથા આ બે પ્રકારના યમકને સમુચ્ચય, ત્રિખાડી પાદ આશ્રીને પ્રથમ પાને પ્રથમ ખણ્ડ અને દ્વિતીય પાદનો મધ્ય, આ બેની ઉલટા સુલટી તેમજ સમુચ્ચય, તથા પ્રથમ પાદને મધ્ય ભાગ અને દ્વિતીય પાદ અન્તિમ ભાગ, એની ઉલટા સુલટી તથા એને સમુચ્ચય, આ પણ નિયમબદ્ધ છે. Page #360 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રીજિન મુનિવર્યત શબ્દાર્થ વચA૧) ઉત્તમ, (૨) ઇચછવા ગ્ય. મકરચના, પ્રકાર, ઢાવથલાવણ્ય, લવણિમા. કમાયમ=પ્રતાપના પ્રકારેને. નિધિ નિધિ, ભંડાર. શમિતા=અભિમુખ. વયવનિ =(૧) હે ઉત્તમ લાવણ્યના | ત્રિો લો . ભંડાર ! (૨) હે ઈચ્છવા યોગ્ય સૌન્દ- ત=રહેવું. ર્યના નિધાન! મામ રોગ. વિદેહિ (ધારા ધા)=તું કર. હાનહાનિ, નાશ. ત=સર્વદા, હમેશાં, ત્રિજો સામાનં=લેક્યમાં વસતા (પ્રાણીHઉત્સવ. એ)ના રોગના નાશને. કાનન્દ આનન્દ, પ્રદ. H=દડે. મહાનન્દ્ર=મોક્ષ. હા=હાનિ. મહત્વ=મેટું. g=શ્રેષતાવાચક અવ્યય. સુવં=સુખ. a=(૧) જ્ઞાન, (૨) દેવક. મહાનલનિ=(૧) ઉત્સવ, આનન્દ અને | દત્તાનિ=(૧) દડની હાનિને તેમજ શ્રેષ્ઠ મહાસુખને, (૨) મેક્ષના મોટા સુખને. | જ્ઞાનને; (૨) દડના નાશને તેમજ કમાવ=પ્રભાવ, પ્રતાપ, સુન્દર દેવલોકને. પદ્યાર્થ હે ઉત્તમ [ અથવા અભીષ્ટ ] લાવણ્યના ભંડાર ! ઉત્સવ, આનન્દ અને મહાસુખને, પ્રભાવના પ્રકારને, ગેલેક્ય-વાસી (પ્રાણીઓ)ના રોગના નાશને, (પાપરૂપ) દર્ડના વિના શને તેમજ શ્રેષ્ઠ સંવેદનને [ અથવા સ્વર્ગને ] તું કર.”—૨ सदर्घमुक्तोपम ! तारकाया-ऽसुबन्धुराऽऽरामजयाङ्गसार !। सदर्घ ! मुक्तोपम ! तारकायाः, सुबन्धुराराम ! जयाङ्ग ! सार ! ॥ ३ ॥ –૩૦ अवचूरिः सदर्पति । सदर्घाभिः-सन्मूल्याभिर्मुक्ताभिरुपमा-सादृश्यं यस्य सः, तदामन्त्रणे । तारयति भवसमुद्रादिति तारकः, तदामन्त्रणे । या-संसारपरिभ्रमणरूपा यात्रा, “या यात्राप्तिधूमितत्यागेषु" રાતિ વિનિઃ (૦૨) પાયાઃ -કર ચાકુ, “પુરતુ નર્મનેફાતિ મેજિનિક ( ૧) વિઘરે ચાતુર્થઘઃ શરુ કરવામાં નિવૃત્તમમ્રના રૂતિ માવા | અથવા –અમत्वरैरसुभिः-ज्ञानादिभावमाणन्धुरो-नम्रः, यद्वा अयः-शुभावहो विधिः, असवश्च-ज्ञामादिमाक्प्राणाः तैर्बन्धुरो-नम्रः, तेषां वा बन्धुरो-मुकुटः, शोभाकारित्वेन भूषणरूप इत्यर्थः। "बन्धुरं मुकुटे पुंसि વિદ્વતિદાવો . વયુદ જાધિર ઇંતે ત્રિપુ ચા થનગ્રંથો ? તિ મેરિનિ (મો૮૧) Page #361 -------------------------------------------------------------------------- ________________ अङ्ग सव-अधमुका ૨૩૦ શ્રી પાર્શ્વનાથસ્તવ आरामाणि-समन्ताच्चारूणि "रामा योषा हिङ्गुनद्योः क्लीवं वास्तूककुष्ठयोः। ना राघवे च वरुणे रेणुकेये हलायुधे। हये च पशभेदे च त्रिषु चारी सितेऽसिते" इति मेदिनिः (श्लो०२६-२७)। जयस्य अङ्गानि-उपायाः, “अहं गात्रे प्रतीकोपाययोः 'भूम्नि नीवृति" इति मेदिनिः (श्लो०४)। तानि एव सारं-धनं बलं वा यस्य सः, तदामन्त्रणे। सन्-समीचीन: अर्घः-पूजाविधिर्यस्य सः, " अर्घःपूजाविधी मूल्ये" हति मेदिनिः (श्लो०२),। तदामन्त्रणे । मुक्ता-त्यक्ता उपमा-उपमानं येन सः, तथोक्तः, अनुपम इति यावत्, यद्वा मुक्त:-कर्मभिस्त्यक्तः । तथा उप-समीपे मा-लक्ष्मीर्यस्य स उपमः, तदामन्त्रणे। तारकायाः-कनीनिकायाः दृष्टेर्वा । “तारको दैत्यभित्कर्णधारयोन द्वयोटेशि ॥ कनीनिकायामृक्षे च न पुमांस्त्रातरि त्रिषु।" इति मेदिनिः (श्लो०९९-१००)। सुबन्धुरारामःअतिरम्योपवनं, तदामन्त्रणे। जय-सर्वोत्कर्षेण वर्तस्व। 'अङ्कः' इति सम्बोधनार्थेऽव्ययः'। “अक्ष सम्बोधने हर्षे सम्भ्रमासूययोरपि" इति मेदिनिः (अव्यये श्लो०१२)। सार:-प्रधानः, तदामन्त्रणे । अत्र पद्ये तृतीयपादस्य सविसर्जनीयत्वेऽपि “नकार-णकारयोरस्वरमकार-नकारयोर्विसर्जनीयस्य भावाभावयोरपि न विरोध इति केचित्" इति वचनात् न यमकभङ्गः ॥३॥ अन्वयः ध-मुक्ता-उपम! तारक! अ-या-सु[अय-असु]-बन्धुर ! आ-राम-जय-अङ्गसार ! सत्-अर्घ ! मुक्त-उपम ! [ मुक्त ! उप-म !] तारकायाः सु-बन्धुर-आराम ! सार ! जय । શબ્દાર્થ सत्-श्रेष्ठ. भन्मथी २हितना भुरट !;(3) स्थायी अर्घ-भूख्य. પ્રાણ વડે મનહર !; (૪) હે શુભ વિધિ मुक्ता-माती. भने प्राथी थित्तर! उपमा 64भा, समानता, आ समस्त रीते. सदर्घमुक्तोपम! श्रेष्ठ भूक्ष्यवाणां माती. रामभनाइ२. माना समान! जय-विनय. तारकतारनार! अङ्ग%3पाय. या यात्रा. सार=(१) 41; (२) सपत्ति. सु-प्रसूति, म. आरामजयाङ्गसार!=(१) समस्त शते मना २ अयासु-(स'सा२-५२७भयु३५ ) यात्रानो એવા વિજયના ઉપાયરૂપ બળ છે જેનું न्ममा नथी मेवा. એવા ! (૨) હે બધી રીતે મનેઝ એવા अय=(१) नहि ना२, स्थायी; (२) વિજયની સામગ્રીની સંપત્તિરૂપ! (3) शुभ य. सत्-समुथित. असु-प्राए. अर्घ=अध, पूनविधि. बन्धुर-(१) भनाश; (२) भुगट. अयासुबन्धुर !=(१) ( ससार परिभाष- सदर्घ !=डे सथित माण! ३५) यात्रानी प्रसूतिथी २हित भर मुक्त (धा० मुच् )=त्य साधेल. भनाश ! (२) (स'सा२- )यात्राना । मुक्तोपम! 3 6५मा २डित! १ श्रीहेमचन्द्रीयकाव्यानुशासनटीकायाम् ( पृ० २१०)। Page #362 -------------------------------------------------------------------------- ________________ મુત્તે ! ( મૂ॰ મુર્ત્ત )=ડે ત્યજાયેલ ! ૩૫=સમીપ. માલક્ષ્મી. શ્રીજિનપદ્મ મુનિવર્યકૃત ૩૫મ !=સમીપ છે લક્ષ્મી જેની એવા ! તાળાયા: (મૂ॰ તારટ્ટા)= (૧) આંખની કીકીનું; (૨) દૃષ્ટિનું. પદ્યાર્થ “ હે શ્રેષ્ઠ મૂલ્યવાળાં મેાતીઓની ઉપમાવાળા ( નાથ ) ! હૈ ( ભવસમુદ્રમાંથી પ્રાણીઆને ) તારનાર ! હે સંસાર-પરિભ્રમણુરૂપ ) યાત્રાની પ્રસૂતિથી રહિત તેમજ મનાશ ! [ અથવા સંસારયાત્રાથી રહિત જનાના મુગટ !, હે સ્થાયી ( જ્ઞાનાદિક ભાવ )પ્રાણાથી મનહર ! કે હેલાભ અને ( ભાવ- )પ્રાણાથી ચિત્તરંજક !], હે સમરત રીતે મનહર એવા વિજયના ઉપાયરૂપ બળવાળા ! [અથવા હૈ બધી રીતે મનોજ્ઞ એવા વિજયની સામગ્રીની સંપાત્ત !], કે સમુચિત અર્થવાળા ! હૈ નિરૂપમ ! [ અથવા હે ( કમાંથી ) રહિત ! હૈ સમીપ લક્ષ્મીવાળા ! ], હૈ આંખની કીકીને [ અથવા દૃષ્ટિને ] અતિશય મનહર ઉધાન ( સમાન ) ! હું ઉત્તમ (યોગીશ્વર ) ! તું જય પામ. '' સ્પષ્ટીકરણ ચમક-વિચાર— આ પદ્ય અર્ધાભ્યાસ લક્ષણથી લક્ષિત સમુદ્ર યમકથી શાલે છે. એનું લક્ષણ ધૃથ્વીના શબ્દોમાં એ છે કે ૨૩૧ નુ=અતિશયતાવાચક અવ્યય. બારામ=ઉદ્યાન, બગીચા. સુવન્તુરારામ !=હે અતિશય મનહર ઉદ્યાન ! નય ( ધા૦ નિ )=તું જય પામ. અન=સ'મધનવાચક અવ્યય, સર ! ( મૂ॰ સાર )= હું ઉત્તમ ! “ અભ્યાસઃ સમુદ્રઃ ચાલ્ય મેવાાચો મતાઃ'' અર્થાત્ અર્ધાભ્યાસ તે સમ્રુગ કહેવાય છે અને તેના ત્રણ પ્રકારો સ્વીકારવામાં આવ્યા છે. (૧) પ્રથમ અને દ્વિતીય ચરણાની સમાનતા અને એવી રીતે તૃતીય અને ચતુર્થ ચરણાની અભિન્નતા; (૨) પ્રથમ અને તૃતીય ચરણાની એકતા અને દ્વિતીય અને ચતુર્થ ચરણાની સમતા; અને (૩) પ્રથમ અને ચતુર્થ ચરણાની એકરૂપતા અને દ્વિતીય અને તૃતીય ચરણાની તુલ્યતા. આ ત્રણ પ્રકારો પૈકી અત્ર તેમજ આ પછીના પદ્યમાં દ્વિતીય પ્રકાર નજરે પડે છે, જ્યારે બાકીના પ્રકારો ચતુર્થ પરિશિષ્ટગત કાવ્ય પૂરા પાડે છે, કેમકે એના ચેાથા અને નવમા પદ્યમાં તૃતીય પ્રકાર જોવાય છે, ત્યાર પછીના દશમા પદ્યમાં પ્રથમ પ્રકાર કે જેના ઉદાહરણ તરીકે શિશુપાલના ૧૯ મા સર્ગના ૧૧૮ મા પદ્મના ઉલ્લેખ કરી શકાય તેમ છે અને અગ્યારમા પદ્યમાં દ્વિતીય પ્રકાર દૃષ્ટિગોચર થાય છે કે જેના ઉદાહરણની ગરજ આ સગનું ૫૮ મું પદ્ય પણ સારે છે. 0: Page #363 -------------------------------------------------------------------------- ________________ २३२ શ્રીપાર્શ્વનાથસ્તવ सत्यागमाऽसारधराऽङ्गनाना-दराधिकन्तोऽलसमाननन्द । सत्यागमासारधराङ्ग ! नाना-ऽऽदराधिकं तोल समान ! नन्द ॥४॥-उप० अवचूरिः सत्यागमेति । सत्याप्रमाणप्रतिष्ठितः, आगमः-सिद्धान्तो ज्ञानं वा यस्य सः, तदामन्त्रणे । सारंधनं, "सारो बले स्थिरांशे च मज्नि पुसिजले धने" इति मेदिनिः(श्लो०९५)।धरा-पृथ्वी, अङ्गनास्त्री,अनादरः-तिरस्कारः, आधिः-चित्तपीडा, कन्तुः-कामः "कन्तुः कन्द" इति 'जिनदेवः । एतेषां द्वन्द्वं विधाय, न विद्यन्ते सारधराङ्गनादराधिकन्तवो यस्य सः, तथोक्तः, तदामन्त्रणे । लसो-विलासः,मान:अहङ्कारःताभ्यां नन्दतीति लसमाननन्दः, न लसमाननन्दोऽलसमाननन्दः,क्रीडाहकाररहित इति यावत्, तदामन्त्रणे । त्यागेन-दानेन सहिता मा-लक्ष्मीः सत्यागमा "मा मातरि तथा लक्षम्याम्" इति सुधाकलशः (श्लो०३४)। तस्याः सारं-सर्वस्वं धरतीति तथोक्तः, तदामन्त्रणे। ' अङ्ग' इति आमन्वणे । नानाऽऽदरेण-विविधसम्मानेन अधिक-नानाऽऽदराधिकं यथा स्यात् तथा, क्रियाविशेषणमिदम् । तोलयति इति तोलः-वस्तुस्वरूपनिर्णायकः, तदामन्त्रणे । मानेन-ज्ञानेन प्रतिष्ठया वा सह वर्तते इति समानः तदामन्त्रणे । यद्वा तस्य-पुण्यस्य "तश्चौरामृतपुच्छेषु कोडे म्लेच्छे च कुत्रचित् । अपुमांस्तरणे पुण्ये कथितः शब्दवेदिभिः" इति मेदिनिः (श्लो०१)। ऊ-रक्षणं "पुंल्लिङ्ग ऊस्तु रक्षणे” इति सुधाकलशः (श्लो०५), तत्र लसमानः-शक्रतुल्यः, “लः शके ला तु दाने स्याद् ग्रहणेऽपि निगद्यते" इति मेदिनिः (श्लो० १), तदामन्त्रणे । नन्द-समृद्धि प्राप्नुहि ॥ ४॥ अन्वयः अङ्ग सत्य-आगम! अ-सार-धरा-अङ्गना-अनादर-आधि-कन्तो! अ-लस-मान-नन्द! स-त्याग-मा-सार धर! तोल! [त-ऊ-ल] स-मान! नाना-आदर-आधिकं [नाना अ-दर! अधि-कं] नन्द । શબ્દાર્થ सत्य-साथ। । असारधराऽङ्गनाऽनादराधिकन्तो !पमान आगम=(१) मागम, सिद्धान्त; (२) ज्ञान. छे सभी, पृथ्वी, नारी, ति२२४१२, मानसत्यागम !=(१)साय छ सिद्धान्त ना !; સિક પીડા અને મદન જેને વિષે એવા ! (२) सायु छ शान रेनु सेवा! लस-विसास, भानशास सार=सभी, द्रव्य. मानम२. धरा-पृथ्वी. नन्दू-मुशी . अङ्गना=नारी. अलसमामनन्द !- विसासभने सारथी अनादर ति२२४१२. मानन्हित नयना२ ! आधिभानसिपी.. सह-सहित. कन्तु महन, भव. त्यागद्वान. १ एतन्मुनिराजप्रणीते अभिधानचिन्तामणिशिलोछे (का० २,श्लो. १०)। Page #364 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ लन्द्र अधिक म४ि, 4 શ્રીજિનપલ મુનિવકૃત मा सक्षमी. दरलय. सार-सार, सर्वस्व. अदर ! 3 निय! धरधरना२, धारण ४२ना२. अधिकं (मू० अधिक )अधि. सत्यागमासारधर ! हान सहित सभीना | तोल ! (मू० तोल )= तुलना ४२नार ! सारने ५२नार! तYथ्य. अङ्ग-संमधिनाय शह ऊ२. नाना-विविध आदर-माह२, सा२, सन्मान. तोल ! डे पुश्यतुं २क्षण ४२पामा छन्द्र! मान=(१) ज्ञान; (२) प्रतिष्ठा. नानाऽऽदराधिकं विविध माथी माथि वा समान !-(१)शानी !; (२) अतिनी ! नन्द (धा० नन्द् )-तुं समृद्धि पाम. પાર્થ " हे साय॥ ( प्रामाणि) सिद्धान्त ! [ २५था से सत्य-l ! ] से सक्ष्मी, पृथ्वी, લલના, અનાદર, માનસિક પીઠા અને મદનથી વિમુખ ! હે (વિષ્યજન્ય) વિલાસ અને ગર્વથી નહિ ખુશી થનાર ! હે દાન સહિત લક્ષ્મીના સવને ધારણ કરનાર ! હે ( વિવિધ વસ્તુના સ્વરૂપોની) તુલના કરનાર ! [અથવા હે પુણ્યનું રક્ષણ કરવામાં ઈન્દ્ર (સમાન) !] હે જ્ઞાની ! [ અથવા હે પ્રતિષ્ઠાશાળી !] હે નિર્ભય ! તું વિવિધ અને અધિક સમૃદ્ધિ પામ [अथवा तु विविध माथी अघि वी Na] सभृक्ष था."-४ शत. गुरो ! सदालोकनबालभाल-विभावरीनाथविभाऽस्तभाव!। वामेय ! मे कामितमातनु श्री-गुरो ! सदाऽऽलोकन ! बालभाल ! ॥ ५॥ . --उप० अवचूरिः गुरो ! इति । हे गुरो!-तत्त्ववादिन् ! सद् आलोकनं-दर्शनं यस्य सः, तथोक्तः भालं-ललाटमेव विभावरीनाथ:-चन्द्रः भालविभावरीनाथा, बालश्चासौ भालविभावरीनाथश्च तथोक्तः, सदालोकनश्चासौ बालभालविभावरीनाथश्चेति कर्मधारयः, तस्य विभया-कान्त्या निरस्तो भावः-कामः क्रीडा वा येन सः, “भावः सत्तास्वभावाभिप्रायचेष्टात्मजन्मसु । क्रियालीलापदार्थेषु । तिबुधजन्तुषु ॥" इति मेदिनिः (श्लो०२०-२१), तदामन्त्रणे । वामायाः पुमानपत्यं वामेयः, तदामन्त्रणे। मे-मम । बाहुलकादामन्त्रितपदादपि 'मे' आदेशः, अव्ययं वाऽस्मदेकवचनप्रतिरूपकमिदम् । कामितम्-इष्टम् । आतनु-समन्ताद् विस्तारय । श्रिया-लक्ष्म्या शोभया वा गुरुः-महान् श्रीगुरुः, तदामन्त्रणे। आलोकनमालोकः, ज्ञानरूपः प्रकाश इत्यर्थः, सदा-निरन्तरमालोकनं यस्य सः, तदामन्त्रणे। बालान्अज्ञान् भालयति-निरूपयति इति बालभाल, उद्धारकबुद्धया मूर्खनिरीक्षक इत्यर्थः, तदामन्त्रणे॥५॥ Page #365 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાર્શ્વનાથસ્તવ अन्वयः (હે) રો! સત્-બાજોન–વાણ–માજ-વિમાવરીનાથ-વિમા-ત-માય ! શ્રી-તુશે ! સટ્ટા-બાહોશન ! વાહ–માજી ! વામેય ! મે જ્ઞામિત જ્ઞાતનુ । શબ્દાર્થ ૨૩૪ જુઓ ! (મૂ॰ ૩ )=હે ગુરૂ !, હૈ તત્ત્વ-વિવેચક! સત્=સુન્દર. બહોળન=અવલોકન, ષ્ટિ. વાળ=માળક. સમાજ લલાટ. વિમાવ=નિશા, રાત્રિ, નાથસ્વામી. વિમા=તેજ. બન્ત ( ધા॰ અસ્ )=દૂર કરેલ. માવ=(૧) મદન; (૨) ક્રીડા. सदालोकनबालभालविभावरीनाथविभाऽस्तभाव ! =સુંદર દૃષ્ટિ અને લલાટરૂપ માલ-ચન્દ્રની પ્રભા વડે પરાસ્ત કર્યાં છે ભાવને જેણે એવા વામેય ! (મૂ॰ વામય )=હે વામા ( રાણી)ના નન્દન !, હે પાર્શ્વનાથ ! મે (મૂ॰ અમર્ )=મારા. મિત (મૂ॰ટ્ટામિલ )=મનાવાંછિતને. ગાતનુ (ધા॰ તર્ )=તું અત્યંત વિસ્તાર. શ્રીલક્ષ્મી. ગુ=મહાત્, માટા. શ્રીગુરો !=હે લક્ષ્મી વડે માટા ! સદ્દાસર્વદા. શાહોન=જ્ઞાન. સરાડડોન !=સર્વદા છે જ્ઞાન જેને એવા ! વાહ=મૂર્ખ. મા=જોનાર. વાજમાણ !=હે મૂખને જોનાર ! પાર્થ હૈ તત્ત્વ-વિવેચક (વિભુ ) ! હું સુંદર દૃષ્ટિ અને લલાટરૂપ ખાલ ( અષ્ટમીના) ચન્દ્રની પ્રભા વડે મદનને [ અથવા (વિલાસમય) ક્રીડાઓને] જેણે પરાસ્ત કરેલ છે એવા હૈ ( ચોગિનાથ ) ! હૈ ( જ્ઞાનાદિ અંતરંગ) લક્ષ્મી વડે મેટા ( મહેશ)! હું નિરંતર જ્ઞાનવાળા ( પ્રભુ ) ! હૈ (જગત્ના ઉડ્ડાર કરવાની બુદ્ધિથી) સૂર્ખના નિરીક્ષક ! હે વામાનન્દન ! તું મારા વાંછિતના ચારે બાજુ વિસ્તાર કર. —પ '' -80: कल्याण ! मालाsकरणाऽऽधिहारी - कल्याणमालाऽकरणाऽऽधिहारी । कल्याणमालाऽकरणाऽधिहारी, कल्याणमालाः कर णाधिहारी ॥ ६ ॥ - इन्द्रवज्रा अवचूरि: कल्याणेति । कल्या- शुभां वाणीं अणति वदतीति कल्याणः, तदामन्त्रणे । मालाः- किरातविशेषाः "मालं क्षेत्रे स्त्रियां पृक्कास्त्रजोर्जात्यन्तरे पुमान्” इति मेदिनिः (श्लो० ४५)। न विद्यते कं सुखं यत्र स अकः, “તુલશીર્ષલહેવુ સ્’' કૃતિ મેટ્ટિાના (ો ૨૬)। રળો-યુદ્ધ રાજો વા ળઃ જોને ધાને પુંત્તિ સમયે વુંન Page #366 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિનપરા મુનિવર્યકૃત ૨૩૫ पुंसकम्" इति मेदिनिः (श्लो०२८)। अकश्चासौ रणश्च अकरणः, मालानामकरणो मालाकरण:चौरजनितं दुःखप्रचुरं युद्धं तेषां शब्दो वा त्रासदायकः। आधिः-व्यसनम् "आधिः पुमांश्चित्तपीडाप्रत्याशाबन्धकेषु च ।व्यसने चाप्यधिष्ठाने' इति मेदिनिः (श्लो० ३)। हारि:-छूतादिभङ्गः । “ हारिः पथिकसन्तानद्यूतादिभङ्गयोः स्त्रियाम्।" इति मेदिनिः (श्लो०१०१)। इ:-कामः "इ. कामे पुंल्लिङ्गइ च" इति सुधाकलशः (श्लो०३)। कल्यं-मयं इरेव कल्यम् इकल्यं-काममदिराणस्य-ज्ञानस्य अभावोऽणम्-अज्ञानम् “णः प्रकटे निष्कले च प्रस्तुते ज्ञानबन्धयोः" इति सुधाकलशः (श्लो०२२)। मालं. ग्रामयोरन्तरालाटवी। करणानि-इन्द्रियाणि तेषामभावोऽल्पता वा अकरणम् । मालाकरणश्च आधिश्च हारिश्च इकल्यं च अणं च मालं च अकरणं च मालाकरणाधिहारीकल्याणमालाकरणानि एतेषां सम्बधिनः एतजनितस्य वा आधे:-चित्तपीडाया हारी-हरणशीलः, तथोक्तः। कल्याणस्य मां-मोक्षस्य लक्ष्मी, “ कल्याणमक्षये स्वर्ग मङ्गलेऽपि नपुंसकम् " इति मेदिनिः (श्लो०४०), लाति-ददाति इति कल्याणमालः, तदामन्त्रणे । न विद्यते करणं-देहो यस्य सः अकरणः, तदामन्त्रणे, देहरहित इत्यर्थः । अधिकं हारी-मनोहर:-अधिहारी। कल्याणस्य मालाः-मलङ्गस्य श्रेणी कर-कुरु । भौवादिपाठात् करोतेः पाक्षिके शवि सप्तम्यां मध्यमपुरुषैकवचनान्तक्रियापदमिदम् । णस्य-बन्धस्य अधिहा:-हानं, जिहीतेर्भावे क्विपि अधिहाः, कर्मबन्धहानिरित्यर्थः, तत्र अरि इव-चक्रमिव णाधिहारी। एतादृशस्त्वं कल्याणमालाः कुरु इत्यर्थः॥६॥ अन्वयः कल्या-अण! कल्याण-मा ल! अ-करण! माल-अ-क-रण-आधि-हारि-इ-कल्या-अणमाल-अ-करणा-आधि-हारी अधि-हारी ण-अधि-हा-अरि कल्याण-मालाः कर। શબ્દાથે कल्या-शुभवी, सामाशी. मालाऽकरणाऽऽधिहारीकल्याऽणमालाऽकरणाSSअण्स g, १६g. धिहारी-(१) भार(अनित) ३५ कल्याण! शुलवाना ! યુદ્ધ, વ્યસન, છૂતાદિના ભંગ, મદનરૂપ मालभास, लीसानी से त. મદ્ય, અજ્ઞાનરૂપ ખેતર, અને ઇન્દ્રિયના अक-दु:. मा समधी माधिन (ना।); रण=(१) युद्ध; (२)श६. भाव(नित) दु: मने मान, आधिव्यसन, व्यसन, धूतादिना , महन३५ मध, हारित वगेरेना અજ્ઞાનરૂપ ખેતર અને ઇન્દ્રિયની અ૫इभव, महन. તાથી ઉદ્દભવતી આધિને હરનાર. कल्यभध, ३. कल्याण-भाक्ष. अण-मज्ञान. माभी. माल आमनी पथ्येनुस, मेत२. लामापy. अ=(१)निषेधवाय श; (२) मयता- कल्याणमाल != मोक्षनी सभीन गाना ! વાચક શબ્દ. करणहे. करणन्द्रय. अकरण ! रहित ! आधिभानसिपी.डा. अधि-मधितावाय श हारिन् २९ ४२वाना स्वभावाणी. हारिन् भना?. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રી પાર્શ્વનાથસ્તવ બિહાર=અધિક મનોહર. ઇ=અધૂન. કલ્યા કલ્યાણ, મંગળ, ગણિ હાનિ, નાશ. મારા=માળા, શ્રેણિ. નિ=ચક. ચી માટી =મંગલ-માલાએ. વિદ્યારબન્ધનને નાશ કરવામાં ચક્ર વાર (૦ )=તું કર. (સમાન). પધાર્થ હે શુભ વાણું વદનાર ! હે મુક્તિ–લક્ષ્મીને આપનાર ! હે દેહ રહિત ! “માલ” (જનિત) દુઃખરૂપ યુદ્ધ [અથવા દુઃખ અને અવાજ ], વ્યસન, વૃતાદિના ભંગ, મદનરૂપ મધ, અજ્ઞાનરૂપ ખેતર અને ઇન્દ્રિયના અભાવ સંબંધી [અથવા ઇન્દ્રિયની અ૯પતાથી ઉદ્ભવતી) આધિને હરનાર, અધિક મનહર, તેમજ (કર્મ)બન્ધનને નાશ કરવામાં ચક્ર (સમાન) એવો તું મંગલ-માલા કર.”—૬ સ્પષ્ટીકરણ આ પદ્ય પંક્તિ નામના યમકથી અલંકૃત છે, કેમકે એનાં ચારે ચરણે સમાન છે. આવાં અન્ય ઉદાહરણે તરીકે ચતુર્થ પરિશિષ્ટગત કાવ્યના આઠમા પદ્યને ઉલ્લેખ થઈ શકે તેમ છે. વિશેષમાં આવું એક ઉદાહરણ વાક્ષટાલંકારની પણ વૃત્તિ (પૃ. ૩૫) પણ પૂરું પાડે છે, તે નીચે મુજબ છે – " रम्भारामा कुरबककमला-sरं भारामा कुरवककमला-। रम्भा रामाऽकुरबक ! कमला-रम्भारामाऽकुरबककमला ॥" આ ભ્રમરવિલસિત છંદમાં રચાયેલા પદ્યના દ્વિતીય ચરણના અન્તિમ પદને અને તૃતીયન પ્રારંભિક પદને સમાસ છે એટલે કે દ્વિતીય અને તૃતીય ચરણની વચ્ચે યતિ નથી. આ પ્રયોગ કવિસમ્પ્રદાયથી સિદ્ધ હોય એ શંકાસ્પદ છે (જોકે આવું એક પદ્ય “શ્રીભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ”ના દ્વિતીય વિભાગના ૧૯૦ મા પૃષ્ઠમાં છે) અને એથી આ પઘગન્ધી ગદ્ય તે ન હોય એ તર્ક સ્કરે છે. इत्थं स्तुतं सुयमकैर्यमकैरवेन्दुं , चारूपभूमिरमणीरमणीयहारम् । श्रीपार्श्वनाथजिनपं जिनपद्मयाऽऽयं, ध्यायामि भावसहितं सहितं समन्तात्।७। ---वसन्ततिलका अवचूरिः इत्थमिति । इत्थम्-एवंप्रकारेण स्तुतं-नुतम् , सुयमकैः-महायमकैः । यमाः-नियमा महाव्रतानि वा ते एव कैरवाणि-कुवलयानि तेषु इन्दुः-चन्द्रः, तम्। चारूपम्-अणहिल्लपट्टनतः उत्तरस्यां विशि चतुःक्रोशदूरवर्ती ग्रामविशेषः, तस्य भूमिरेव रमणी-सुन्दरी तस्या भूषाकृते रमणीयो-मनोहरो Page #368 -------------------------------------------------------------------------- ________________ શ જિનવ મુનિવર્યકૃત ૨૩૭ हारो-मुक्तावली, तम् । श्रीपार्श्वनाथजिनपतिम् । जिनस्य-अर्हतः पद्मा-प्रातिहार्यादिलक्ष्मीः, तया માર્ચ-સમૃતમ “જિન” તિ વચન વિના નાના સમતિ ધ્યાયામ-ચિત્તयामि। भावन-मानसोल्लासेन सहितम् । हितेन सह वर्तमानः सहितः, तम् । समन्तात्-सर्वतः॥७॥ 'पार्श्व स्तवनकरण्डं, महायमकमुद्रया निगूढतरम् । 'कल्याणविजय 'मुनिना, भित्त्वा प्रकटीकृतोऽर्थभरः ॥१॥ इति मुनिराजकल्याणविजयविरचिता श्रीपार्श्वनाथजिनस्तवाऽवचूरिः समाप्ता ॥ अन्वयः इत्थं सु-यमकैः स्तुतं यम-कैरव-इन्दुं चारूप-भूमि-रमणी-रमणीय हारं जिन-पद्मया आढ्यं स-हितं श्री-पार्श्वनाथ-जिन-पं भाव-सहितं समन्तात् ध्यायामि । શબ્દાર્થ આ પ્રમાણે. =માનવાચક શબ્દ. સુત (મૂળ સ્તુત) સ્તુતિ કરાયેલ. પાર્શ્વનાથ=પાર્શ્વનાથ રજુ શ્રેષ્ઠતાવાચક અવ્યય. નિના=જિનપતિ, તીર્થકર. ચ =શબ્દાલંકારને એક પ્રકાર, ઝમક, શ્રી પાર્શ્વનાથબનવં=શ્રી પાર્શ્વનાથ તીર્થકરને. યમ સુન્દર યમકે વડે. જિન=અરિહંત, તીર્થકર. ચમ=(૧) નિયમ; (૨) વ્રત. પન્ના લક્ષ્મી. =ચન્દ્રમુખી કમળ, ગિનપદ્મચા=અરિહંતની લક્ષ્મીથી. ગર્લ્સ (મૂળ શાસ્ત્ર)=સમૃદ્ધ. ચ નુંયમરૂપ કેરવ પ્રતિ ચન્દ્ર, થીયા (ઘા દહૈ )=હું ધ્યાન ધરું છું. વાપ=ચારૂપ, માવ=માનસિક ઉલ્લાસ. મનિ=સ્થળ, હિત યુક્ત, સાથે. રમf=લલના, મહિલા, ભામિની. મવિહિતં માનસિક ઉલ્લાસ સહિત, રનર મનહર, ભવ્ય, રસદં=સાથે. હા=હાર. હિત=કલ્યાણ. રાજપૂમિમાચા=ચારૂપ ભૂમિરૂપ હતં=કલ્યાણથી યુક્ત, ભામિનીના ભવ્ય હાર. સન્તા=સર્વ બાજુથી. પદ્યાર્થ “આ પ્રમાણે સુન્દર યમક વડે સ્તુતિ કરાયેલા, યમરૂપ કૈરવને (વિકસિત કરવામાં) ચન્દ્ર (સમાન), “ચારૂપ ભૂમિરૂપ ભામિનીના ભવ્ય હાર (ય), આહંત સંપત્તિ વડે સમૃદ્ધ તથા કલ્યાણથી યુકત એવા શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરનું હું સર્વ બાજુથી માનસિક ઉ૯લાસ પૂર્વક ધ્યાન ધરું છું.”—૭ Page #369 -------------------------------------------------------------------------- ________________ घ-परिशिष्टम् । श्रीजिनप्रभसूरिसूत्रितं ॥ श्रीअजितजिनस्तोत्रम् ॥ (सटिप्पणकम् ) विश्वेश्वरं मैथितमन्मथ पमानं देवं क्षमाऽतिशयसंश्रितभूपमानम् । तीर्थाधिराज'मजितं "जितशत्रु'जातं प्रीत्या स्तवीमि यमकैर्जितशत्रुजातम् ॥ १॥ टि०-१ दलितकामनृपतिमदम् ।२ क्षमाऽतिशयेन-शान्त्यतिरेकेण संश्रितं-कलितं भुवःपृथिव्याः उपमान-साम्यं येन (तम् )। ३ श्रीजितशत्रुनृपतितन यम्। ४ पराभूतशत्रुसमूहम् ॥१॥ अन्धयः विश्व-ईश्वरं मथित-मन्मथ-भूप-मानं देवं क्षमा-अतिशय-संश्रित-भू-उपमानं ताथ-अ जित-शत्रु-जातं 'जितशत्रु-जातं 'अजितं' यमकैःप्रीत्या स्तवीमि। શબ્દાર્થ विश्वगत, दुनिया. संश्रित (धा०श्रि) प्राप्त अरेस, ईश्वर=श्वर, स्वामी, नाय. भूपृथ्वी. विश्वेश्वरं दुनियाना स्वाभीन, मनाथने. उपमान-उपभा. मथित (धा० मन्थ् ) भस, जीनide. क्षमाऽतिशयसंश्रितभूपमानं-क्षभानी मपितामन्मथ-महेव, महन. થી પ્રાપ્ત કરી છે પૃથ્વીની ઉપમા भूप-२00. २२ से. मान%DM तीर्थ-तीर्थ. मथितमन्मथभूपमानंही नivये छ भहन । अधिराजनाथ, श्व२. રાજાના અહંકારને જેણે એવા. तीर्थाधिराज-तार्थना नायने देवं (मू० देव) हेपन, परमेश्वरने. अजितं (मू० अजित )-मलित(ना)ने. क्षमा-क्षमा, भारी. जितशत्रु-नितशत्रु, मतिनाथना पता. अतिशयमति२४, अघिया. जात-पुत्र. * આ ચમક માટે જુઓ ભૂમિકા (પૃ. ૨૧) તેમજ આ સ્તોત્રના ૧૪મા તથા ૧૮ મા પધો. શિશુપાલવધ (સ. ૧૯)નું દર મેં પધ થોડે અંશે આ સાથે મળતું આવે છે. Page #370 -------------------------------------------------------------------------- ________________ નિસરાનુજ્ઞાતં=જિતશત્રુના પુત્રને, ીયા (મૂ॰ પ્રીતિ )=પ્રેમથી. સર્વજ્ઞનિ (યા॰ તુ) હું સ્તવું છું, હું સ્તુતિ કરૂં છું. યમઃ (મૂ॰ યમ )=યમા વડે, એક જાતના શબ્દાલંકાથી. 66 પાર્થ જગના નાથ એવા, વળી જેણે મદન મહીપતિના મદનું મર્દન કર્યું છે એવા, પરમેશ્વર, ક્ષમાની અધિકતાથી જેણે પૃથ્વીની ઉપમા પ્રાપ્ત કરી છે એવા ( અર્થાત્ પૃથ્વીની જેમ સહનશીલ ), તીર્થના સ્વામી તથા જિતશત્રુ(નૃપતિ)ના નન્દન એવા (દ્વિતીય તીર્થંકર) અજિત( નાથ )ની હું પ્રેમથી યમકમય સ્તુતિ કરૂં છું. ’—૧ શ્રીજિનપ્રભસૂરિષ્કૃત વિજ્ઞા: ( મૂ॰ વિજ્ઞ )=વિચક્ષણ, ચતુર. ના: (મૂ॰ નર્ )=મનુષ્યા. વિ (મૂ૦ મો)=પૃથ્વી ઉપર. દુ=કલંક, લાંછન. ર=દેશા, અવસ્થા. 'विज्ञा नरा गेवि कैलङ्कदशां तमोह ! વિજ્ઞાનરાવિનું વ ! શાન્તમૌર્ ! त्वामुळे सत्पुलक पक्ष्मलदेह देशाः सम्यक् प्रणम्य न लेभन्ति कदाचनापि ॥ २ ॥ 1 —િ૨ વિજ્ઞા:-વિચક્ષળઃ ।૨મવ-વૃશિયામ્। ૐ હ્રજપૂતાં-કૂદાવસ્થામ્ ૪ છે તોહ ! । 、 વિશિષ્ટજ્ઞાનં રાતિમ્ । ૬ -મુકું વાસીતિ ૯ ।૭ ૩૨ાન્તમોઢ ! । ८ उल्लसदूरोमाञ्चकञ्चुकितदेहावयवाः । ९ न प्राप्नुवन्ति ॥ २ ॥ अन्वयः દશાં=કલંકની દશાને, (દે) ક્ષમત્–TM ! વિ-જ્ઞાન-ગ-વિરું-?! શાત-મોદ્દીરાં સમ્યક્ પ્રમ્ય ૩જીસન્पुलक-पक्ष्मल- देह-देशाः विज्ञाः नराः गवि कलङ्क -दशां न कदाचन अपि लभन्ति । શબ્દાર્થ તમઅજ્ઞાન, નન્હેણુવું, અન્ત આણવા. નિત (પા॰ નિ )=જીતેલ. રાત્રુ=દુશ્મન. નાત=સમુદાય. ગતરાત્રુજ્ઞાત=જીત્યા છે. દુશ્મનાના સમુદાયને જેણે એવા. ૨૩૯ સમોહ !=હે અજ્ઞાનના અન્ત આણુનાર ! વિજ્ઞાન=વિશિષ્ટ જ્ઞાન, કેવલજ્ઞાન, રામ=રાગ, સ્નેહ. વિજ્ઞ=રહિત. વિજ્ઞાનાવિષ્ઠરું=વિશિષ્ટ જ્ઞાન સહિત અને રાગ રહિત. =સુખ. ન=આપવું. Page #371 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ = !=હે સુખ આપનાર ! શાન્ત (ધા॰ રામ )=શમાવી દીધેલ, નાશ કરેલ, મો=મેાહ, મમત્વ. સાતમોહ !=નાશ કર્યાં છે માહુના જેણે એવા ! રવાં (મૂ॰ ચુનર્ )=તને. ૩૪સત્ (ધા૦ ૩૧ )=ઉલ્લાસ પામતા. પુરુત્ત=રામાંચ. વનરુ=પાંખવાળા. 7 =શરીર. શ્રીઅજિતજિનસ્તાત્ર ફેરા=અવયવ. ૩જીતવુ પક્ષ્મવૃંદતા =ઉલ્લાસ પામતા રોમાંચ વડે પાંખવાળા છે શરીરના અવયવા જેમના એવા. સભ્ય =રૂડી રીતે. મળT (ધા૦ નમૂ )=પ્રણામ કરીને. 7=નહિ. હમતિ (ધા૦ હમ્ )=મેળવે છે, પામે છે. વાચન=કાઇ વાર, વિ=પણું. પાર્થ “ હું અજ્ઞાનના અન્ત આણુના ( અજિતનાથ ) ! હું વિશિષ્ટ જ્ઞાનથી યુક્ત અને રાગથી મુક્ત એવા સુખના દાતા ! હું નિર્વાહ ! રૂડી રીતે પ્રણામ કરીને જેમના શરીરના અવયવા ( ભકિતથી ) ઉલ્લાસ પામતા રામાંચ વડે પદ્મલ બન્યા છે એવા વિચક્ષણ મનુષ્ય ( આ ) પૃથ્વી ઉપર કલંકિત અવસ્થાને કદાપિ પ્રાપ્ત થતા નથી. ''—ર સ્પષ્ટીકરણ પ્રયાગવિચાર આ પદ્યમાં હર્માન્ત એવા જે પ્રયાગ છે, તે ચિત્ત્વ છે, કેમકે હર્ ધાતુ આત્મનેપદી છે. આથી આને બદલે છુમતે એવા પ્રયાગ હાવા સમુચિત છે, પર’તુ તેમ થતાં છઠ્ઠના ભ’ગ થાય છે. ત્યારે શું પિ માં મળ્યું ર્યા ઇન્દોમડ઼ે ત્યનમ્ ” એ નિયમ અનુસાર છઠ્ઠાભગ ન કરવાના ઉદ્દેશથી વિરાજે આવા પ્રયાગ કર્યાં હશે કે તેમણે હન્તિના સ્થાને મતિ જેવા કોઇ અન્ય પ્રયાગજ કર્યું હશે અને લેખકને હાથે આવા દોષ ઉપસ્થિત થયા હશે ? आनन्दकन्दलितमान सदैव तेन स्तोतव्य ! यः सुरपुरन्धिकटाक्षपाशः । आनन्द के देलितमान ! सदैव तेन त्वामेकवीरमपहाय न मन्मथोऽन्यम् ॥ ३ ॥ ૧ સરખાવા કલ્યાણમન્દિર્ સ્તોત્રના ૪૩ મા પથગત નિમ્ન-લિખિત પાડઃ— cr " सान्द्रोल्लसत्पुलककञ्चुकिताङ्गभागाः " Page #372 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિનપ્રભસૂરિકૃત ૨૪૧ टि०-१ प्रमोदाकरितहृदयसुरपतिस्तवनीय !। २ यः सुराङ्गनाकटाक्षपाशो विद्यते । ३ आनन्द-वबन्ध। ४ कम् ? जनम् । ५ दलितमद !। ६ तेन-देवाङ्गनाकटाक्षपाशेन । ७ भवन्तं ચરિવીર યાત્રા રૂ अन्वयः વાનર-નરિત માનસ-રૈવત-ન-રતિય ! રિત-માન ! : સુર-પુરિક-રાક્ષपाशः मन्मथः (विद्यते), तेन त्वां एक-वीरं अपहाय सदैव अन्यं कं न आनन्द !। શબ્દાર્થ માન=આનન્દ, હર્ષ. | ગાજર (ઘા ગર્)=બાં . wત (મૂહ કો=અંકુરિત, અંકુર | (પૂ૦ દિ) કેને. પામેલ. સ્કિત (ધા વ દળી નાંખેલ, નાશ કરેલ. માન=મન, ચિત્ત. માન=મદ. વૈવત દેને સમુદાય. નસ્વામી, પતિ, ૪િતમાન !=નાશ કર્યો છે મદને જેણે એવા ! તોતડા (ઘાહતુ)સ્તુતિ કરવા ગ્ય. ર=હમેશાંજ. आनन्दकन्दलितमानसदैवतेनस्तोतव्य !=डे | તેર (મૂત્ર તર)=તેનાથી. આનન્દથી અંકુરિત ચિત્ત વડે સુરપતિને ત્યાં (H૦ યુગમ)-તને. સ્તુતિ કરવા ગ્ય! gવા=અસાધારણું, અદ્વિતીય. (મૂળથ)=જે. વા=વીર. =દેવ. gવી અસાધારણ વીરને. પુષિકસ્ત્રી, દયિતા. રાક્ષ-કટાક્ષ, આંખના કેણથી જેવું તે. પહાથ (દાઢી)-છેડીને. રા=પાશ, જાળ. ન=નહિ. સુરપુનિતાર=દેવની દયિતાના કટા- | મનથઃ (મૂળ મમથ)મદન, કામદેવ. ક્ષરૂપ જાળ છે જેની પાસે એ. ' જે (મૂળ વા૫)=અપર, બીજે. પદ્યાર્થ “હે આનન્દથી અંકુરિત ચિત્ત વડે (ચોસઠ) સુરપતિઓને (પણ) સ્તુતિ કરવા લાયક (જિનેશ્વર) ! હે નિરહંકારી પ્રભુ! જેની પાસે દિવ્યાંગનાના કટાક્ષરૂપ પાશ છે. એ જે મદન છે, તેણે અદ્વિતીય વીરરૂપ તને છોડીને અન્ય કેને (આ પાશથી). બળે નહિ?”—૩ - - 01 Page #373 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રીઅજિતજિનતેત્ર राजन्मदे वरमणीरुचिराजितारं नानाविधं वपुषि भूषणमुद्वहन्ती । नाचुक्षुभजिन ! भवन्तमुदारकान्तिराजन्म देवरमणी रुचिराऽजितारम् ॥ ४॥' अन्वयः (હે) નિત ! નિન !ા કાર-નિત વર-ભof-નાન-તારું નાનવિર્ષ પૂરેजन्म-दे वपुषि अरं उव्वहन्ती, आ-जन्म देव-रमणी भवन्तं न अचुक्षुभत् શબ્દાર્થ શૈકલક્ષ્મી. તૂહર્તા (ઘા )=ધારણ કરતી. ====જન્મ, ઉત્પત્તિ. ન=નહિ . =આપવું. ગુફામત(પા ક્ષમ)=વારંવાર ક્ષોભ પમાડ્યો. જનરમ લક્ષ્મી-નન્દનને આપનાર,મદનદાયક. નિર! (મૂ૦ કિન)=હે જિના, હે વીતરાગ! વર=ઉત્તમ. મવન્ત (H૦ મઢત)=આપને, મળ=મણિ, રત્ન. રા=ઘણું. વિ=પ્રભા, તેજ, વાનિત=કાન્તિ, તેજ, બ=શ્રેણિ, રેખા. કારરિત:=ઘણું તેજ જેનું એવી. તાર=મનહર. બ=મર્યાદાસૂચક અવ્યય. વામનતા–ઉત્તમ મણિની પ્રભાની માનના=જન્મથી. રેખા વડે મનહર. સેવ દેવ, સુર. નાના=વિવિધ, મા =સ્ત્રી. વિ=પ્રકાર, જાત, વિરમદેવની સ્ત્રી, દિવ્યાંગના. નાનાવિષે જુદી જુદી જાતનું. ત્તિ (મૂ૦ હરિ)=મનહર.. વપુર (મૂ૦ વપુ =દેહ ઉપર. નિત! (H૦ નિત)=હે અજિતનાથ)! મgi (મૂળ મુખr)=અલંકારને, ઘરેણાને. | =જલદી. પધાર્થ હે અજિત જિન ! મને હર, અતિશય કાન્તિવાળી, તથા ઉત્તમ મણિઓની પ્રજાની રેખા વડે રૂચિકર તેમજ વિવિધ જાતના ભૂષણેને મદનદાયક શરીરે અત્યંત ધારણ કરનારી એવી જન્મથી સુરાંગના આપને એક વાર પણ ક્ષોભ પમાડી શકી નહિ.”-૪ ૧ પ્રથમ અને ચતુર્થ ચરણની સમાનતાથી વિભૂષિત આ પઘનું ટિપણુ પ્રતિમાં આપવામાં આવ્યું નથી. For Private & Personal use only w Page #374 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિનપ્રભસૂરિષ્કૃત भीमे भवेऽत्र 'जितशत्रु' नरेन्द्रवंशાસારતામરસ ! માનિતફ્રેમરીતે ! | कासारता मैरसभाजित । हेऽमैदीसे દ—? હ્રા સારતા ? િસાસ્ત્રમ્ ? ન જમાવી ૨ તેના તૈયીત-સ્ત્રો યો મવત્તસ્મિન ॥ ૧ ॥ સ્વામિન્ ! વિમુલ્ય તવ ફર્શનમેમન્યા ॥૧॥ મીમે (મૂ॰ મીમ )=ભયંકર, ભયાનક મને (મૂ॰ મન )=ભવમાં. અત્ર=માં. અિતશત્રુ=જિતશત્રુ. નરેન્દ્ર=રાજા, નરપતિ. પંરા=વંશ, કુળ. વ્યાસાર્=તળાવ, સરાવર. સામસ=કમળ, अन्वयः હૈ ગિતરાત્રુ-ન-ધ-વંશ-જાત્તાર-તામલ ! મા-તિ-હેમન્ત્રીને ! કામ-ક્ષમાનિત ! स्वामिन् ! अत्र अम- दीप्ते भीमे भवे तव एकं दर्शनं विमुच्य अन्या का सारता ! | શબ્દાર્થ બિતાવ્રતો-વરાતાભારતામસ !=ડે જિતશત્રુ નૃપતિના વંશરૂપ સરોવરને વિષે કમળ (સમાન)! મા=પ્રભા, કાંતિ. નિત (ધા॰ fs)=જીતેલ. હેમન્=સુવર્ણ, સાનું. ફ્રેમ= 27 રીતિ=દ્યુતિ, તેજ. "" માનિત્યુમ†ીતે !=પ્રભા વડે જીત્યું છે સેનાના તેજને જેણે એવા ! ૨૪૩ સેવિત। ૐ ગમા જા (મૂ॰ ર્િ )=શી. વારતા=સારતા, સારપશુ. અમર=દેવ. સમાનિત=સેવિત, સેવાયેલ. અમર્ત્તમાનિત !=હે દેવા વધુ સેવિત ! =હે, સંબધનસૂચક અવ્યય. ગમ=રાગ. ટ્ર।ત=ઉત્તેજિત. ટ્વીR=સિ હુ. ગમâતે=(૧) રાગ વડે ઉત્તેજિત, (ર) રાગરૂપ સિ‘ઠુ છે જેને વિષે એવા. સ્વામિન્ ! (મૂ॰ સ્વામિ૬)=હે નાથ ! વિમુય (ધા॰ મુખ્ય)=છેાડીને. તવ (મૂ॰ ચુમ્મ′ )=તારા. વૃર્શન (મૂ॰ વર્શન )=દર્શનને. પ (મૂ॰)=અદ્વિતીય, અસાધારણ. મ્યા (મૂ॰ ગમ્ય )=મીજી. પા “ હું જિતરાત્રુ નૃપતિના વંશરૂપ કમલાકરને વિષે કમળ ( સમાન ) ! (દેહની ) ઘુતિ વડે જેણે સુવર્ણની પ્રભાને પરાસ્ત કરી છે એવા ડે ( જિનેશ્વર )! હે સુરા વડે સેવિત ૧ સરોવરને, Page #375 -------------------------------------------------------------------------- ________________ २४४ શ્રી અજિતજિનતેત્ર अवा (वाषिe )! ७ (तोयना) नाय ! रोम३५ सिंहया युक्त [ 24440 रोगी पडे બળતા ] આ ભયંકર ભવમાં તારા અદ્વિતીય દર્શન સિવાય અન્ય શી સારતા છે?”-પ त्वय्यात्मवृत्तिमकरोज्जनता जनानां या वल्लभे तेतरसामहितासदक्षे । किं कौतुकं दिवि शिवेऽपि सुखश्रियं सा यावल्लभेत तैरसा महिता सेदक्षे ॥ ६ ॥ टि०-१ विस्तीर्णानुरागा ?। २ अहिताना-आन्तरारीणां आसः-क्षेपः तस्मिन् निपुणे । ३ वेगेन । ४ पूजिता । ५ अविद्यमानेन्द्रिये, तत्कायाजा(भा )वात् ॥ ६ ॥ अन्वयः जनानां वल्लभे अहित-आस-दक्षे अ-सद्-अक्षे त्वयि या जमता तत-रसां आत्मन्-वृत्ति अकरोत, सा नरसा दिवि महिता यावत् शिवे आपि सुख-श्रियं लभेत ( तत्र ) किं कौतुकम् ? શબ્દાર્થ स्वयि (मू० युष्मद् )-तारे विषे. | किं (मू० किम् )-शु. आत्मन्-मात्मा. कौतुकं (मू० कौतुक )-ौतु, माश्चर्य. वृत्ति-वृत्ति. दिवि (मू० दिव् )- भा. आत्मवृत्तिमात्मानी वृत्तिने. शिवे ( मू० शिव )-मुतिमा, मोक्षमा. अकरोत् (धा० कृ) . अपि-५g. जनता-मनुष्यनो समूह सुख-सुप, जनानां (मू० जन )=भानवाना श्रीभी. या (मू० यद् )=d.. सुखश्रियं भु५३५ सभीन. वल्लभे (मू० वल्लभ )=प्रिय, ४. सा (मू० तद् )-ते. तत (धा० तन् )विस्तारेस. यावत्-सुधी. रस-२स, प्रेम. लभेत (धा० लम्)-पाभे. ततरसां विस्तार। छ प्रेम र विष मेवा तरसा-वेग५१४, सही. अहितशत्रु. महिता ( मू० महित )=पूस. आस-३४ ते. सत् ( धा० अस् ) विधमान, याती घरातुं. दक्ष-निपुर, या. अक्षधन्द्रिय. अहितासद शत्रुभाने ५२४२वाभानिyy. | असक्षेमविधमान छेन्द्रियोरेनष मेवा Page #376 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિનપ્રભસૂરિકૃત ૨૪૫ પઘાથ “કપ્રિય તથા વળી (કામાદિ આભ્યન્તર) શત્રુઓને પરારત કરવામાં નિપુણ તેમજ (અશરીરી હોવાને લીધે) ઇન્દ્રિયથી રહિત એવા તારે વિષે જે જનતાએ વિસ્તૃત પ્રેમવાળી આત્મવૃત્તિ કરી (અર્થાત જે જનેની સમિતિએ તારે વિષે એકધારી પ્રેમ કર્યો છે, તે સત્વર સ્વર્ગમાં પૂજિત બની મુકિતમાં પણ સુખની સંપત્તિ પામે, તે તેમાં શી નવાઈ?”—૬ —:૦: —– व्यापारिता स्तुतिविधौ तव कोविदैः स्वा कां कां करोति कमलां विगलत्कलङ्काम् । नागेन धीरेतरलां छितविग्रहस्य नागेन धीरतर ! लाञ्छितविग्रहस्य ॥ ७ ॥ टि०-१ हस्तिना । २ स्थिराम् । ३ विध्वंसितकलहस्य ॥ ७ ॥ अन्वयः हे अगेन धीरतर ! नागेन लाञ्छित-विग्रहस्य छित-विग्रहस्य तव स्तुति-विधौ कोविदैः व्यापारिता स्वा धीः विगलत्-कलङ्कां अ-तरला कां कां कमलां न करोति । શબ્દાર્થ ચારિતા (મૂળ ધ્યાપારિત)=કામે લગાડાયેલી, નાન મૂળ ના)=હાથી વડે. વપરાયેલી. ધી (મૂ૦ ઘી )=મતિ, બુદ્ધિ. સ્તુતિ=રતુતિ, ગુણેનું અનુમોદન. તરસ્ટ (પૂ૦ અત્તર)=ચંચળ નહિ એવી, ધિ કાર્ય. સ્થિર. રસ્તુતિવિધૌતુતિરૂપ કાર્યને વિષે છિત (ઘાટ છો)=કાપેલ, નાશ કરેલ. તા (પૂ. ગુHટુ) તારી. શવિ (પૂ શ્રોવિ)=વિચક્ષણથી, પડિતેથી, વિઘ=(૧) કલહ, કંકાસ; (૨) લડાઈ, યુદ્ધ. ચા (સ્વ)-પિતાની. તિવિહેંચ=વિનાશ કર્યો છે વિગ્રહને જેણે વડાં (મૂળ મિ)=કઈ. એવા. વસતિ (ઘા ) કરે છે. ==નહિ. માં (મૂવ ક્રમા) લક્ષમીને. ન (જૂ૦ ગા)=પર્વતથી. વિરત (ઘા)=ગળી જતું. ધાતા (મૂ૦ ધીર+1)=હે વધારે પૈર્યવાળા ! છઠ્ઠ કલંક, લાંછન. &ાછિત લાંછનવાળા. વિના =વિનાશ પામે છે કલાકો જેને વિદ=શરીર. વિષે એવી. યાતિવિકલાંછનવાળા દેહધારી, Page #377 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રીઅજિતજિનર્તોત્રમ્ પદાર્થ " है ( सुभे३ ) पर्वतथी ५९५ अधि: धैर्यवाणा (ना)! हाथीना सांछनयुक्त દેહધારી તેમજ વિગ્રહના વિનાશક એવા તારી સ્તુતિરૂ૫ કાર્યને વિષે વિચક્ષણે એ કામે લગાડેલી પિતાની મતિ કલંકથી વિમુકત તેમજ રિથર એવી કઈ કઈ લક્ષ્મીને (ઉત્પન્ન) કરતી નથી?"_૭ सत्पादशाजत ! समानव कामदौरोऽ सत्पादराजितलमाऽनवकामदारो! । सत्पादराजित ! समानवकामदारो सत्पादरोजितस ! मानवकामदारो ॥ ८॥ टि०-१ सद्भ्यां पादाभ्यां राजितः तस्यामन्त्रणम् । २ काम-दर्प द्यति (दारयति ?) खण्डयति इति कामदारः।३ असन्ती-दीप्यमाना पादानां रा-लक्ष्मीः तया जितं समं-सर्व येन । ४ जीर्णरोगविध्वंसकः यदिवा दारु-ओषधिविशेषः । ५ सतः-साधून् पातीति हे सत्प! । ६ सम !-सलक्ष्मीक ! ७ आनवं-स्तुतिं कुर्वन्तीति णिजि आनवयन्ति, आनवयन्तीति णकि आनवका:-स्तोतारः तेषां अम-ज्ञानं दयते-पालयति आमदः । ८ पादानां समूहः पादं सन्तीविशिष्टां पाद-प्रतिष्ठां राति–ददाति सत्पादरः तस्य सम्बो० । ९ आजि-सङ्ग्रामं तस्यतिक्षिपति आजितः । १० कामं ददातीति कामदा [ सः] मानवाना कामदा तस्य सं० ॥८॥ अन्वयः (हे ) सत्-पाद-राजित ! अ-सत्-पाद-रै-जित-सम ! अ-नवक-अम-दारो! सत्-प ! अदर! स-म! आनवक-अम-द ! उ आर! सत्-पाद-र! आजि-तस! मानव-काम-द! उ अ-र! अजित ! काम-दारः समान अव। શબ્દાર્થ सत्-सुं४२. पाद-य२. राजित (धा० राज्)-सुशामित. सत्पादराजित !-डे सुंदर य२॥ सुशोभित! समान (मू० सम ) सर्वने. अव (धा० अव)-तुं २क्ष ४२. काम- १२. दार-९उन २ना२. कामदारम २र्नु भएन ४२ना२. असत् (धा० अस् )= शमान, ५ती. पाद-य२४. रै-सभी.. जित (धा० जि ) . समस, मधु. असत्पादराजितसम!=पाहनीशमान सभी વડે જીત્યાં છે સર્વને જેણે એવા ! Page #378 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ શ્રીજિનપ્રભસૂરિકૃત નવ-નવે. થુ=પાળવું. શ્રમ રોગ. જાનવર !=હે સ્તુતિ કરનારના જ્ઞાનને આમ રોગ, પાળનારા ! રાસ=એક જાતની ઔષધિ. શાર! (મૂળ ગા) હે મુનિ! નવામા !=જીર્ણ વ્યાધિ ને વિષે ઔષ- | સ=વિશિષ્ટ. ધિવિશેષ. પા=પ્રતિષ્ઠા. બનેવાના ! હે જૂના રોગના વિનાશક ! =આપવું. ૩=સ ધનવાચક અવ્યય, Fા !=હે વિશિષ્ટ પ્રતિષ્ઠાને આપનાર! ત=સાધુ. થાનિ= લડાઈ. પા=રક્ષણ ક૨વું. તર=દૂર ફેંકનાર, તર!=હે સાધુઓનું રક્ષણ કરનાર ! જનતર !=હે લડાઈને વિનાશ કરનારી =ભય. લક્ષ્મીવાળા ! ચર =હે નિર્ભય ! માનવ મનુષ્ય. નિત !=(૧) હે અજિતનાથ) , (૨) હે શ્રામ=મનવાંછિત, નહિ જીતાચલ ! સા આપવું. મા=લક્ષ્મી. માનવાનર!= મનુષ્યના મનવાંછિતને સમ !=હે લક્ષ્મી યુક્ત ! આપનાર ! શનિવા=સ્તુતિ કરનાર, =અભિલાષા. =અવિદ્યમાન છે અભિલાષા જેને વિષે એવા ! પઘાર્થ “હે સુન્દર ચરણ વડે સુશોભિત (સ્વામી)! જેણે પાદની પ્રકાશમાન લક્ષ્મી વડે સર્વને જીત્યા છે એવા (જગદીશ ! હે જુના રેગના વિનાશક (પ્રભુ) ! હે સાધુઓનું રક્ષણ કરનાર (ઈશ્વર)! હે નિર્ભય (નાથ) ! હે (જ્ઞાનાદિ અંતરંગ) લક્ષ્મીથી યુકત (ગીર) ! હે સ્તુતિ કરનારાને જ્ઞાન આપનાર ! હે મુનિ! હે વિશિષ્ટ પ્રતિષ્ઠાને આપનાર! હે સંગ્રામને સંહાર કરનારી સંપત્તિવાળા ! હે માનવના મનોરથને પૂરનાર ! હે અનભિલાષી અજિત (નાથ). માનને મિડનાર એ [ તથા પુરાણ વ્યાધિને વિષે ઔષધિ સમાન ] તું સમસ્ત (પ્રાણીઓ)નું રક્ષણ કર.”—૮ नत्वाऽभवन्निह तमोहरणं भवेऽरं कल्याणगौरवपुषं यतयो गतेते !। कल्याणगौरवपुषं यतयोग ! ते ते न त्वाऽऽभवं निहतमोहरणं भवेरम् ॥ ९॥ Page #379 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅજિતજિનસ્તાત્ર C टि० -- - प्रसिद्धा उत्तम पुरुषाः त्वा-त्वां नत्वा - प्रणम्य यतयो नाभवन् ! अपि तु अभवन्निति सम्बन्धः । कथम् ? अभवम् । त्वा किंविशिष्टम् ? कल्याणगौरवपुषं ' मङ्गलगौरवं पुष्णातीति । पुनः किंवि० ? कल्या० - सुवर्णगौरवपुषम् । निहतमोह सङ्ग्रामम् ||९|| ૨૪૮ अन्वयः ( જે ) તત્કૃતે ! ચતયોગ ! તે તે હૈં મને તમસ-હરળ નિત-મોહ-ળ ચાળ-મૌરવ-પં कल्याण- गौर-वपुषं भव- ईरं त्वां नत्वा यतयः आ-भवं अरं न अभवन् ! | શબ્દાર્થ નહ્વા ( ધા॰ નમ્ )=ન્જીન કરીને. ગમવન (ધા૦ ૫ )=થયા. ૬૬=આમાં. તમન્ન“અજ્ઞાન. દૂર=દૂર કરનાર, તમોર્ર્f=અજ્ઞાનના નાશ કરનારાને, મને (મૂ॰ મવ )=સંસારમાં. કર્જ લટ્ટી. શલ્યાબ=મંગળ. ગૌરવ=મહત્ત્વ. પુ=પાષણ કરવું. યાળનૌરવવુÄ=મંગળના મહત્ત્વને પોષનારાને. ચતય: ( મૂ॰ તિ )=મુનિએ. ગત ( ધા॰ ગમ્ )=નાશ કરેલ. કૃત્તિ=ઇતિ, ઉપદ્રવ. તેતે !=નાશ કર્યાં છે ઇતિના જેણે એવા ! વાળ=સુવર્ણ, સાનું. ગૌર=ગૌર, ઉજજવળ. TIR=દેહ. વાહ્યાળનો વપુષ=સુવર્ણના સમાન ગૌર છે શરીર જેનું એવાને. ચત ( ધા૦ ચણ્ )=સંયમ કરેલ, યોગ=પ્રવૃત્તિ, ચેષ્ટા. p ચઢયોગ !=સયમિત છે પ્રવૃત્તિ જેની એવા ! તે (મૂ॰ તમ્ )=પ્રસિદ્ધ ==નહિ. ત્યા ( મૂ॰ ચુમતૢ ) તને. =મર્યાદાવાચક અવ્યય, મન=ભવ. આમવં=ભવ પર્યન્ત. નિવૃત ( ધા૦ ૪૧ )=નાશ કરેલ. દુ=માહ. =યુદ્ધ. નિતનોળ = (૧) નાશ કર્યાં છે માઠુના તેમજ યુદ્ધના જેણે એવા; (૨) વિનાશ કર્યા છે માહથી ઉદ્દભવતા યુદ્ધના જેણે એવા. પાર્થ "l જેમણે ઇતિઓના નાશ કર્યો છે એવા હે ( અધીશ્વર ) ! જેમણે કાયિક, વાચિક અને માનસિક ચેગેાને સંયમિત કર્યાં એવા હૈ ( નાથ ) ! અજ્ઞાનને દૂર કરનારા વળી જેમણે મેહ અને યુદ્ધના [ અથવા મેહજન્ય સંગ્રામનેા ] નાશ કર્યાં છે એવા, મંગળના મહત્ત્વને પોષનારા, સુવર્ણના જેવા ઉજ્જવળ દેહવાળા તથા સંસારને ધકકા મારનારા એવા તને આ સંસારમાં નમન કરીને તે તે ( ઉત્તમ જના) ભવ પર્યંત સત્વર યતિ ન થયા ? '—ત્ મવસ સાર. $=પ્રેરણા કરવી. મરસ'સારને ધક્કો મારનારાને, Page #380 -------------------------------------------------------------------------- ________________ २४४ શ્રીજિનપ્રભસૂરિકૃત शंवर्धिनं दितमलं प्रेमदाऽऽदराऽग! शैवार्द्धनन्दितमलं प्रमदादराग! । मन्देतराममलतो यमदं भवन्तं मन्देतराममलतोयमदम्भवन्तम् ॥ १० ॥ टि०-१ शं-सुखवर्धनशीलम् । २ दितं-छितं पापम् । ३ प्रमदानामादरं न गच्छतीति प्रमदादरागः तस्य सम्बो० । ४ 'शं-सुखं अस्यास्तीति शंवा, 'कं-शंम्यां यु(म-ति-यस्-तुत-व-भम् ) (सिद्ध० ७-२-१८) अनेन वम(त्ययः), सा चासौ ऋद्धिश्च शंवद्धिः तया नन्दितं-समृद्धम् । ५ 'मदुङ् स्तुति-अभि( वादनयोः सिद्ध० धा०) मदः 'वर्त( माना) ए' (सिद्ध०-३-३-६) 'उदि(त: स्वरा)नोन्त:' (सिद्ध०४-४-९८) तरामग्रे । ६ प्रमदात् किंभूतात् ? अमलत:-अमलात् ॥१०॥ अन्वयः हे प्रमदा-आदर-अ-ग ! (हे) अ-राग ! शं-वर्द्धिनं दित-मलं शंवा-ऋद्धि-नन्दितं यम-दं अ. दम्भवन्तं भवन्तं मन्द-इतर-अम-मल-तोयं अमलतः प्रमदात् अलं मन्देतराम् । શબ્દાર્થ शं सुमवाय भव्यय. नन्दित (धा० नन्द् )=समृद्ध. वर्धिन्यवाना स्वभावाणी. शंवर्धिनन्दितं सुभयुत सपत्तिथी समृद्ध शंवर्धिनं सुमनी वृद्धि ४२नारने. अलम्म त्यंत. दित (धा० दो )= ४२८. प्रमदात (मू० प्रमद ) हुथी. राग-राग, स्नेह, ममता. मल-पा५. अराग !=मविद्यमान छ । विष मेवा!, दितमलं ना छ पापना मेवाने. वात! प्रमदापनिता, युपति, सुन्दरी, मन्देतराम् (धा० मन्द् )- सत्यंत स्तुति छु. आदर-सा२. अमलतः (मू० अमल ) नि . अगहना२. यम-संयम. प्रमदादराग !=सुन्दशमाना स४४२२ न8 दामा५g. स्वीमरना! यमदं संयम माना। शंवा-सुमयुत. भवन्तं (मू० भवत् ) आपने. ऋद्धि-सपत्ति मन्द-मन्ह. १ 'मदि स्तुति-मोद-मद-स्वप्न-कान्ति-गतिषु'(पा० धा० १३)। ૩૨ Page #381 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજિતજિનતેત્ર इतर-मन्य. मन्देतराममलतोयं भन्थी तर शग३५ मेस अमरा. प्रति . मलभेत. दम्भ3५८. तोय=पाणी. | अदम्मवन्तं- निपटाने. પધાર્થ હે સુન્દરીઓના સકારને નહિ સ્વીકારનાર ! હે વિતરાગ ! સુખની વૃદ્ધિ કરનારા, પાપના ઘાતક સુખયુત સંપત્તિથી સમૃદ્ધ, સંયમને આપનારા, નિષ્કપટી તેમજ તીવ્ર રોગરૂપ भसने (२ ४२वामा ) ( समान ) मेवा मापनी (श्रीनिलरि) निर्भ આનન્દપૂર્વક અત્યંત સ્તુતિ કરૂં છું.”—૧૦ --08ज्ञानं देदान! नय सज्जनता प्रकाश___ मानन्दितां गजगते! हतमोहराज!। ज्ञाऽऽनन्ददाननयसज्ज ! नतां प्रकाश मानं दिताङ्गज ! गतेह ! तमोहराऽज!॥ ११ ॥ टि०-१ नय-प्रापय । २ कं कर्मतापनम् १ प्रकाशम् । ३ हे ददान !। ४ किम् ? ज्ञानम् । ५ किंविशिष्टम् ? प्रकाशमानम् । ६ ज्ञा-बुधाः। अन्वयः हे प्रकाशमानं ज्ञानं ददान ! गज-गते! हत-मोह-राज!ज्ञ-आनन्द-दान-नय-सज्ज । दितअङ्गज ! गत-इह ! तमसू-हर ! अज नितां आनन्दितां सज्जनतां प्रकाशं नय। શબ્દાર્થ ज्ञानं (मू० ज्ञान )ज्ञानने, माधन. | गजगते ! हाथीना याद छेनी मेवा! ददान ! (मू० ददान ) आपना ! हत (धा० हन्) , नाश ४२८. नय (धानी)wasn. मोह-माल, अज्ञान. सज्जनता (मू० सज्जनता) सनयान. राजन-२०, नृपति. हतमोहराज !=IA यछि भाड३५ नृपतिना प्रकाशं (मू० प्रकाश )= शने. रेशे मेवा! आनन्दितां (मू० आनन्दित )=पित. ज्ञज्ञानी. गज-हाथी. आनन्द-मानन्द गति-यात. दान-हीन, मापga. Page #382 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિનપ્રભસૂરિકૃત ૨૫૧ नयनत. दिताङ्गज ! माया छ भनन ! सज्ज-तैयार. गत (धा० गम् )गये. ज्ञानन्ददाननयसज्ज! भुद्धिशाजीमान । ईहा=२. આનન્દ આપવાની નીતિમાં તત્પર! गतेह !नट ४४२छ। नीमेवा! नता (मू० नता)ी . तमस्म ज्ञान, प्रकाशमानं (मू० प्रकाशमान )-- शतुं. हर-२ना२. दित (धा० दो)ीनामेस, मारीनामेस. तमोहर ! अज्ञानन ना ! अङ्गाजमहन, ४५. अज! (मू० अज)- भ-२डित ! પદ્યાર્થ “હે પ્રકાશ પાડતા જ્ઞાનને આપનાર ! હે હાથીના જેવી ચાલવાળા ! હે મહારાજાના વિનાશક ! હે જ્ઞાનીઓને આનન્દ આપવાની નીતિને વિષે તૈયાર! હે મદનના ઘાતક ! હે ઇચ્છા રહિત ! હે અજ્ઞાનને હરનાર ! હે જન્મ રહિત (નાથ) ! તને પ્રણામ કરેલી આદિત સજજનતાને તું પ્રકાશમાં લાવ.”—૧૧ सम्पन्नकाम ! लसदागम ! नाभिभूत भावारितापचितिकारसभाऽरतीते!। भव्याय देहि तेरसा तरसा प्रसिद्ध भूमानमत्र भैवतीः कमला येताक्ष! ॥ १२ ॥ सम्पन्न काउँमलसदागमनाऽभिभूत भावारितापचितिकाऽरस ! भारती ते । भेव्यायदेहितर! सातरसा प्रसिद्ध भूमा नमतूत्र ! भवतीः कमलायताक्ष ! ॥ १३ ॥ -युग्मम् टि०-१ नाभि०-मूलभूता भा-कान्तिः तया वारिता 'अपचितिः। पूजाकाराणां सभायाः-समूहस्य अरतिरेव-ईतिरूप उपप्लवो येन । २ तरसा-बलेन । ३ प्रसिद्धं भूमानंबहुत्वम् । ४ भवतीः। ५ यताक्ष!-यतेन्द्रिय।। ६ ते-तव भारती का न सम्पत् ? सर्वाऽपीत्यर्थः। ७ अमलं सत्-प्रशस्त आगमनं यस्याः सा ।८ अभिभूता भावारीणां तापस्य चितिका यया।९ भव्यानां आयदं यदीहितं-चेष्टितं राति-ददाति । १० प्रसिद्धा भुवि उमा-कीर्तिः यस्याः। ११ भवं-संसारं तरतीति भवतीः ॥ १२-१३ ॥ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ સમ્પન્ન—ામ ! સદ્-ગમ! નામિ-મૂત્ર-મા-વાતિ-અતિ-વાર્-સમા-અતિ-તે ચત-ન્નક્ષ ! -સ! મ-બાયત-અક્ષ! નમત-ત્ર! મન્ય-બાય-?! દિત-! શ્રમણ-સત્-आगमना अभिभूत-भाव-अरि-ताप-चितिका सात रसा भव- तीर प्रसिद्ध-भू-उमा ते भारती की न सम्पत् ? तरसा तरसा अत्र प्रसिद्ध-भूमानं भवतीः कमलाः भव्याय देहि । શબ્દાર્થ સમ્પન્ન (વા૦ વર્)=પરિપૂર્ણ થયેલ. જામ=ઈચ્છા. સમ્પન્નામ !=પૂર્ણ થઈ છે ઇચ્છા જેની એવા ! તત્ (૧:૦ ૪૬ )શેલતા. (ગમ=સિદ્ધાન્ત. હલવાનમ !=શાભતા છે સિદ્ધાન્ત જેના એવા! નામ=નાભિ, દુ'ટી. સૂત (૪૦ મૂ )=થયેલ, મા≠તેજ. વાત ( ધા॰ વાર્)=રા કેલ. ગતિ=પૂજા. જા=કરનાર. શ્રીઅજિતજિનસ્તાત્ર अन्वयः સમા=સભા, પરિષદ્. તિ=અપ્રીતિ, દ્વેષ. કૃતિ=ઇતિ, ઉપદ્રવ, नाभिभूतभावारितापचितिकारसभारती ! - भु ખ્ય કાન્તિ વડે નિવારણ કર્યું છે. પૂજા કરનારાની સભાની અપ્રીતિરૂપ ઇતિનું જેણે એવા ! મવ્યાય ( મૂ॰ મન્ય)=ભવ્યને. કૃત્તિ (ધા॰ વા )=આ૫. સત્તા=બળથી. તરસા=જલદી. શિદ્ધ=પ્રસિદ્ધ. યૂમન્=બહુપણું, ઋષિદ્ધભૂમાનં=પ્રસિદ્ધ છે અહુપણું જેનું એવા, ત્ર= દુનિયામાં. મવતી: ( મૂ॰ મવતી )=માનવાચક શબ્દ મા: ( મૂ॰ :મહા )=સંપત્તિએ, ઋદ્ધિ. યત (ધા૦ ૨૫ )=વશ કરેલ. અક્ષ=ઇન્દ્રિય, યતાક્ષ !=શ કરી છે. ઇન્દ્રિયાને જેણે એવા !, જિતેન્દ્રિય ! સમ્વત્ (મૂ॰ સમ્યક્ )=સંપત્તિ, વૈભવ. ==નહિ. જ્ઞા (ત્રિમ )=શી. શ્રમજ=નિર્મળ. સત્=સારૂં, પ્રશસ્ત, બાળમન=આવવું તે. શ્રમજલદાનમના=નિર્મળ તેમજ પ્રશસ્ત છે આગમન જેનું એવી. મિમૂત (ધા॰ મૂ )=પરાભવ પમાડેલ. માવ-ભાવ. =િદુશ્મન, શત્રુ. તાપ=સંતાપ. નિતિજ્ઞા=ચિતા. મિભૂતમવાતિાપિિતજ્ઞા=પરાભવ પમાડ્યો છે ભાવ-શત્રુના સંતાપની ચિતાને જેણે એવી. રત=રસ. અસ !=રસ રહિત । મારત=વાણી. તે (મૂ॰ ચુમર્ )=તારી. મન્ટ=વહેલા કે માડી માક્ષે જનાર. ૧ ′ ૪ | ટ્વિત-૬ | ' રવિ સજ્જ છતે। Page #384 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિનપ્રભસૂરિકૃત ૨૫૩ સિક્રમમા=પ્રસિદ્ધ છે પૃથ્વીને વિષે કીર્તિ =દાયક જેની એવી. હિત=વાંછિત, નમ (ઘા) નમ)=નમન કરનાર, વન્દન કરનાર. જ=આપવું. ગા=રક્ષણ કરવું. ભવ્યાહિતર !=હે ભવ્યને લાભદાયક વાંછિત નમત્ર !=હે નમન કરનારાનું રક્ષણ કરનારા ! આપનાર ! મ=સંસાર. સત=સુખ, તક્તરનાર, રત=ભૂમિ. મત =સંસારને તરનાર. સાતસુખની ભૂમિ. મહિકમળ, પરિ=પ્રસિદ્ધ વાયેતિકદીર્ઘ, વિશાળ, મૂ–પૃથ્વી. શક્ષિ નેત્ર, લેચન. ૩ =કીર્તિ. નાચતા =હે કમળનાં જેવાં દીર્ઘ નેત્રવાળા! પદ્યાર્થી જેની ઇચ્છાઓ તૃપ્ત થઈ છે એવા હે (નાથ) ! જેને સિદ્ધાન્ત (વિશ્વમાં) શોભી રહ્યો છે એવા હે (સર્વજ્ઞ) ! જેણે પ્રધાન પ્રભા વડે પૂજેકેની સભાની અપ્રીતિરૂપ ઈતિને દૂર કરી છે એવા હે (દેવાધિદેવ ) ! હે જિતેન્દ્રિય ! હે કમળનાં જેવાં દીધે લેનવાળા (લેકેશ્વર ) ! હે ( તને ) પ્રણામ કરનારાના રક્ષક ! હે ભને લાભદાયક મનવાંછિતના અર્પક ! હે સંસારને વિષે રસરહિત ( અર્થાત વિતરાગ)! નિર્મળ તેમજ પ્રશસ્ત આગમનવાળી, ભાવ-શત્રુના સંતાપની ચિતાને શાન્ત કરનારી, સંસારથી તારનારી તથા પૃથ્વીને વિષે પ્રસિદ્ધ કીર્તિવાળી એવી તારી વાણી કઈ સંપત્તિરૂપ નથી? (તેથી) બળથી જેની બહુલતા પ્રખ્યાત છે એવી માનપાત્ર સમૃદ્ધિ ભવ્ય (જન)ને તું આપ.”—૧૨-૧૩ अस्मारि येन नहि सर्वरमानिवासः प्रीत्या भवान् प्रथितकीर्तिरैमानिवासः । सम्पद्यतां कथमिवात्र नरो गतापत् स्वामिन् ! विधूतविनमज्जनरोगताप ! ॥ १४ ॥ टि०-१ न विद्यते मानो येषां ते अमानाः तेषु वासो ( यस्य ) ॥१४॥ अन्वयः (૨) વિધૂત-વિનાનો-તો! ચામિન ! જે કથિતર્તિઃ -ન્માનિન-વારઃ सर्व-रमा-निवासः भवान् भीत्या नहि अस्मारि, (स) नरः अत्र कथं इव गत-आपत् सम्पद्यताम् । Page #385 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રી અજિતજિનતેત્ર શબ્દાર્થ કરમરિ (ઘા ) યાદ કરાવાયે. સપૂતાં (વાવ જુદું)=બને. થેન (પૂ ચર્)=જેનાથી. રાથમિકકેવી રીતે. નહિં=નહિ. ==આ દુનિયામાં. સર્વ સમગ્ર. નઃ (મૂળ નર)=માનવ. રમા=લક્ષમી, સંપત્તિ. મત (ધા )=ગયેલ. નિવારં-વાસ, રહેઠાણ. બાપત્=આપત્તિ, વિપત્તિ, કષ્ટ. રામનિવાસ =સમગ્ર સંપત્તિના નિવાસ. જતા =ગઈ છે આપત્તિ જેની એ. રચા (કૂટ પ્રીતિ) પ્રીતિથી, પ્રેમથી, સનેહથી. સ્વામિન ! (મૂળ સ્વામિન) હે નાથ ! મવાન (મૂ૦ મવત)=આપ. વિધુત (વા દૂ)=નષ્ટ કરેલ. કથિત (ધા v)=પ્રસિદ્ધ વિનમત (ઘા નમ)=પ્રણામ કરતે. શર્સિયશ, આબરૂ, બન=માનવ, મનુષ્ય. તિર્લિ =પ્રસિદ્ધ છે કીર્તિ જેની એવા. . ન રેગ. મનિન–અહંકારી, અભિમાની. તાપ સંતાપ. વાર=નિવાસ. વિધૃવિનમજ્ઞાનોતાપ !=નષ્ટ કર્યા છે પ્રણામ અનિવાર =નિરભિમાનીઓને વિષે વાસ છે કરતા માનવેના રેગના તાપને (અજેને એવા. થવા રોગો અને તાપને) જેણે એવા ! પદ્યાર્થ પ્રણામ કરતા માના રોગોના સંતાપ (અથવા રોગો અને સંતાપ)ને જેણે વિનાશ કર્યો છે એવા હે નાથ ! પ્રસિદ્ધ કીર્તિવાળા, નિરભિમાની(ના હૃદયને વિષે વાસ કરનારા તેમજ સમગ્ર સંપત્તિના નિવાસરૂપ એવા આપને જે માનવે પ્રેમપૂર્વક યાદ કર્યા નહિ, તે આ જગતમાં કેવી રીતે વિપત્તિ વિનાને બને ?”—૧૪ माराजितं भुवनरक्षणबद्धकक्ष माराऽजितं जिनपति प्रति नम्रतां यः । माराजितं प्रविततं लभते स राज्य माराजितन्त्रितजयश्युपयामदीक्षः ॥ १५ ॥ દિ – જ્ઞાતિજ્ઞા સક્ષમા (?) : Page #386 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિનપ્રભસૂરિકૃત ૨૫૫ अन्वयः માર- તં મુવન-રક્ષr-a-fક્ષ નિતિ નિર્તિ ગતિ જ જન્નત જાર, ગાર-- - तन्त्रित-जय-श्री-उपयाम-दीक्षः मा-राजितं प्रविततं राज्यं लभते। શબ્દાર્થ ભા=મદન, બિત (ધા રાન્ન)=ોભિત, નિતં=નહિ છતાયેલ. માનિતં=લક્ષ્મી વડે સુશોભિત. માનિત મદનથી નહિ છતાયેલા. કવિતi (મૂળ કવિતા)=અત્યંત વિશાળ મુવા=જગત , વિશ્વ, સ્ટમ (ઘા ઝમ)=પામે. રક્ષા=બચાવ, વઢ (ઘા વધુ )=બાંધેલ. રાઃ (મૂળ તત્ =તે. રક્ષા=(૧) કમર; (૨) પ્રતિજ્ઞા (?) સર્ચ (મૂળ પાથ)=રાજ્યને. મુવન રક્ષાવાં વિશ્વના બચાવ માટે બાંધી. આ =શત્રુને સમૂહ. છે કક્ષા જેણે એવા. શનિ= લડાઈ. આ (છા 7) પ્રાપ્ત થયે. તનિ=પ્રાપ્ત કરેલા. તં (પૂ૦ નિત)=અજિતનાથ)ને. ગય=જય, ફત્તેહ. નિર=સામાન્ય કેવલી. =લક્ષ્મી. પરિ=નાથ. ૩પયામઃલગ્ન. વિનતિંત્રતીર્થકરને. રીક્ષા દીક્ષા. પ્રવિ=ને. શા-નિર્વાન્નિતનયગ્રુપથમીક્ષા=શત્રુના સમૂહ તરત (H૦ નમ્રતા)=મનશીલતાને, સાથે લડાઈ (કરવા)થી પ્રાપ્ત કરી છે ચઃ(થર્)=જે. જયશ્રી સાથે લગ્ન કરાવનારી દીક્ષા મા=લક્ષ્મી. જેણે એ. પધાર્થ મદનથી અજિત તથા વળી વિશ્વના રક્ષણ માટે જેણે કક્ષા બાંધી છે એવા અજિત તીર્થંકર પ્રતિ જેણે નમ્રતા રાખી ( અર્થાત્ જેણે પ્રણામ કર્યો), તે કે જેણે જ્યથી સાથે લગ્ન કરાવનાર દીક્ષાને શત્રુઓના સમૂહને યુદ્ધમાં (હરાવી) પ્રાપ્ત કરી છે (એ માનવ) લક્ષ્મી વડે સુશિક્ષિત તેમજ વિશાળ એવા રાજયને પામે છે.”—૧૫ સ્પષ્ટીકરણ ચમક-વિચાર– આ પાના દરેક પાદને પ્રારંભ યમકથી અલંકૃત છે. એટલે કે પ્રત્યેક પાદની શરૂઆત માનિત”થી શોભે છે, જ્યારે આ પછીનું પદ્ય પાદાનતયમકથી વિભૂષિત છે અર્થાત્ તેના પ્રત્યેક ૧ આ સાથે શિશુપાલ૦ (સ૦ ૧૮)નું ૩૬ મું પર્વ સરખાવાય. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રીઅજિતજિનર્તોત્ર ચરણને અન્ત “જ્ઞાન” થી ઝળકી ઉઠે છે. વિષમ ચરણના પ્રારમ્ભમાં અને સમાચરણના અંતમાં એકના એક અક્ષરો હોય એવાં શિશુપાલવધ(સ. ૧૯)માં ૨૩ મા અને ૬૨ મા એમ બે પદ્યો છે. या निर्मलेन जनता मनसा रसेन! देवार्चिताहियुग! सज्जनसारसेन !। आज्ञाविधौ भवति तेऽनलसा रेसेन बम्भ्रम्यते भवसरस्वति साऽरसे न ॥ १६ ॥ ટિ – રૂના- ૨ રન--અનુરાના રૂ ૧૦- ૨૬ अन्वयः (હું) રસા-ન! રેવ-જંત-! –ન-સાર-ન : (સાર-સેના સાર-લ્હા-ન! વા) થા અનાજીના સત્તતા નર્મન નન નરેન તે -વિધૌ મતાતિ, -રે માसरस्वति न बम्भ्रम्यते । શબ્દાર્થ શા (મૃથર્)=જે. સાહિ=કમળ. નિર્મસ્ટેન (મૂહ નિર્મઢ)=નિર્મળ, ચેખા. સૂર્ય. બનતા લોક. તા=સાર, તત્વ, મનસા (કૂ૦ મનH) ચિત્તથી. તેના=લશ્કર. રસા=પૃથ્વી. સા=લક્ષ્મી. ન=સ્વામી, પતિ. રતનનતારસેન !=(૧) હે સજજનરૂપી કમળ નરેન!હે પૃથ્વી પતિ ! પ્રતિ સૂર્ય ; (૨) સજજનના સારરૂપી લેવ=ન્સર. સેના છે જેની પાસે એવા ! (૩) હે. ન્દ્રિત (ઘાસ)=પૂજેલ. iઢચરણ, પગ. સજજનના સારરૂપ લક્ષમીવાળા નાથ ! યુગ યુગલ, બે. આજ્ઞા શાસન, હુકમ. વર્જિતહિા !=સુરોએ પૂછ્યું છે ચરણ વિધિ=કાર્ય. યુગલ જેનું એવા ! શ્રાવિધ=શાસનના કાર્યમાં સત=સાધુ. મતિ (વા મૂ)=થાય છે. કનક, તે (પૂ૦ યુHસ્) તારી. ૧ આ સાથે શિશુપાલ૦ (સ. ૧૮)ના ૧૧૨ મા પધનું સંતુલન કરાય. Page #388 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિનપ્રભસૂરિકૃત ૨પ૭ અન=આળસુ નહિ એવી, ઉદ્યમી. || મરચતિ=સંસારરૂપ સમુદ્રમાં, ન (મૂ૦ ૨૪)=રસપૂર્વક, ભાવથી. સા (પૂ ત)=ો. વસ્ત્ર (ઘા ઝમ)વારંવાર ભમાય છે. રા=રસ, સાર. મ=સંસાર, કર=સારરહિત, નિસાર. સર્વત્રસમુદ્ર ન=નહિ. પદાર્થ હે પૃથ્વીપતિ ! હે સુરો વડે પૂજિત ચરણયુગલવાળા (નાથ) ! હે સજજનરૂપ કમળને (વિકસિત કરવામાં) સૂર્ય (સમાન!) (અથવા સજજનના સારરૂપી સેવાથી યુકત ! અથવા સજજનના સારરૂપ સંપત્તિના પતિ !) જે ઉદ્યમી લેક ચેખા ચિતે ભાવપૂર્વક તારા શાસનનું કાર્ય કરે છે, તે નિઃસાર સંસાર–રામુદ્રમાં વારંવાર ભ્રમણ કરતા નથી.”—૧૬ आख्यातमीश! भवता भवतापतप्त भव्याङ्गिचन्दनरसं नरसङ्घमुख्याः । केचित् कृपारसमयं समयं शरण्यं धन्या व्रजन्ति शरणं शरणं गुणानाम् ॥ १७ ॥ ૦િ–રાર પૂરક છે ?૭ . अन्वयः () ! રિત રત્ન-સુવિચાર પ્રચાર માતા ત્યારે મવ-તાપ-at-મરચ-ગાગ્નિन्दन-रसं कृपा-रस-मयं गुणानां शरणं समयं शरणं व्रजन्ति ॥ શબ્દાર્થ rd (મૂળ ગાથાત) કહેલું, પ્રકાશેલ. જન=ચદન. ફા! (પૂ ) હે નાથ! રત=રસ. વિતા (મૂઠ મવ)=આ૫થી. મરતાપતમારિરસં=સંસારના સંતાવિ=સંસાર. પથી તપ્ત થયેલા ભવ્ય પ્રાણીઓ પ્રતિ Tv=સંતાપ. (ઘા તy )તપેલ, ચંદનના રસ જેવા. લિ=ભવ્ય, વહેલો કે મોડે મોક્ષે જનાર, ન=માનવ. દિન=પ્રાણ. રથ સમૂહ Page #389 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રી અજિતજિનર્તોત્ર મુથ મુખ્ય, પ્રધાન. સમર્થ (મુ. સમા)=સિદ્ધાન્તને. પરશુપડ્યા=માનવેના સમૂહમાં મુખ્ય. પૂ૦ રાખ્ય)=શરણ કરવા લાયક. શેન્દ્રિત (મૂ૦ દિ+વિત)=કઈક, ધન્યા (પૂ૦ ધન્ય) ધન્ય, ભાગ્યશાળી, પા=કૃપા, મહેરબાની. રાત્તિ (ઘા ત્ર)=જાય છે. =રસ. રાdi (મૂળ રૂારણ)=બચાવ. મચ=પૂર્ણતાવાચક શબ્દ. રાપર (મૂ૦ રા૫) ગૃહ, ઘર. પારસમણૂંકકૃપાના રસથી પરિપૂર્ણ. ગુણગાના (મૂળ ગુOT )=ગુણોના. પદ્યાર્થ હે નાથ ! માનવના સમૂહમાં મુખ્ય એવા કાઈક ધન્ય (જને) આપે કથેલા, સંસારના સંતાપથી તપ્ત એવા ભવ્ય પ્રાણીઓને (શીતલતા અર્પવામાં) ચંદનના રસ જેવા, કૃપરસથી પરિપૂર્ણ, શરણ કરવા લાયક અને ગુણેના ગૃહરૂપ સિદ્ધાન્તને શરણે જાય છે.”-–૧૭ સ્પષ્ટીકરણ આ પદ્યનું પ્રત્યેક ચરણ જે યમકથી શોભે છે, તેનાથી ૨૦ મું પદ્ય પણ દીપી રહ્યું છે. આવાં અન્ય ઉદાહરણને શ્રીશોભન મુનીશ્વરકૃત સ્તુતિ-ચતુર્વિશતિકા (ગ્રન્થોક ૫૧)ની સંસ્કૃત ભૂમિકા (પૃ. ૬-૯)માં મેં નિર્દેશ કર્યો છે. -- - ૦: दृष्ट्वा तवास्यकमलं कमलानिशान्तं शान्तं दृशोरमृतमोत्मगतं महर्षे ! । हर्षेरिताश्रुसलिलप्रवहैः कदाऽहं दाहं भवाग्निजनितं प्रशमं नयामि ॥ १८ ॥ टि०-१ निर्विकारम् । २ आ०-स्वविषयं दृशोरमृतम् ॥ १८॥ अन्वयः महत्-ऋषे! तव कमला-निशान्तं शान्तं दृशोः अमृतं आत्मन्-गतं आस्य-कमलं दृष्टवा कदा अहं भव-अग्नि-जनितं दाहं हर्ष-ईरित-अच-सलिल-प्रवहैः प्रशमं नयामि । શબ્દાર્થ દંડ્યા (ઘા =જોઇને. શાનદં મુખ-કમલને. તવ (કૃ૦ સુHસ્) તારા, રામહાલક્ષ્મી. બચ=મુખ. નિશાન=મંદિર, સમષ્ટિકમળ, મંછાનિરાન્તિ લક્ષમીના મંદિરરૂપ. Page #390 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ શ્રીજિનપ્રભસૂરિકૃત રાન્ત (મૂળ શાકd)=નિર્વિકાર, રાગ-દ્વેષથી | પ્રવ=પ્રવાહ, વહેવું તે. રહિત. પિતાશ્રુમિલાહૈ =હર્ષથી પ્રેરિત અગ્નના દર (મૂળ દ)=નેત્રેના. જળના પ્રવાહોથી. નવૃત (મૂ૦ અમૃત)=અમૃતરૂ૫. =કયારે. ત્મિન=આત્મા. (મૂળ મદ્ )=હું. મત (ઘા )=ગયેલ. હિં (મૂળ વાહ)=સંતાપને, તાપને. ગામi=આત્માને વિષે ગયેલ, સ્વવિષયી. મ=સંસાર. મહત્વ=મોટા. રિ=ગી, મુનિ. શિ=અગ્નિ, આગ, મળે !=હે મહાગી! ગનિત (ઘા ઝન) ઉત્પન્ન કરાયેલ. હર્ષ હર્ષ, આનન્દ. મન્નિનનિતં=સંસારરૂપ અગ્નિથી ઉત્પન્ન ફરિત (ધા )=પ્રેરાયેલ. કરાયેલ. યુ=આંસુ. કરા* (મૂ૦ પા૫)=શાન્તિને, નાશને. કિજળ, પાણ. નથમિ (ઘા ને)=લઈ જાઉં છું. પધાર્થ હે મહાયોગી ! (સમય) લક્ષ્મીના મંદિરરૂપ, નિર્વિકાર, (દર્શન કરનારાના) નેને અમૃતરૂપ તથા સ્વવિષયક (આત્મ-રમણના સ્વરૂપવાળા) એવા તારા મુખ-કમલને જોઈને, હું ક્યારે હર્ષથી પ્રેરિત અશ્રુના જળના પ્રવાહથી સંસારરૂપ અગ્નિથી ઉત્પન્ન કરાયેલા તાપને શાન્ત કરીશ?”—૧૮ સ્પષ્ટીકરણ આ પદ્ય કાંચી–મકથી શોભી રહ્યું છે, કેમકે એના પાદાન્ત અક્ષરોથી અન્ય પાદન પ્રારંભ થાય છે. આ ચમક સાથે થોડે અંશે હરીફાઈમાં ઉતરી શકે એવું નિમ્નલિખિત પદ્ય છે કે જેના ચમકને “સંદેશ” તરીકે ઓળખાવવામાં આવે છે - ૧ આ શબ્દાલંકાર “લાટાનુપ્રાસ’ને નામથી પણ ઓળખાય છે એમ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિકૃત કાવ્યાનુશાસનની પજ્ઞ ટીકા (પૃ. ૨૦૮) જોતાં જણાય છે, કેમકે ત્યાં એના દષ્ટાન તરીકે નિમ્નલિખિત પદ આપવામાં આવ્યું છે – "वस्त्रायन्ते नदीनां सितकुसुमधराः शकसङ्काशकाशाः काशाभा भान्ति तासां नवपुलिनगताः स्त्रीनदीहंसहंसाः। हंसाभाम्भोदमुक्तस्फुरदमलवपुर्मेदिनीचन्द्रचन्द्र चन्द्राकुः शारदस्ते जयकृदुपनतो विद्विषां कालकालः" ॥ આવાં પ્રાકૃત ઉદાહરણના અભિલાષીને શ્રીધનેશ્વર મુનીશ્વરે રચેલ સુરસુંદરી-ચરિએ (પરિ૦ ૮, ૦ ૨૦૩-૨૭૬; ૫૦ ૧૦, શ્લ૦ ૩-૫ તથા ૫૦ ૧૧, ૦ ૧૭૧–૧૭૬) જેવા ભલામણું છે, For Private & Personal use only Page #391 -------------------------------------------------------------------------- ________________ २६० શ્રી અજિતજિનસ્તોત્ર प्राप्य भीममसौ जन्यं, सौजन्यं दधदानते। विध्यन्मुमोच न रिपू-नरि पूगान्तकः शरैः ॥ १३ ॥ -शिशुपार स. १६ આવાં વિશેષ ઉદાહરણ માટે જુઓ ૨૫૭ મા પૃષ્ઠમાં નિર્દિષ્ટ ભૂમિકા (પૃ. ૧૧-૧૨) તેમજ “શ્રીભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ”ના દ્વિતીય વિભાગગત કપરિશિષ્ટ. पञ्चाशदञ्चितचतुःशतचापमानं हेम्नः सृजन्तमभिरामरुचाऽपमानम् । विश्वाधिपङ्कपरिशोषणधर्मरश्मि विश्वाधिपं शरणमेष जनो गतस्त्वाम् ॥ १९ ॥ टि०-१ धर्म०-सूर्यम् ॥१९॥ अन्वयः एषः जनः पश्चाशत्-अश्चित-चतुर-शत-चाप-मानं अभिराम-रुचा हेम्नः अपमानं सृजन्तं विश्व-आधि-पङ्क-परिशोषण-धर्मन्-रश्मि विश्व-अधिपं त्वां शरणं गतः। શબ્દાર્થ पञ्चाशत् पयास. विश्व समस्त. अञ्चित (धा० अच्)-प्रात थये. आधिभानसिपी. चतुर या२. पङ्क ४१. शत-से. परिशोषण-सूवी नाम त. चाप-धनुष्य. धर्मरश्मि-सूर्य. मान-प्रभा. विश्वाधिपङ्कपरिशोषणधर्मरश्मि समभानसि पञ्चाशदश्चितचतु:शतचापमानं-४५० धनुष्यना પીડારૂપ કાદવને સૂકાવી નાંખવામાં સૂર્ય. प्रभावामा. विश्व-विश्व, प्रझाए, गत. हेम्नः (मू० हेमन्)) सोनाना. अधिप-स्वाभी, नाथ. सृजन्तं (मू० सृजत् ) उत्पन्न ४२ता. विश्वाधिपं-विश्वना स्वाभी. अभिराम भना२. शरणं (मू० शरण)=शरणे, आश्रये. रुच्=धुति, प्रभा, ते. एषः (मू० एतद् )-मा. अभिरामरुचामनाङ२ मा १९. जनः (मू० जन )मानव. अपमानं (मू० अपमान ) म नाने, गतः (मू० गत) आय. તિરસ્કારને, त्वां (मू० युष्मद)-तने. Page #392 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિનપ્રભસૂરિષ્કૃત પા ૬ ૪૫૦ ધનુષ્યના માપ ( જેટલા ઊંચા દેહ )વાળા, ( શરીરની ) મનેાહર પ્રભા વડે સુવર્ણના તિરરકાર કરનારા ( અર્થાત્ સુવર્ણ કરતાં પણ સુન્દર ધૃતિવાળા ), સમગ્ર માનસિક પીડારૂપ કાદવને સૂકાવી નાંખવામાં સૂર્ય ( સમાન ) તેમજ વિશ્વના સ્વામી એવા તારે શરણે खनन (श्रीभिनयलसूरि) आव्यो छे. " - १८ स्तोत्रे तवात्र यमकैर्यम कैरवेन्दो ! पुण्यं यदार्जि सुरसे सुरसेव्य ! दृब्धे । तेनैधि मे कृतभवान्त ! भवान्तरेऽपि स्वामी त्वमेव शमिताशमितान्तरारे ! ॥ २० ॥ टि० - १ शम (मि) तया शमिताः आजवंतीता ( अभावं नीता ) अन्तरारयो येन स तथा । स्तोत्रे (मू० स्तोत्र )=स्तोत्र, स्तुति. तव ( मू० युष्मद् ) =तारा. 3TET=241. यमकैः ( मू० यमक )=यभ}। वडे. यम=भडाव्रत. कैरव=थन्द्रभुणी उभ -:0: अन्वयः (हे ) यम- कैरव - इन्दो ! सुर-सेव्य ! कृत- भव-अन्त ! शमिन्-ता- शमित - आन्तर - अरे ! यमकैः सु-रसे अत्र तव दृब्धे स्तोत्रे यत् पुण्यं आर्जि तेन मे भव- अन्तरे अपि त्वं एव स्वामी एधि । શબ્દાર્થ इन्दु=थन्द्र. यमकैरवेन्दो ! =हे भठुावतोय उभण प्रति यन्द्र ! go ( Ho qua )=y34, 234 34 यद् (मू० यद् )=े. आर्जि (धा० अर्ज ) = प्राप्त थयुं. सुरसे ( मू० मुरस ) = सुन्दर रसवाजा. सुर=हेव, सेव्य = सेवा १२वा साय. सुरसेव्य != डे सुरोने सेवा वा योग्य ! तेन (मू० तद् ) = तेथी. एधि (धः० अस् ) =था. मे ( मू० अस्मद् ) =भारा. कृत ( घा० कृ ) = रेस. भव=संसार. ૧ अन्त=नाश. कृतभवान्त !=५ये छे संसारना नाशनेले बा ! भवान्तरे ( मू० भवान्तर ) = अन्य लवभां. अपि =पशु. स्वामी ( मू० स्वामिन् ) = नाथ, घाणी. त्वं (मू० युष्मद) = तु. एव =४. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ શ્રી અજિતજિનસ્તોત્ર રાબિ=શમથી યુક્ત. શાન્ત આન્તરિક તા=લક્ષમી. રિ=દુશ્મન, =શાન્તિ. મિતીરામિતાન્તર!=શમથી યુક્ત (જને)ની લક્ષમી (શાન્તિ) વડે શાંત કર્યા છે આંતરાનિત (ઘ૦ રા૫)=શાન્ત કરેલ, નાશ કરેલ. ! રિક શત્રુઓને જેણે એવા! પઘાથ હે (પાંચ) મહાવ્રતરૂપ કૈરવને ( વિકસિત કરવામાં) ચન્દ્ર (સમાન) ! હે સુરને (પણ) સેવવા યોગ્ય ! જેણે સંસારને નાશ કર્યો છે એવા હે (નાથ) | શમતા વડે જેણે (કામાદિ છે) આન્તરિક શત્રુઓને શાન કર્યા છે એવા હે (દેવાધિદેવ) ! યમકથી સુરસ એવું આ તારું સ્તોત્ર રચવાથી જે પુણ્ય મેં ઉપાર્જન કર્યું, તેના પ્રભાવથી ભવાન્તરમાં પણ તું જ મારો નાથ થજે (એટલી મારી તને વિનતિ છે).”—૨૦ यं त्रैलोक्यपितस्तव स्तवमिमं सन्दृब्धवान मुग्धधी रप्याचार्य जिनप्रभा' श्रवणयोरानन्दनिस्यन्दिनम् । भक्तिव्यक्तितरङ्गरङ्गिमनसां पुंसाममुं सादरं पापः पापठतां प्रयाति विलयं संसारनामा रिपुः ॥ २१ ॥ अन्वयः (हे) त्रैलोक्य पितः ! यं इमं श्रवणयोः आनन्द-निस्यन्दिनं तव स्तवं मुग्ध-धीः अपि आचार्यजिनप्रभः सन्दब्धवान्, अK सह-आदरं पापठतां भक्ति-व्यक्ति-तरङ्ग-रङ्गिन-मनसां पुंसां संसारनामा पापः रिपुः विलयं प्रयाति । શબ્દાર્થ ચં (મૂળ વસ્)=જેને. હોવચ ત્રણ લોકેને સમૂહ. પિતૃઋપિતા, જનક, વિપત !=હે ત્રણ લેકના જનક! તવ ( ગુH)-તારા. સ્તવ (મૂ૦ રૂa)=સ્તત્રને. g ( [ સૂવ)=આ. સાધવા (મૂ૦ સનદધવત)=ગુંચ્યું, રચ્યું. સુધ=મન્દ, ધ=મતિ. સુધી મન્દ છે મતિ જેની એવા. પિકપણ. વાર્ય આચાર્ય, પંચપરમેષ્ઠી પૈકી ત્રીજા. નિગમ જિનપ્રભ, તેત્રના કર્તા. ભાવાર્થનિનામ =જિનપ્રભસૂરિ. શ્રવાઃ (પૂ. શ્રવણ)કર્ણને, કાનને. Page #394 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવૃ=આનન્દ, હર્ષ, નિન્તિન=પ્રવાહવાળું, જ્ઞાનવૃનિન્તિન=આનન્દના પ્રવાહવાળા. મત્તિ=ભક્તિ, સેવા, ત્તિ=પ્રકાશ, ખુલ્લું કરવું તે. ત=તરંગ, મેાજી', ત્ત=રંગાયેલ, શ્રીજિનપ્રભસૂરિષ્કૃત મન=મન, ચિત્ત. મળિયંતિ :નિમનસાં=ભક્તિના પ્રકાશરૂપ તર‘ગથી ર‘ગાયેલું છે ચિત્ત જેમનું એવા. પુંસાં (મૂ॰ પુંર્ )=પુરૂષોના. નમું (મૂ॰ ગવમ્ )=એ. સદ્દ=સહિત. બ=માન, સન્માન, સાર્=સમાન પૂર્વક. પાપઃ (મૂ॰ વાવ)=પાપી. ૨૬૩ પાવતાં (મૂ૦ પા૫ત્)=વારવાર પઠન કરનારાના. પ્રતિ (ધા॰ યા )=પામે છે, વિજયં ( મૂ॰ વિરુપ )=નાશ. સંતા=સંસાર. નામનું=નામ. સંસારનામા=સંસાર છે નામ જેનું એવા. રિવુઃ (મૂ॰ fig )=શત્રુ. પાર્થ " “ હે ( સ્વર્ગ, મર્ત્ય અને પાતાલરૂપ ) ત્રણ લોકના નાથ ! કાનેને આનન્દના રસથી તરબેલ કરનારૂં એવું જે આ તેંત્ર મન્દમતિ (ઢાઇ કરીને) પણ ( મૈં શ્રી ) જિનપ્રભસૂરિએ રચ્યું, તેનું સન્માનપૂર્વક વારંવાર પઠન કરનારા એવા તથા ભક્તિને વ્યક્ત કરવા રૂપ તર ંગાથી રગિત ચિત્તવાળા પુરૂષાના સંસાર નામનેા શત્રુ નાશ પામે છે. '—૨૧ Page #395 -------------------------------------------------------------------------- ________________ ક–પરિશિષ્ટનાં પાઠાંતરો. १० वरेण्यः પૃષ્ઠ પંક્તિ પાઠ પાઠાન્તર ૨૧૫ ૧૧ ૦ श्रीमतीर्थपतीन् सर्वा-ननर्वाचीनचिन्मयान् । अद्वैतसंविदे वन्दे, सानन्देन स्वचेतसा ॥१॥ --अनु० अधिकृत्य श्लेषमहं, प्रकृति-प्रत्यय विभक्ति-वचनाद्यम्। एकामपि हिचतुर्धा, विवृणामि स्तुतिमिमा स्वकृताम् २ सा चेयम् ०शयरूपया ०शयसमृद्धिरूपया चतुर्वर्णश्री. चतुर्विधस्य श्री० तीर्थराजः श्रीतीर्थराजः १४ किम्भूतःस इत्याह-पद० किंविशिष्ट इत्याह-पद० पदी एव पझे तयोः सेवायां हेवाकिनो देवा सुरनरेशा यस्य सः, पद एव पदकमलानि [ पद ] क्रमकमलानि खचरप्रभवोऽपि खचरनरप्रभवोऽपि किम्भूतः ? गाम्भीर्यादि० किंविशिष्टः ?'गम्भीरगी' गम्भीरमहार्थतादि० गीर्यस्य गी:-देशनावाय् यस्य 16 वरेण्यः-शोभनतमः ૨૦ अत एव उक्तमने उक्तं चाने तृन् तृन् प्रत्ययः मित्याह-शिवं मित्याह-ददतां ददातु। किं तदित्याह-शिवं २३ व केषाम् ! व २४ पदत्वात् पञ्चमी शिवि ०पदित्वात् पञ्चम्यास्तावि शवि च प्रत्यये दत्ते (2) च सिद्धम् इति सिद्धम् वेति॥ एषा मूल०क्षयोक्ता वेति प्रथमस्तुत्यर्थः॥१॥इयं च मूलनायकत्वाद्यये. क्षया विवक्षया प्राधान्यादेकं कश्चित् तीर्थकरमधि कृत्य प्रथम भणनीया। २४ (पूर्वमेव पद्यम् ) द्वितीयवारमप्येषा वक्तव्या । तत्र चेत्थमर्थः प्रथ नीयः। तथाहिप्रथमान्तश्च प्रथमावहुवचनान्तश्च २७ किंविशिष्टास्ते ? किंविशिष्टास्त इत्याह तथा गम्भीरा गीर्येषां तथा गम्भीरगीस्तारतराः गम्भीरा गीर्येषां ते गम्भीरते तथा गिरः तथा अतः परं क-प्रतो पाठो नास्ति। Page #396 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૧૬ 33 77 17 "" "3 27 ૨૧૭ RRRRAA 22 77 " ५ 77 " 77 પતિ પાઠ 30 मनोज्ञा ૧ कर्मधारयः ३१-३२ गुणसङ्ग्राही ततो गम्भीरगिरा तारतरा गम्भीर तथा 3333 ૩ર " 36 12 ૧૭ ૧૯ २० ૨૧ ૨ 12 ૨૩ · २४ ક—પરિશિષ્ટનાં પાઠાતરી उभयपदत्वात् पञ्चम्यां अन्तां द्वित्वे सिद्धम् ॥ २ ॥ ३४ ( श्रुतज्ञान० ) प्रभा - भास्व० प्रभा - प्रकृष्टा या भास्वदू० विगत० ( विगत० ) स्तेषां पञ्च । तथा चोक्तम्- स्तेषां हि समुच्चयेनाभिधानात् पञ्चवर्णता समीची स्वर्ण० " । इह પાયાન્તર अतिमनोज्ञा कर्मधारये गम्भीर० नाथस्य पादार० ०पेक्षं समान० गीश्चेति विशेष्य० च त्रिपदी० समस्तत्रिभुवनपरत्वात् तारतरा उदात्तगुण० गुणसङ्गृहीतवो (!) गम्भीरगिरा विश्वत्रयस्पृहणीय त्वात् तारतरा- मनोज्ञतमाः । तथा ૨૬૫ नतामञ्चति । यदूचेस्वर्णपद्मरागाज्जनप्रभः ॥ प्रभो ! तवाद्वैतशुचिः कायः कमिव नाक्षिपेत " ॥ इति विमलत्वं च पञ्चस्वपि वर्णेष्वस्त्येवेति । ददतां शिवं वः- युष्माकं शिवं पूर्वोक्तशब्दार्थं ददतु, प्रयच्छन्तु इत्यर्थः ॥ इह च धातोरुभयपदित्वात् पञ्चम्या अंबा (?) मिदते हवः शितीति दाप्रकृतेर्द्वित्वे ह्रस्व इति पूर्वस्व हस्वत्वे कृते पश्चात् इत्यकारलोपे अन्तो नो लुक् इति नकारलोपे संहितायां च सत्यां ददतामिति सिद्धम् । इत्यत्र धात्यन्तरवचनान्तराभ्यां प्रकृति-वचनयोः श्लेषः । इति चतुर्थस्तुतावपि । इति द्वितीयः स्तुत्यर्थः ॥ २ ॥ अथैषेव श्रुतज्ञाननिदानभूतां श्रीतीर्थनाथगिरमुद्दिश्य तृतीयवारमपि भणनीया । तत्रैवमर्थः कथ्यते । तद्यथानाथस्य । कथम्भूतस्य ? 'पद० ' पादार० ०पेक्षं सर्वतीर्थकृतां समान० गीश्व स गम्भीरगीः विशेष्य० च गिरः प्राक् त्रिपदी० समस्त त्रिभुवनोदर विवरवर्तियथास्थितधर्मास्तिकाया दिषद्रव्यप्रभृतिभावस्वरूपप्ररूपणाद्भुतप्रभुत्वयुक्तत्वाद् द्वादशाङ्गीरूपप्रवचनप्रपञ्चनचातुर्यवर्यत्वात् । कीदृशीत्याह-- 'तारतरा' औदात्यगुण० तारतरा । यद्वा स्वस्वभाषा० तारा - अत्युच्चैर्ध्वनिरूपा यद्वा धर्मदेशना समयसमाया तसमग्र जगज्जन्तुसन्तान भाषासु स्वभाषा० हृदयास्पदविद्यमानसंशयशतयुगपन्निरासलालसत्वाच्च हृदयसंशयच्छेदात् Page #397 -------------------------------------------------------------------------- ________________ ક–પરિશિષ્ટનાં પાઠાન્તરો પૃષ્ઠ પંકિત પાઠ પાઠાન્તર २१७ २६ ०रूपा,अथवा अद्भुतप्रमाव- रूपा । तस्यास्तु प्राग् व्यावर्णितगुणयुक्तत्वाद् युक्तमेत्वात् मनोज्ञ० वेद विशेषणम् । अथवा भुवनत्रयाद्भुतसमस्तप्रभावन मित्वा ( ? ) मनोज्ञ०। शुभ्रा। शुभ्रा, तस्यास्तद्वर्णत्वेन प्रतीतत्वात् । , २७ विचार्यों ॥३॥ विचारों, शेषं प्राग्वत् । इति तृतीयः स्तुत्यर्थः ॥ ३॥ २१८ ७ वैयावृत्त्यसुरस्तुतिः अथ इयमेव वैयावृत्त्यकरसुरानाश्रित्य चतुर्थवारमप्यु द्धार्या । तत्र च व्याख्यानविधिरयम् । तथाहिश्रीतीर्थनाथस्य श्रीतीर्थराजः--श्रीतीर्थनाथस्य किन्नरेशाश्च किन्नरेशाश्च-वैमानिकाद्यधीश्वरास्ते चेत्यलं विस्तरेण । तथा चेति कृतं विस्तरेण । प्रकृतमुच्यते। गम्भीर० किविशिष्टाः ? 'गम्भीर गम्भीर० ૧૫ स्वरे स्वरे चाक्षेति शासनम् शासनत्वं तेषां ख्यापयति । अनिष्टा अप्रशत्वादनिष्टाः प्रकृष्टाश्च दानं दांबक लवने दातं 'दापू लवने' ततः क्ते सति० श्लेषः। क्लीबे ते दात-लवनं समूलीच्छेदनं येभ्य ते अवरेण्यः । इह। अत्र प्रकृतिप्रत्ययादिश्लेषः । ततो गम्भीरगिरश्च ते तारतराश्च गम्भीरगीस्तारतराः तेच तेऽवरेण्यप्रभा वदाता इति पदत्रयस्य कर्मधारयः। शेषं योजितमेव। इह , २२ इति श्रीसोमा श्रीसोमतिलकसूरिः स्तुतिमित्येकामपि समारचिताम् । विवृणोति स्म चतुर्धा श्लेषवशात् स्वपरहितकृतये ॥१॥ इत्येकरूपस्तुतिचतुष्टयवृत्तिः समर्थितेति भद्रम् MAND Page #398 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિ-ચતુર્વિશતિકા અને ચતુર્વિશતિકા સંબંધી અભિપ્રાય. - સ્તુતિચતુર્વિશતિકા પ્રકાશક ઉપર પ્રમાણેજ (પ્રકાશક શ્રીમતી આગમાદય સમિતિ, સંશોધક પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ એ). આના બે ગ્રન્થ છે. એક સ્તુતિ શ્રી. શેભન મુનિકૃત અને બીજી શ્રી. બપ્પભટ્ટસૂરિકૃત છે. દરેક ભાગમાં છુટા શબ્દોના અર્થ, લેકમાં વપરાયેલા યમક નામના અલંકારની સમજ, અને તે દરેકના રાગોનું સ્પષ્ટીકરણ કર્યું છે. ગ્રન્થમાં સોળ વિદ્યાદેવીઓનાં ચિત્રપટે પણ છે. શ્રી. શેભન મુનિકૃત સ્તુતિમાં તે દરેક તીર્થકરનું સંક્ષિપ્ત જીવનચરિત્ર, અને દરેક ક્ષેકના અર્થ ઉપરાંત તેમાં આવતા શબ્દ ઉપર કેટલુંક વિવરણ પણ કર્યું છે. તત્વજ્ઞાનનું વિવરણ અને સ્પષ્ટીકરણ ઉમેરી સંશોધનકર્તાએ તેની ઉપયોગિતામાં વધારે કર્યો છે, અને વિશેષમાં ન્યાયવિશારદા શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયકૃત એન્દ્રસ્તુતિ પણ આવી છે. શ્રી. બપ્પભદ્રિસૂરિકૃત સ્તુતિમાં આચાર્યવર્યનું જીવનવૃત્ત છે. જે અનેક પ્રશ્નની ચચાં ઉપસ્થિત કરે તેવું છે. આ બંને ગ્રથને ગુજરાતી અનુવાદ સરળ ભાષામાં જ છે અને તત્વજ્ઞાનનું વિવરણ પણ તેટલી જ સ્પષ્ટ અને સરલ ભાષામાં જ છે, તેથી તે બન્ને ગ્રન્થ સામાન્ય જનતાને પણ ઉપયોગમાં આવે તેવા છે. ઉપર્યુક્ત ત્રણે ગ્રન્થોમાંના દરેકની કીંમત છ રૂપિયા છે, શ્રમ, વિવેક અને બુદ્ધિપટુતાના પ્રમાણમાં તે વાસ્તવિક છે. પરંતુ ગુજરાતી ગ્રન્થ જેને લાભ સામાન્ય વાચકે લઈ શકે તેમને સારૂ આવા સાહિત્યની સસ્તી આવૃત્તિ ન કાઢી શકાય? સામાન્ય સારા કાગળ ઉપર તે છપાવી, કાચું બાઈડીંગ રાખવામાં આવે છે તેવી આવૃત્તિ સાહિત્યપ્રચારમાં પિતાને ફાળો ન આપે? કાર્યકર્તાઓ આ સૂચના પ્રતિ લક્ષ્ય આપશે ? સુષા પુ. ૨, અં. ૧૧, પૃ. ૬-૭ તા. ૧૫-૮-૨૮ SSA 9 ૬૪ છે. ૧ ત્રીજે ગ્રન્થ તે વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિકૃત તત્વાર્થાધિગમસૂત્ર પણ ભાષ્ય અને શ્રી સિદ્ધસેનગણિવરકૃત ટીકા (પ્રથમ વિભાગ) છે. Page #399 -------------------------------------------------------------------------- ________________ ટુંક સમયમાં બહાર પડનાર ગ્રન્થો. (૧) શ્રીશોભન મુનીશ્વરકૃત સ્તુતિ-ચતુર્વિશતિકા શ્રી જયવિજયગણિ પ્રમુખ ચાર મુનિવરેએ રચેલી ટીકા યુક્ત તેમજ ન્યાયાચાર્ય શ્રીયશોવિજયગણિકૃત ઐન્દ્ર રતુતિ અન્વયાંક અને અવચૂરિથી અલંકૃત, જૈન સાહિત્ય, સ્તુતિકાર અને ટીકાકાર સંબંધી વિસ્તૃત માહિતી પૂર્વકની પ્રસ્તાવના તેમજ ત્રિરંગી ર૪ સુંદર ચિત્ર સહિત ઉચ્ચ કેટિના કાગળ અને મને હર છપાઈ હોવા છતાં મૂલ્ય રૂા. ૮-૦૦ (૨) શ્રીભકતામર-સ્તોત્ર, શ્રી કલ્યાણ મંદિર-સ્તંત્ર અને શ્રીનમિઊણ-સ્તોત્ર, તેમજ પૂર્વાચા એ રચેલી ટીકાઓ, ભક્તિભર-સ્તોત્ર, શકસ્તવ વગેરે, પ્રો. કેબીકૃત આમુખથી અલંકૃત, સચિત્ર (૩) કવીશ્વર શ્રીધનપાલકૃત ઋષભ-પંચાશિકા, શ્રીવીર-સ્તુતિ વગેરે, પૂર્વ મુનિવર્યકત વૃત્તિઓ તેમજ છે. હીરાલાલકૃત શબ્દાર્થ, પધાર્થ અને સ્પષ્ટીકરણ તથા શ્રીજિનપતિકતા વિધાલંકારથી મંડિત શ્રીષભસ્તુતિ સહિત, સચિત્ર (૪) લીંબડીઆદિ ભંડારની પ્રતિઓનું સચીપત્ર (૫) શ્રીભાવપ્રભસૂરિકૃત જૈનધર્મવરસ્તોત્ર(કલ્યાણ મંદિરના ચતુર્થ ચરણની પૂર્તિરૂપ) સ્વપજ્ઞ ટીકા સમેત. (૬) લેક પ્રકાશનું ગુજરાતી ભાષાંતર ભા. ૧-૨. (૭) શ્રી મહાવીર ચરિયું. ૮) શ્રીજિનસૂરિ મુનિરાજકૃત પ્રિયંકરનૃપકથા અને શ્રીભદ્રબાહુસ્વામિકૃત ઉપસર્ગહર- સ્તોત્ર દ્વિજ શ્રી પાર્શ્વદેવગણિકૃત વૃત્તિ સહિત, Page #400 -------------------------------------------------------------------------- ________________