SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ કરેલ. શ્રીચતુર્વિશતિજિનાનન્દસ્તુત [૨ શ્રીઅજિતમહા=લક્ષમી. ( સિવિકાસૂર્ય. અસ્ત ( ધાગ =કી દીધેલ, પરાસ્ત ] વામનતાપામાત્તતમવપક્ષ મનહર પ્રતાપરૂપી લક્ષમી વડે પરાસ્ત કર્યો છે તમ=અંધકાર, સૂર્યને જેમણે એવા. શ્લેકાર્થ સમસ્ત જિનેશ્વરને વિનતિ– વિશ્વના સ્વામી, તેમજ વળી નાશ કર્યો છે. સમસ્ત બ્રહ્માડને પ્રતિકૂલ તેમજ અત્યંત ફ્લેશકારી એવા પાપ, મરણ અને અજ્ઞાનરૂપી દુશ્મનને જેમણે એવા, તથા વળી મનહર પ્રતાપરૂપી લક્ષ્મી વડે પરારત કર્યો છે સૂર્યને (પણ) જેમણે એવા આપ્ત (તીર્થ કરે) પાપથી યુકત તેમજ અપાર એવા વિઘને સર્વથા અંત આણે.”—–૬ સ્પષ્ટીકરણ આસ-વિચાર દરેક સ્તુતિ-કદમ્બકમાં દ્વિતીય લેકમાં તે સમસ્ત જિનવર-તીર્થકરોની સ્તુતિ કરવામાં આવે છે, ત્યારે અત્ર તે કવિરાજે તેમ ન કરતાં “આત "ની સ્તુતિ કરી છે તેનું શું કારણ? અરે, આ પ્રશ્ન દમ વિનાને છે, કારણ કે શું તીર્થકરે “આપ્ત” નથી કે? ધ્યાનમાં રાખવું કે આતના મુખ્યત્વેન લૌકિક અને લોકોત્તર એમ બે વિભાગે પડે છે. તેમાં લૌકિક આમથી જનક, વિદ્યાગુરૂ સમજવામાં આવે છે, કારણકે પોતાના પુત્ર-શિષ્ય ઉપરના પ્રેમને લીધે તેઓ તેમને યાચિત સલાહ આપે છે અને તદશે તેઓ વિશ્વાસ–પાત્ર છે. આથી વધારે વિશ્વાસ–પાત્ર તે તેજ ગણાય કે જેનામાં રાગ-દ્વેષને લેશતા પણ સદ્ભાવ ન હોય અને અતએ જે સર્વજ્ઞ હાઈ કરીને પોતાની જ્ઞાન-દષ્ટિમાં જેવું દેખાય, તેવુંજ કહે આવા આતે તે બીજા કેઈજ નહિ, પરંતુ તીર્થકરે જ છે. આ સંબંધમાં વિદ્વચકચૂડામણિ સમન્તભદ્રજી પણ શું કહે છે? એજ કે– વામનમોહાન–વામer વિતા: मायाविष्वपि दृश्यन्ते, नातस्त्वमसि नो महान् ॥" દેવાગામસ્તોત્ર (આસ-મીમાંસા, પ્રથમ ક). અર્થાત્ (સમવસરણને વિષે) દેવતાઓનું આગમન, આકાશ-ગમન, ચામર, (છત્ર) વિગેરે વિભૂતિઓ માયાવી (ઈન્દ્રજાળ પાથરનારા)ઓને વિષે પણ દષ્ટિગોચર થાય છે. વાસ્તે આ કારણેને લઈને કંઈ, હે જિનેશ્વર! તું મહાન નથી, તું આપ્યું નથી. આથી જોઈ શકાય છે કે ફક્ત દેવકૃત વિભૂતિ કે ચમત્કાર એ આપ્તનું લક્ષણ નથી. પરંતુ સર્વથા રાગ-દ્વેષને ક્ષય એજ આપ્તતા છે. વિશેષમાં આ આપ્તમીમાંસા ઉપર વસુનંદિએ રચેલી ટીકા, અકલંકદેવકૃત ભાષ્ય અને વિદ્યાનંદે રચેલી અષ્ટસહસ્ત્રી-વૃત્તિ પણ “આપ્તના લક્ષણ ઉપર ઓરજ પ્રકાશ પાડે છે. આ ઉપરાંત આપ્ત' કોને કહેવા તે સંબંધમાં ૨૦૦ શ્લોક ૧ આનું બીજું નામ “દેવાગામસ્તોત્ર” પણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy