SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ જિનતુત ] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः હવે ત્રીજી વેદના પર વિચાર કરીએ. મિથ્યાષ્ટિ, પૂર્વજન્મમાં મહાપાપી અને પાપના પિોટલા બાંધવામાં મોજ માનનારા એવા પંદર પ્રકારના અસુરગતિને પામેલા દેવતાઓ કે જેમને તેમનાં કૃત્યને લઈને તે પરમાધાર્મિકને ઈલ્કાબ મળે છે, તે દેવતાઓ ડાળે નરકમાં આવી નારકી ને ત્રાસ આપવામાં કંઈ કચાસ રાખતા નથી. આ સંબંધમાં સૂયગડાંગ (સૂત્રકૃતાંગ) સૂત્રના પાંચમા અધ્યયનમાં આબેહુબ ચિતાર ખડે કરવામાં આવ્યું છે. અત્ર તે ટુંકમાં તેનું દિગ્દર્શન કરી લઈએ. કેટલાક જીને પરમધાર્મિક (નરકપાલ) નાના દ્વારમાંથી સીસાની સળીની માફક ખેંચી કાઢે છે, કેટલાકને તેઓ બેબીઓ જેમ વસ્ત્ર ઝીંકે છે, તેમ વજન કાંટાવાળી શિલા ઉપર પટકે છે, કેટલાકને તેઓ તીણ ભયંકર કરવત વડે લાકડાંની માફક વહેરે છે, કેટલાકને તલની માફક પીલે છે, અત્યન્ત ખારા, ઊના તેમજ દુધમય જળવાળી તેમજ ભયંકર દુખને ઉત્પન્ન કરનારી અને અઆના જેવા નિત્ય વહેતા પ્રવાહવાળી વૈતરણું નદી તરફ શાંતિને માટે દેડતા તૃષાતુર જીને ત્યાં તેઓ જઈ પહોંચે તે પૂર્વે બાણદિક વડે વધે છે, કેટલાકને ચણાની માફક સેકે છે; કેટલાકને શૂળીમાં પરેવી માંસની પેશીની માફક પકાવે છે; કેટલાકને ધગધગતા લેખંડના થાંભલાની સાથે બઝાડે છે, કેટલાકને તપાવેલું સીસું પીવાડે છે; ઈત્યાદિ. આવી પરમધામિકકૃત વેદના પ્રથમની ત્રણ નરકના અને અનુભવવી પડે છે. નિનruથા પાસા– वाचा ततिर्जिनपतेः प्रचिनोतु भद्रं भ्राजिष्णुमा नरहिताऽकलिताऽपकारैः । सेव्या नरैर्धवलिमास्तसुधासुधाभाभ्राऽजिष्णुमानरहिता कलितापकारैः ॥ ६७ ॥ વરત્ત विवरणम् जिनपतेः वाचां ततिः-वाग्वीथी भद्रं-शिवं प्रचिनोतु-तनोतु । ततिः किं० १ भ्राजिष्णु:શોખનશા મા-શોમાં ચરવા સા ા પુનઃ જિં? નાળ હિતા-પિતાની / પુનઃ જિં? પછિતા–ર્તિા | જૈ ? અાવૈ–મનુ તિમિર પુનઃ જિં? સેરા-સેવની | कैः १ नरैः-मनुजैः। पुनः किं. १ धवलिम्ना-धवलत्वेन अस्तानि-जितानि सुधा-अमृतं ૧ આ પંદર પ્રકારના ભુવનપતિ જાતિના દેવેનાં નામે તસ્વાર્થાધિગમસૂત્રની શ્રીસિદ્ધસેનગણિત ટીકા પ્રમાણે નીચે મુજબ છે – (૧) અંબ, (૨) અંબાર્ષ, (૩) શ્યામ, (૪) શબલ, (૫ રૂદ્ર, (૬) ઉપરૂ, (૭) કાલ, (૮) મહાકાલ, (૮) અસિ, (૧૦) અસિપત્રવન, (૧૧) કુંભી, (૧૨) વાલુકા, (૧૩) વૈતરણી, (૧૪) ખરસ્વર અને (૧૫) મહાષ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy