SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ શ્રીચતુર્વિશતિજિનાનન્દતુતયા [ ૧૭ શ્રીકુન્દુમાને છે અને ખ્રિસ્તીઓ એક નરક માને છે, જ્યારે જેને સાત માને છે. આ નરકની ભૂમિ ચારે તરફ નિત્ય અંધકારથી છવાયેલી છે તેમજ લેમ્પ, મૂત્ર, વિષ્ટા, લેહી, પરૂ ઇત્યાદિઅશુભ પદાર્થોથી લેપાયેલી છે. આ ઉપરાંત જૈન માન્યતા અન્ય દર્શનકારાની માન્યતાથી એક બીજા અંશમાં પણ જૂદી પડે છે અને તે એ છે કે કેઈ પણ જીવ હમેશને માટે તે નરક વાસી નજ બને અને તે પણ વળી એટલે સુધી કે નરકમાં નારકી તરીકે ઉત્પન્ન થયેલે જીવ મરીને ફરીથી તરત જ તે ત્યાં જન્મ પણ નહિ. (૧) રત્નપ્રભા, (૨) શર્કરામભા, (૩) વાલુકાપ્રભા, (૪) પંકપ્રભા, (૫) ધૂમપ્રભા, (૬) તમ પ્રભા અને (૭) મહાતમપ્રભા એ સાત નરક-પૃથ્વીઓ છે, જ્યારે સાત નરકનાં નામ તે ઘર્મા, વંશ, શૈલા, અંજના, અરિષ્ટા, મઘા અને માઘવતી છે. નારકીનું દુખ નરકના જીવને ક્ષેત્ર-વેદના, અન્ય કૃત વેદના અને પરમાધાર્મિકકૃત વેદના એમ ત્રણ પ્રકારની વેદના ભોગવવી પડે છે. તેમાં પ્રથમની ત્રણ નરકમાં ઉણુ વેદના છે, જેથી નરકમાં તેમજ પાંચમી નરકમાં ઉષ્ણુ અને શીત એમ બંને પ્રકારની ક્ષેત્રવેદના છે, જ્યારે બાકીની બે નરકમાં માત્ર શીત વેદનાજ છે. ઉષ્ણ વેદનાના સંબંધમાં એટલું જ કહેવું બસ થશે કે ગ્રીમ ઋતુમાં અસહ્ય તાપ પડી રહ્યો હોય અને તેમાં પણ ચારે બાજુ આખા નગરમાં અગ્નિ ભડભડાટ મળી રહ્યો હોય અને એની જવાલા માત્રથી પણ લોકે “ત્રાહિ ત્રાહિ પોકારી રહ્યા હોય એવા અસહ્યા અગ્નિની મધ્યમાં પણ કેઈ નરકના જીવને સૂવાડવામાં આવે, તે ત્યાં તે નિરાંતે ઊંઘી જાય. આવી જ રીતે શીત-વેદના પણ કેવી દુઃખદાયી હશે તેની કલ્પના કરી લેવી. આ તે ક્ષેત્ર-વેદનાને વિચાર કર્યો. હવે અન્ય કૃત વેદના વિચારીએ. આના સંબંધમાં એટલું જ નિવેદન કરવું બસ થશે કે એકજ સ્થાનમાં જન્મેલા અને અરસપરસ શત્રુ-ભાવ વહન કરનારા જ એક બીજાને દુ:ખ દેવા બનતા પ્રયત્ન કરે છે. કેટલીક વાર તે ત્યાં રણ-સંગ્રામ જેવું ઘર યુદ્ધ પણ મચે છે. અંધતમસ કહેવામાં આવે છે. પાંચમી, છઠ્ઠા અને સાતમી નરકનાં કાળસત્ર, અપ્રતિષ્ઠા અને ઘટિયત્ર એવાં નામે છે. બહોતેર હજાર જનના વિસ્તારવાળી અસિપત્રવન નામની આઠમી નરક છે. નવમી, દશમી અગ્યારમી અને બારમી નરકોને તમકુભ, કૂટશામલિ, કરપત્ર અને ધાનભાજન એ નામથી ઓળખવામાં આવે છે. એ પછી સંદેશ, હુપિડ, કરભસિકતા, ભયંકર ક્ષાર નદી, કૃમિભાજન અને વૈતરણી એ નામની નરક છે. ત્યાર પછી શાણિતયોજન એ નામની લેહી અને પરૂથી ભરેલી ઓગણીસમી નરક છે. ત્યાર બાદ અન્નાની ધાર જેવી ચકક નામની વીસમી અને સશેષણ નામની એકવીસમી (છેલ્લી) નરક છે, આ અધ્યાયના ૪૭ માં ગ્લૅકમાંના ઉલ્લેખ મુજબ આ એકવીસે નરકો પુકરદ્વીપમાં આવેલી છે. ૧ આ વાત વાચકવર્ય શ્રીઉમાસ્વાતિત તત્વાર્થાધિગમસૂત્રના સ્વપજ્ઞ ભાષ્યને આધારે આપી છે. વિશેષમાં શ્રીજયસિંહસૂરિકૃત કુમારપાલ-ચરિત્રના દ્વિતીય સર્ગના ર૭મા અને ૨૮૦ મા શ્લોકો ઉપરથી પણ આ હકીકત જોઈ શકાય છે. આ સંબંધમાં મત-ભેદ હોય એમ ધર્મદેશનામાં ટાંચણરૂપે આપેલા નીચેના શ્લોક ઉપરથી જોઈ શકાય છેઃ “By R-ફૂi શીતં પુ જા चतुर्थे शीतमुष्णं च, दुःखं क्षेत्रोद्भवं त्विदम् ॥१॥" ૨ જે લેઢાને પર્વત નરકમાં લઈ જવામાં આવે, તે ત્યાં રહેલી ઉષ્ણુતાને લઈને તે પણ ઝટ પીગળી જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy