________________
જિનસ્તુતયઃ ]
श्रीचतुर्विंशतिजनानन्दस्तुतयः
अन्वयः
(ચર્ચ) બ્રાનનફાન-મહિત, નર-ન્નન્સ-રિ, હાર્-મુi, f-હિત ટ્રાનું માન ધુનામ, નર્જા-ત-hí; બિન-ચવાણું મુત્ત્તા-જાવં ચ દૈત્યે નિત્યં વહેમ ।
શબ્દાર્થ
નિયં=સદા.
વહેમ (પ૦ વર્)આપણે ધારણ કરીએ. રક્તવાહ=મંડળ, સમૂહ, બિનચવાણું=તીર્થંકરોના સમૂહને. બાનવૃયાનહિત=હર્ષ છે. દાન જેમનું એવા
વર્ડ પૂજિત.
નર=નરક.
જાતા િનરકના નાશ કરનારા, મુરુ =માતી.
કાપ=સમૂહ.
૧૧૭
મુદ્દા જાવં=મેાતીની માળા, Tળ=(૧) ગુણ; (૨) ઢારી. હારિYળ=મનહર છે શુષ્ણેા જેના એવા. હ્યુનાન (મૂ॰ ધુનાન )=નિરાસ કરનારા, માનં ( મૂ॰ માન )=ગર્વને. યુવાન (મૂ॰ વાન )=અર્પણ કરનાર. વાત (ઘા૦ ૬ )અભીષ્ટ, વાંછિત, નળાખ્તજ્ઞા=િમનુષ્યાના અભીષ્ટને (અર્પણ)
કરનારા.
શ્લાકાર્ય
તીર્થંકરોનું સ્મરણ
“ હર્ષનું દાન દેનારા એવા ( સજ્જા ) વડે પૂજિત, વળી નરકના નાશ કરનારા ( અર્થાત્ પ્રાણીઓને નરક—ગતિમાંથી ખચાવનારા ), મનેાહર ગુણવાળા, અનિષ્ટને અર્પણ કરનારા અભિમાનને નિરાસ કરનારા તેમજ મનુષ્યનાં વાંછિતને ( પૂર્ણ ) કરનારા એવા જિન-સમુદાયને સુન્દર દેારાવાળી મેાતીની માળાની પેઠે આપણે નિરંતર હૃદયમાં વહન કરીએ (અર્થાત્ તેનું ધ્યાન ધરીએ-તેનું સ્મરણ કરીએ ). '-૬૬
',
સ્પષ્ટીકરણ
નરક
અત્ર કોઇના મનમાં પ્રશ્ન ઉદ્ભવે કે જિનેશ્વરને નરકમાં પડતા જીવાના ઉદ્ધાર કરનારા કેમ કહ્યા ? શું નરકમાં ભયંકર દુ:ખ છે કે જેથી આમ કહ્યું છે ? આના ઉત્તર નીચેની હકીકત વિચારતાં આપેાઆપ મળી જશે.
હિન્દુ, પારસી, ખ્રિસ્તી વિગેરે અનેક ધમે†માં ‘નરક ’ વિષે ઉલ્લેખ કરવામાં આળ્યે છે અને તેને અતિશય દુ:ખમય સ્થાન તરીકે ઓળખવામાં આવી છે. હિંદુ શાસ્ત્રકારો ૧૨૧ ના
Jain Education International
૧ વામન–પુરાણના ૧૧ મા અધ્યાયમાં ૫૦-૫૮ લેાકેામાં જે એકવીસ નરકે ગણાવવામાં આવી છે તે નીચે મુજબ છેઃ—
એ હજાર યેાજનના વિસ્તારવાળી ખળતા અંગારાથી ભરેલી રૌરવ નામની પહેલી નરક છે. ખીજી મહારૌરવ નામની નરક પહેલી નરકથી બેવડા વિસ્તારવાળી છે અને તે નીચે દેવતા લગાડવાથી તપેલા તાંબાની જમીનવાળી છે. આનાથી મેાટી ત્રીજી તમિમા નામની નરક છે. એનાથી બમણી ચેથી નર છે અને તેને
For Private & Personal Use Only
www.jainelibrary.org