SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીચતુર્વિશતિજિનાન્ડિસ્તુતયઃ [ ૧ શ્રીત્રાણભવિશેષમાં દરેક છંદમાં યતિ એટલે વિશ્રામ- સ્થાન હોય છે અને તે દર્શાવવા (આવું) ચિહ્ન કરવામાં આવે છે. વળી સાધારણ રીતે દરેક છન્દનું લક્ષણ તેજ છન્દના પાદમાં આપેલું હોય છે. તેવી જ રીતે વસતતિલકા વૃત્તનું લક્ષણ પણ તેજ વૃત્તમાં નીચે મુજબ આપવામાં આવ્યું છે – - - - - - - - - - - - - - - __उक्ता व सं त तिल का त भ जा ज गौ गः [-લઘુનું ચિહ્ન – ગુરૂનું ચિહ્ન | યતિનું ચિહ્ન.] અર્થાત–આ છંદમાં ચૌદ વર્ણો છે. તેમાં ત, ભ, જ એને જ એમ ચાર ગણે છે અને છેવટના બે વર્ષે યાને અક્ષરે ગુરૂ છે. આ છંદને વસંતતિલક, સિંહેદ્ધતા, સિહજતા, ઈન્દુ વદના ઈત્યાદિ નામથી પણ ઓળખવામાં આવે છે. આ છંદમાં આઠમા અને છઠ્ઠા અક્ષર પછી યતિ છે. અર્થાત્ પહેલા આઠ વણે બેલ્યા બાદ અટકવામાં આવે છે તેમજ ત્યાર પછી છ વણે પછી પણ તેમજ છે. આ તે આપણે આ વૃત્તને ગણની અપેક્ષાએ વિચાર કર્યો. હવે આ વૃત્તમાં કયે અક્ષર યાને વર્ણ હરવ કે દીધું છે એ અપેક્ષાપૂર્વક વિચાર કરીએ, તે માલુમ પડશે કે એ બાબત ઉપર નિમ્નલિખિત ક યથાયોગ્ય પ્રકાશ પાડે છે. " आद्यं द्वितीयमपि चेद् गुरु तच्चतुर्थ यत्राष्टमं च दशमान्त्यमुपान्स्यमन्त्यम् । कामाङ्कुशाङ्कुशितकामिमतगजेन्द्रे ! જાતે ! “વરતસિસ્ટ’ શિસ્ત્ર ત વનિત ” –શ્રુતબોધ ( ૦૩૭). અર્થાત–હે કામરૂપ અંકુશ વડે અંકુશમાં આપ્યા છે કામિજનરૂપી કુંજરેને જેણે એવી હે કાન્તા ! જે પદ્યને પહેલે, બીજે, ચોથે, આઠમે, દશમાની ૫છીને (એટલે કે અગ્યારમે), તેર (ઉપન્ય) અને ચૌદમે (અન્ય) અક્ષર ગુરૂ હેય, તે પદ્યને વિબુધ જને) “વસંતતિલકા કહે છે ઉપર્યુક્ત વિવેચન ઉપરથી જોઈ શકાય છે કે આ રસ્તુતિ વસન્તતિલકા નામના સમ-વૃત્તમાં રચાયેલી હોવાથી તે તગણુથી શરૂ થાય છે. પરંતુ તે વાત ઈષ્ટ નથી, કેમકે કહ્યું છે કે “ 'मो' भूमिः श्रियमातनोति 'य' जलं वृद्धिं 'र' चाग्निर्मृति “ો’ વાયુ પ્રદૂરથમ “ત’ ન શૂન્ય પાણી 'जः' सूर्यो रुजमाददाति विपुलं 'भ'न्दुर्यशो निर्मलं 'नो' नाकश्च सुखप्रदः फलमिदं प्राहुर्गणानां बुधाः ॥" –શાર્દૂલવિક્રીડિત. અર્થાત્મ ગણને અધિષ્ઠાયક દેવતા “પૃથ્વી” છે અને તે લક્ષમીને વિસ્તાર કરે છે; યગણુને દેવતા “જલ” છે અને તે આયુષ્યની વૃદ્ધિ કરે છે; રગણને અધિષ્ઠાયક દેવતા અગ્નિ” છે અને તેનું ફળ મૃત્યુ છે; સગણને દેવતા “વાયુ છે અને દૂર પરદેશગમન તે તેનું ફળ છે, તગણનો અધિષ્ઠાયક દેવતા “ગગન છે અને તેનું ફળ શૂન્ય છે; “સૂર્ય” એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy