SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસુતથા ] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः જગણને દેવતા છે અને તે રેગ-જનક છે; “ચન્દ્ર”એ ભગણને અધિષ્ઠાયક છે અને તે નિર્મલ તેમજ વિપુલ યશને દાતા છે, નગણને દેવતા સ્વર્ગ છે અને તે સુખકારી છે, આ પ્રમાણેનું થાણેનું ફળ પતિએ કહ્યું છે. આના બચાવમાં કહી શકાય તેમ છે કે તાર્કિકશિરોમણિ શ્રીસદ્ધસેન દિવાકરે કલ્યાશુમંદિર અને માનતુંગસૂરિજીએ ભક્તામર સ્તોત્ર વસંતતિલકા વૃત્તમાં રચ્યાં છે તેનું શું? આ ઉપરાંત શ્રીબાપભદિસૂરિએ પણ ચતુર્વિશતિકાને પ્રથમ ક આ વૃત્તમાં રચે છે તે પણ ભૂલવા જેવું નથી. તીર્થકર-વિચાર– * જૈન શાસ્ત્રમાં કાલના (કાલ-ચકના) “ઉત્સાર્પણ” અને “અવસર્પિણ” એમ બે મુખ્ય વિભાગો પાડવામાં આવ્યા છે. આ દરેકના છ છ અવાન્તર વિભાગે પણ કલ્પવામાં આવ્યા છે અને તે દરેકને “આરા” (સં. ૨) કહેવામાં આવે છે. તુલ્ય સમયવાળા ઉત્સાર્પણ અને અવસાપણું કાલના ત્રીજા અને ચોથા આરામાં ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં વીસ વીસ તીર્થને સભાવ હેય છે. આ તીર્થકરે કંઈ વિષ્ણુના કુર્માદિક દશ અવતારની માફક એકજ વ્યક્તિના અવતારે નથી, પરંતુ તેઓ તે પૃથક્ પૃથક્ વ્યક્તિ છે અને વળી ભવ પૂર્ણ થતાં તેઓ પરમાનંદ પદને પામે છે. આ ચાલુ અવસર્પિણી કાલમાં આ ભરતક્ષેત્રમાં આદિ ચોવીસ તીર્થંકર થઈ ગયા છે. તેમનું ચરિત્ર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્ર આચાર્ય ત્રિષષ્ટિશલાકા પુરૂષચરિત્ર” નામના કાવ્યમાં આબેહુબ રીતે આલેખ્યું છે. આ ઉપરાંત પ્રાયઃ દરેક તીર્થકરનું અલગ ચરિત્ર પણ જોવામાં આવે છે. દાખલા તરીકે રાષભ દેવના વર્ધમાનસૂરિ, અમરચન્દ્ર તેમજ વિનયચન્દ્રકૃત ચરિત્રો છે. (જુઓ જૈન ગ્રન્થાવલિ પૃ. ૨૩૮.) આ પ્રભુની સ્કૂલ રૂપરેખા તે શ્રીશેલનમુનિકૃત “સ્તુતિચતુર્વિશતિકાના પ્રથમ કિના સ્પષ્ટીકરણ (પૃ. ૯) ઉપરથી જોઈ શકાશે. समस्तजिनवराणां स्मरणम् तं तीर्थराजनिकर स्मर मर्त्य ! मुक्तं पद्मेक्षणं सुमनसां प्रमदा दरेण । वृष्टिं व्यधुर्विविधवर्णजुषां यदहिपद्मेऽक्षणं सुमनसां प्रमदादरेण ॥ २ ॥ -સત ૦ ૧ સરખા " उर्वी 'म'स्त्रिगुरुः श्रियं वितनुते 'न' स्वस्त्रिलो जीवितं 'रो'ऽग्निर्मध्यलघुति 'स' पवनो देशभ्रमं चान्त्यगुः । 'यो' वार्यादिलघुति दिनमणिमध्ये गुरु 'जो' रुज धौ ‘रतो मूर्तिधनक्षयं गुरुमुखो 'भ'स्तारकेशो यशः॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy