SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ભૂમિકા. લિભદ્ર-ચરિત્ર, વેવા પ્રમોડર્થથી શરૂ થતું નવ પદ્યનું સ્તવન ઈત્યાદિના કર્તા શ્રીજયાનન્દસૂરિને જન્મ વિ. સં. ૧૩૮૦ માં થયે હતું. તેમણે વિ. સં. ૧૩૯૨ માં દીક્ષા ગ્રહણ કરી હતી. વિ. સં. ૧૪૨૦માં તેમણે સૂરિપદ મળ્યું હતું. શ્રીમતિલકસરિના તૃતીય શિષ્ય-રત્ન શ્રીદેવસુન્દરસૂરિનો જન્મ વિ. સં. ૧૩૯૬માં થયો હતો. વિ. સં. ૧૪૦૪ માં મહેશ્વપુરમાં તેમણે દીક્ષા ગ્રહણ કરી હતી અને વિ. સં. ૧૪૨૦ માં તેઓ અણહિલપુરપાટણમાં સૂરિપદ મેળવવા ભાગ્યશાળી થયા હતા. પ્રો. પિટર્સનના ત્રીજા રિપોર્ટમાં ૭૧ મા પૃષ્ઠમાં નિખ-લિખિત " इति श्रीमलयगिरिविरचिता सप्ततिटीका समाप्ता संवत् १४४७ वर्षे भट्टारकदेवसुन्दरसूर्युपदेशेन कर्मग्रंथ वृत्तिपुस्तक लेखयामास" ઉલ્લેખમાં જે દેવસુન્દરસૂરિનું નામ નજરે પડે છે તે પ્રસ્તુત હશે એમ લાગે છે. જૈનધાતુપ્રતિમાલેખસંગ્રહ (ભા. ૧)ના ૭૬૧ મા લેખાંક ઉપરથી જોઈ શકાય છે કે તેઓ વિ. સં. ૧૪૬૬ સુધી તે વિદ્યમાન હતા. આ સૂરિરાજના જીવનનું ડુંક વર્ણન તેમના પ્રશિષ્ય સહસ્ત્રાવધાની શ્રી મુનિસુન્દરસૂરિએ ગુર્નાવલીમાં ૩૦૩ મા પદ્યથી આપ્યું છે. તેમને જ્ઞાનસાગર, કુલમંડન, ગુણરત્ન, સમસુન્દર (ગુર્નાવલીના કર્તા ગુરૂ) તથા (વિ. સં. ૧૪૫૬ માં યતિ જીતકલ્પવૃત્તિના રચનારા) સાધુરત્ન નામના પાંચ શિષ્ય હતા. આ મુનિવર્યોને લગતી કેટલીક હકીકત ગુર્નાવલીમાં મળી આવે છે. પતિવર્ય લાલચન્દ્ર સૂચવે છે કે “મતિલકસૂરિના એક શિષ્ય દેવપ્રગણિ જાણવામાં આવેલ છે જેણે કુમારપાલ રાસ પ્રા. ગૂ. માં ૪૧ કડીમાં રચેલ છે; મારા ખ્યાલ પ્રમાણે આ कारितः प्रतिष्ठितस्तपापक्षे श्रीदेवसुंदरसूरिपट्टपूर्वाचलदिननायक-तपागच्छनायकनिरुपममहिमानिधान युगप्रधानसमानश्री-श्रीसोमसंदरसरिभिः ॥ भट्टारकपुरंदरथ मुनिसुन्दरसूरि-श्रीजयचंद्रपूरि-श्रीभुवनसंदरमरि-श्रीजिनकीर्तिसूरि-श्रीविशालराजसूरि-श्रीरत्नशेखरसूरि-श्रीउदयनंदिसूरि-(श्रीलक्ष्मीसागरसूरि!)-महोपाध्यायश्रीसत्यशेखरगणि-श्रीसूरसुंदरगणि-श्रीसोमदेवगणिकलंदिकाकुमुदिनसिोमोदयपं.सोमोदयगणिप्रमुखप्रतिदिनाधिकाधिकोदयमानशिष्यवगैः ॥ चिरं विनयतां श्रीशांतिनाथचैत्यं कारयिता च ।" આ પૈકી શ્રીજિનકીર્તિરિની દાનકલ્પકુમ નામની કૃતિ છે. આ દે. લા. પુ. ફં. તરફથી પ્રસિદ્ધ થયેલી છે. શ્રાવિશાલરાજસૂરિએ વીતરાગ-સ્તોત્રની પંજિકા રચી છે. તેઓ શ્રીમદ ગણિના ગુરૂ થાય છે. એતિહાસિક રાસ-સંગ્રહ (ભા ૦ ૧)ના સંક્ષિપ્ત-સાર (પૃ. ૨૬-૨૮)માંથી જપક૯૫લતાના કર્તા શ્રીરનશેખરસૂરિ તેમજ શ્રી લક્ષ્મીસાગરસૂરિ સંબંધી માહિતી મળી શકે છે, તે તેના જિજ્ઞાસુએ તે તરફ દષ્ટિપાત કરો. શ્રી તિલક હંસગણિ પણ શ્રી સોમસુન્દરસૂરિના શિષ્ય હશે એમ ઉદેપુરના ગેડીઝના ભંડારની ભક્તામર સ્તવ (સટીક)ની હસ્તલિખિત પ્રતિના નિમ્ન-લિખિત ઉલેખ ઉપરથી ભાસે છે – "संवत् १५०५ वर्षे प्रथमभाद्रवदि २ दिने श्रीसोमसुन्दरसूरिचरणरोविना तिलकहंसगणिना लिखिता परोपकाराय બીઝનળા ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy