SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા. તપાગચ્છીય હોવા સંભવ છે. આ રાસ અહીંના સંસ્કૃત સંગ્રહમાં છે.” (જૈન ગૂર્જર કવિઓ નામના ગ્રન્થ (પૃ. ૬૧)માં પણ કુમારપાલરાસને ઉલેખ છે, પરંતુ તેના કર્તા તે શ્રીદેવપ્રભગણિ છે. એઓ શ્રીવીરસિંહના શિષ્ય હોવાને ત્યાં સ્પષ્ટ ઉલ્લેખ છે.) (૨) શ્રીતમસ્તુતિ આ ગ્રન્થના અંતમાં આપેલ પ્રથમ પરિશિષ્ટ સંબંધી આપણે વિચાર કર્યો. તે પ્રમાણે હવે દ્વિતીય પરિશિષ્ટ સંબંધી ટુંકમાં વિચાર કરે અસ્થાને નહિ ગણાય. આ પરિશિષ્ટમાં શ્રીરાજસાગર મુનિરાજના શિષ્ય-રત્ન શ્રીરવિસાગર મુનીશ્વરે રચેલ શ્રીઇન્દ્રભૂતિ-સ્તુતિ આપવામાં આવી છે. આ સ્તુતિના નાયક શ્રી મહાવીર પ્રભુના પ્રથમ ગણધર શ્રીઈન્દ્રભાતિ યાને ગૌતમસ્વામી છે. તેમનાં અનેક ચરિત્ર લખાયેલાં છે એટલું જ નહિ, પરંતુ તેમને ઉદ્દેશીને સ્તુતિ-સ્તોત્ર પણ રચાયાં છે. દાખલા તરીકે શ્રીજિનપ્રભસૂરિએ એક અનુપમ ગૌતમસ્તોત્ર રચ્યું છે (આ સ્તોત્ર કાવ્યમાલાના સપ્તમ ગુચ્છકમાં છપાયેલું છે). આ ઉપરાંત એમણે “ નબ્રિઝળતુઃ” એ પ્રથમ પાદવાળું એક નવકનું પણ સ્તોત્ર રચ્યું છે. વળી શ્રીવાસ્વામીએ avણા પાત્રથી શરૂ થતું ૧૨ લેકનું ગૌતમ-સ્તોત્ર શાર્દૂલવિક્રીડિત છંદમાં રચ્યું છે, જ્યારે “TUTyવશૌતમ'થી શરૂ થતું પાંચ કનું એક તેત્ર શ્રીધર્મસાગર ઉપાધ્યાયના શિય-રત્ન શ્રીગુણસાગરગણિએ રચ્યું છે. એમના જીવન–વૃત્તાન્ત પરત્વે વિશેષ ન લખતાં પાઠક-વર્ગને અત્રે એટલું જ ખાસ નિવેદન કરવું બસ થશે કે – “કgsપિ વધાથ, રાડ ગુમ વિષાઃ કેવાસામૃત, ચિ= શ્રીગૌતમvમો: I ? ” –સુબોધિકા (કલ્પસૂત્રવૃત્તિ) પત્રાંક ૧૨૭. જેમ પ્રતિકમણાદિક સમયે બેલવામાં આવતી ચાર પદ્યની સ્તુતિમાં પ્રથમ અમુક તીર્થંકરની સ્તુતિ હોય છે, તેમ તેને બદ “તીર્થ”શબ્દથી સંબોધાતા પ્રથમ ગણધરની સ્તુતિરૂપ આ દ્વિતીય પરિશિષ્ટ છે. આ પ્રમાણેની બીજી બે સ્તુતિઓ નીચે મુજબની મળી આવે છે. આ બંનેના કર્તા વાચકચકવતી મહેપાધ્યાય શ્રીધર્મસાગરગણિના શિષ્યરન પ૦ ગુણસાગરગણિજી છે. (૨) શ્રીૌતમeતુતિ गौतमान्वयपवित्रगौतमः, सप्तहस्ततनुकः स सिद्धये। अस्तु सत्समचतुरस्रसंस्थितः, केवलाय समभूद विषादकः ॥१॥ तीर्थकृत्ततिरियं भवे भवे, दुःखकूपनिपतज्जनान् भवेत् । पालनाय यतनापरायणा, कर्मशत्रसुपुटीकृतोक्षरा ॥२॥ ૧ આ બંને સ્તુતિઓ મુનિરાજ શ્રી ચતુવિજયે લખી મેકલવા કૃપા કરી હતી. ૨ આ સ્તુતિ રથોદ્ધતા છંદમાં રચાયેલી છે. એનું લક્ષણ એ છે કે રાત વર્નાત્ર થતા.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy