SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ નિસ્તુતઃ ] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः ૧૫૧ રાજીમતીને સકારણ ત્યાગ - જ્યારે સૂરદાસ ઉર્ફે બિલ્વમંગલના વર્તનથી પ્રતિબંધ પામેલી ચિતામણિ જેવી વેશ્યા પણ પિતાની માતાને– વિષયવાત મમ માત તજીને કૃષ્ણભજન તું કરવા દે” –એમ કહેવાને તૈયાર થાય છે એટલું જ નહિ, પણ પિતે વિષય-વાસનાને જલાંજલિ આપે છે અને સૂરદાસને પણ તેમ કરવા એ પ્રોત્સાહિત કરે છે કે જેથી તે પણ સંસારથી વિરક્ત બને છે તે પછી નેમિનાથ જેવા વિદ્વદ્રત્ન વિષય-શ્રેણિને અને તેની સાક્ષાત્કાર મૂર્તિ રાજીમતીને ત્યાગ કરે છે તેમાં શી નવાઈ ? નેમિનાથ-ચરિત્ર નેમિનાથ ચરિત્ર પ્રાકૃત તેમજ સંસ્કૃત ભાષામાં રચાયેલાં છે. તેમાં માલધારી શ્રીહેમચન્દ્ર ૫૧૦૦ શ્લેકપ્રમાણુક, શ્રીરત્નપ્રભે ૧૨૬૦૦ લેકપ્રમાણુક અને શ્રીહરિભદ્રે ૮૦૩૨ કપ્રમાણુક પ્રાકૃત ભાષામાં રચેલ ચરિત્રે મુખ્ય છે. વળી સંસ્કૃત ભાષામાં ચરિત્ર લખનારા તરીકે ઉદયપ્રભ ગુણવિજય અને વિકમનાં નામ મોજુદ આ ઉપરાંત તિલકાચાર્ય ૩૫૦૦ ક પ્રમાણનું ચરિત્ર લખ્યાનું કહેવામાં આવે છે. નેમિનાથ ચરિત્ર ગદ્યમાં અમૃતલાલ પંડિત (પાલીતાણ) તરફથી પ્રસિદ્ધ થયેલું છે, જ્યારે નેમિ-નિવણ કાવ્ય “શ્રીયશોવિજય જૈન ગ્રન્થમાલા” તરફથી પ્રસિદ્ધ થયેલું છે. जिनाधिपानां स्तुतिः यज्ज्ञानसारमुकुरे प्रतिबिम्बमीयु र्भावालयो गणनया रहिता निशाते । मेधाविनां स भगवन् ! परमेष्ठिनां श्रीभावालयो गण ! नयाऽऽरहितानि शाते ॥ ८६ ॥ –4ન્ત૦ विवरणम् हे परमेष्ठिनां गण !-जिनसङ्घ ! स त्वं मेधाविना-विदुषां आरहितानि-चैरिन्दप्रियाणि ન–બાપ ને વો? રાતે—સ . હે માન-જ્ઞાનવર ! જિં? ઝિયા-માણાં માવાसत्ता तस्य आलयो-मन्दिरम् । स कः ? यज्ज्ञानसारं-यत्केवलज्ञानं तदेव मुकुर:-आदर्शः तत्र भावालयः-पदार्थश्रेणयः प्रतिबिम्बं ईयु:-प्रतिभासन्ते स्म । भावालयः किं ? गणनया रहिताःसङ्ख्यातीताः । मुकुरे किं. ? निशाते-उत्तेजिते ॥ ८६ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy