________________
૯૦
શ્રીચતુર્વિશતિજિનાનન્દસ્તુતય [૧૪ શ્રીઅનન્ત
विवरणम् हे आगम!-जिनागम ! स त्वं भक्तिमता-भक्तानां यां-रमां कुरु । (आगमः किंविशिष्टः १) सह तत्त्वेन वर्तते [ यत् ] तत्संबोधनम्। यो किंविशिष्टां ? अनन्यां-असमाम्। त्वं कि० ? ऊहस्यतर्कस्य सदनं-गृहम् । स कः ? यः सिद्धान्तो यमिनां-यतीनां आरं-वैरिवृन्दं जघान-हन्ति स्म । आरं किं० १ ततो-विशालो मोदो-हर्षः तस्य मारो-मारणं यस्य तत् । यः किं० १ चिन्तितार्थस्यवाञ्छितार्थस्य जनकः । पुनः किं० १ यामानां-व्रतानां आगमो यस्मात् । आरं किंविशिष्ट ? हसत-लसत् अनन्तं च यत् तमः-पापं तत्पदम् ॥ ५५॥
() –ારવ ! ! ચિંતિત-અર્થ-કાર શામ-નામ પર મિનાં તત -ભાઈ हसत-अनन्त-तमः-दं आरं जघान, सः ऊह-सदनं त्वं भक्ति-मतां यां अनन्यां कुरु ।
શબ્દાર્થ તરાતત્ત્વ, પદાર્થ.
ગજ =ઉત્પન્ન કરનાર, સતત્ત્વ !=હે ત કરીને યુક્ત!
વિનિત્તતાર્થનના=વાંછિત અર્થને ઉત્પન્ન કુર (ઘા ) કર.
કરનાર, મમિતાં (કૂ મત્તિમ)=ભક્તની.
મન (મૂળ મિત્ર)=બ્રત ધારણ કરનારાના, અનન્યા (પૂ અનન્યા)=અસાધારણ.
યતિઓના. સt (H૦ વા)=લક્ષ્મીને. ગાજ! (મૂ૦ ગામ) હે સિદ્ધાન્ત!
Tધાન (ધા પ્રવ)=નાશ કર્યો. સર=ગૃહ.
થામ=વ્રત. હવનંતકેના ગૃહરૂ૫.
આગમ આગમન. તર (ધા તર)=વિસ્તીર્ણ
થામાના વ્રતનું આગમન છે જેથી એ. તરો =વિસ્તીર્ણ હર્ષનું મૃત્યુ છે જે દ્વારા | સુરત (ઘા હણ)=પ્રકાશતું. એવા.
દુરાત્તતાનો પ્રકાશમાન તેમજ અનન્ત જિન્તિા (ધા વિદ્)=વાંછિત.
એવા પાપને દેનારા. મોઢ-હર્ષ.
| (દૂ૦ ગાર) શત્રુના સમૂહને.
શ્લેકાર્થ સિદ્ધાન્તને વિનતિ–
“હે તએ કરીને યુકત (પ્રવચન)! હે સિદ્ધાન્ત! વાંછિત અને અર્પણ કરનારા તેમજ જેથી વ્રતોનું આગમન છે એવા જ (સિદ્ધાન્ત) વ્રત–ધારણ કરનારા એવા યતિઓના, વિસ્તીર્ણ હઈને નાશ કરનાર તેમજ પ્રકાશમાન તથા અનન્ત એવા પાપને પુષ્ટ કરનારા એવા શત્રુ-સમુદાયને હણે, તે તર્કના ધામરૂપ એવો તું ભકતોની સંપત્તિને અનુપમ કર.”—૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org