________________
જિનસ્તુતઃ ]
श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः स्तानि । तानि कानि ? यानि तमांसि बहुभवभ्रमणेन-संसारभ्रमेण सितानि-बद्धानि सन्ति । कथं ? नितमां-अत्यर्थम् । जिनाः किंविशिष्टाः ? तप्तनिष्कस्य-स्वर्णस्य उपमान-उपमा येषां ईदृशानि करणानि-शरीराणि येषां ते ॥१०॥
अन्वयः તા-નિ-૩પમાન–શા નિર–નિર્નાહાર તાનિ વદુ-મ-જમન નિત્તમ सितानि.निर-कोप-मान-करणानि तमांसि ज्ञान-ता नाशं नयन्तु ।
શબ્દાર્થ નારાં (મૂળ નારા)=વિનાશ પ્રતિ.
જ્ઞાન=જ્ઞાન, બોધ. નથg (ધારાની)=દોરે, લઈ જાઓ. યુત=(૧) પ્રકાશ (૨) કિરણ, વની =પદ્મિની, કમલિની.
જ્ઞાનરુતા=જ્ઞાનરૂપ પ્રકાશ અથવા કિરણ વડે. હવહુદય, અંતકરણ.
દુ-ઘણું. જલ્દકનારા પવિનીને સ્વામી, સૂર્ય.
અમ=પરિભ્રમણ, રખડપટ્ટી. જિન ઊંનિનાદવા તીર્થંકરરૂપી સૂર્યો.
વઘુમવશ્વમળના=ઘણું ભવના પરિભ્રમણથી.
તર (ધા તમ્)-તપેલા. નિzઅત્યંતવાચક અવ્યય.
નિ =સુવર્ણ, સોનું. શોપ ધ, ગુસ્સો.
૩પમાન ઉપમા. વળ=સાધન, કારણ
વાર=દેહ. નિરોમાનશાનઃનિરંતર ક્રોધ અને
તાનિ માનવક્તપેલા સુવર્ણની ઉપમા ગર્વના કારણરૂપ,
(ઘટે) છે દેહને જેમના એવા. તમતિ (મૂળ તમન)–અજ્ઞાનેને.
તિમાં અત્યંત. તન (મૂ૦ તત્) તે.
સિતાનિ ( સિત)=બાંધેલા.
શ્લેકાર્થ અનેક જિનેશ્વરેની સ્તુતિ
તત સુવર્ણના જેવા ( વર્ણવાળા) દેહવાળા એવા જિન-સૂર્યો ઘણા ભવેના પરિભ્રમણથી અત્યંત ગાઢ બાંધેલા એવા તેમજ નિરંતર ક્રોધ અને ગર્વના કારણભૂત એવા તે (અમારા) અજ્ઞાન (રૂપી અંધકાર)ને જ્ઞાનરૂપ પ્રકાશ [ અથવા કિરણ વડે વિનાશ કરો.”—૧૦
સ્પષ્ટીકરણ અજ્ઞાન અને તેથી થતી અવનતિ
આ લેકમાં અજ્ઞાનને સંસાર–પરિભ્રમણના હેતુ તરીકે તેમજ તેને ક્રોધ અને માનના કારણ તરીકે ઓળખાવવામાં આવ્યું છે, તે ન્યાય–સંગત છે. કેમકે અજ્ઞાન એજ દુઃખ-દરિયામાં ડૂબાડનારે પત્થર છે, અવનતિના ખાડામાં ઉતારનારું હથિયાર છે અને અનેક પ્રકારના હાસ્ય-જનક, તિરસ્કાર–પાત્ર ભાગ ભજવાવનારો સૂત્રધાર છે; અરે ટૂંકમાં કહીએ તે સર્વ આપત્તિઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org