SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ શ્રીચતુર્વિંશતિજિનાનાસ્તુતયઃ [૩ શ્રીસંભવ એ તે દેખીતી વાત છે કે કદાચ કોઈ મનુષ્ય ક્રોધના વિપાકથી-તેના કટુ કુળથી અજ્ઞાત હાય તેથી તે ક્રોધ કરે. કદાચ એમ પણ બને કે અન્ય વ્યક્તિને પેાતાના દુશ્મન તરીકે સમજ વાની ભૂલ થવાથી તે ક્રોધ કરે, અરે જ્યારે અન્ય વ્યક્તિ દુશ્મન હાવાથી તેના તરફ ક્રોધ કરવા ન્યાય્ય ગણાય, તેા તે જીવે એમ કેમ ન વિચારવું કે મારા કટ્ટા દુશ્મન જેવા કે અજ્ઞાનાદિક આભ્યન્તર શત્રુઓના ઉપર ક્રોધ કરવા શું ઉચિત નથી કે ? કહ્યું પણ છે કે “ प्रकुप्याम्यपकारिभ्य इति वेदाशयस्तव । तत् किं न कुप्यसि स्वस्थ, कर्मणे दुःखहेतवे ? ॥" અર્થાત્ ‘હું તેા ગુન્હેગાર ઉપર ગુસ્સે થાઉં છું” એમ જો (હે જીવ!) તારા આશય હાય, તા તા તારા દુઃખનાં કારણભૂત એવાં તારાં કર્મ કે જે ખરેખરા ગુન્હેગાર છે તેનાં ઉપર તું કેમ કોપાયમાન થતા નથી ? એ પણ વિચારવા જેવી હૅકીકત છે કે મનુષ્યે શ્વાન (કૂતરા) ન બનતાં સિંહ જેવું આચરણુ કરવું ચેાગ્ય છે, કેમકે કૂતરાના સ્વભાવ તે તેના તરફ્ પત્થર ફેંકનારને કરડવાના હાતા નથી, પરંતુ તે તેા પત્થરનેજ પોતાના શત્રુ ગણી તેને કરડવા ધસે છે; જ્યારે સિહુના સ્વભાવ ખા શત્રુના પીછે પકડવાના છે અર્થાત્ જો કોઈ એને બાણુ મારે, તે તે ખાણુ પ્રતિ નદ્ધિ દોડતાં, ખાણુ મારનાર તરફ તે સામા થાય છે. એજ વાત ઉપર નીચેના શ્ર્લોક પણ પ્રકાશ પાડે છે. ૮ નવેક્ષ્ય જે ક્ષેતા, હોઇ રાત મહઃ । મૃગતિઃ શરમુલ્યેશ્ય, રારક્ષેત્તારૃતિ ॥” ' આ ઉપરથી જોઈ શકાય છે કે ક્રોધનું કારણુ અજ્ઞાન છે. એવીજ રીતે વિચારતાં એ પણ સમજી શકાય તેમ છે કે જાતિ, લાભ, કુલ, ઐશ્વર્ય, ખલ, રૂપ, તપ અને શ્રુત એ આઠ પૈકી ગમે તે વિષયક ગર્વ કરનાર મનુષ્ય પણ તેવી ભૂલ અજ્ઞાનવશાત્ કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અજ્ઞાનરૂપ અંધકારમાં અથડાતાં કૂટાતાં પણ પૂર્વ પૂણ્યને લઈને કદાચ સન્મતિરૂપ પ્રકાશ પ્રાપ્ત થાય, તે તે અજ્ઞાનને લીધે સ`સારમાં કર્યાં કરવી પડતી રખડપટ્ટીના અંત આવે; બાકી તે એક પછી એક ચેાનિ માં પરિભ્રમણ કર્યાંજ કરવું પડે. श्रीसिद्धान्तस्वरूपम्— Jain Education International सिद्धान्त ! सिद्धपुरुषोत्तमसंप्रणीतो विश्वावबोधक ! रणोदरदारधीरः । भव्यानपाय जलधेः प्रकटस्वरूप विश्वाऽव बोधकरणोऽदरदारधीरः ॥ ११ ॥ ~~~~~૧૧ - ૧ જૈન શાસ્ત્ર પ્રમાણે યેનિની મુખ્યા ચેૉંસી લાખની છે. આ સંબંધમાં વિશેષ માહિતી સારૂ જીએ ન્યાયકુસુમાંજલિ (પૃ૦ ૩૦૧-૩૦૨ ). For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy