SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ચતુર્વિશતિજિનાનઃસ્તુતય [૧૬ શ્રીશાન્તિ બ્લેકાર્થ નિર્વાણ દેવીની સ્તુતિ “હે નિર્વાણી (દેવી ) ! શ્રી અચિરા-નન્દન (અર્થાત્ શાંતિનાથ)ના ચરણને વિષે જેનું મન આસક્ત છે એવી, તથા સુખી, તેમજ કટિ–મેખલા વડે શોભતા શરીર વડે રમણીય એવી તથા વળી (ધનરૂપી) રસ-રહિત (અર્થાત્ દરિદ્રી) જનને ઉચિત (દાન) દેનારી એવી દેની પ્રિયા તું મને લેકને વિષે સુખનું વિશાળ મનિર બનાવ(અર્થાત્ મને સુખી કર.”-૬૪ સ્પષ્ટીકરણ નિવણી દેવીનું સ્વરૂપ સોળમા તીર્થંકર શ્રીશાનિતનાથની શાસન-દેવીનું નામ નિર્વાણી છે. આ દેવીને સુવર્ણસમાન વર્ણ છે. વિશેષમાં એનું આસન પદ્મ છે. એને ચાર હાથ છે. એના જમણા બે હાથમાં પુસ્તક અને કમળ છે, જ્યારે એના ડાબા બે હાથમાં કમડળ અને કમળ છે. આ દેવીનું વર્ણન આચાર-દિનકર પ્રમાણે નીચે મુજબ છે – “જરથા નાજિરાતના ખૂલ્લguઇજિતાડજનકશો .. શાપુનઃશvirળગુના ની વિરા નિતિ નાના ” –પત્રાંક ૧૭૬, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy