SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા. ૨૭ શ્રીસેામતિલકસૂરિ ચતિજીતકલ્પ વિગેરેના રચનારા શ્રીસેામપ્રભસૂરિના શિષ્ય અને કાલસિત્તરી પ્રમુખ ગ્રન્થાના રચનારા શ્રીધર્મઘાષસૂરિના પ્રશિષ્ય થાય છે. વિમલપ્રભ, પરમાનન્દ અને પદ્ધતિલક એ નામના ત્રણ મુનીશ્વરા એમના ગુરૂભાઈ થાય છે. આ તપાગચ્છીય સૂરિજીના જન્મ વિ. સં. ૧૩૫૫ માં થયા હતા. વિ. સં. ૧૩૬૯ ના માઘ માસમાં તેમણે દીક્ષા લીધી હતી અને વિ. સં. ૧૩૭૩ માં તેએ સૂરિ-પદ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થયા હતા. આ ઘાતની નિમ્ન-લિખિત પદ્ય સાક્ષી પૂરે છેઃ k स बाणबाणत्रिकु ( १३५५ ) वर्षमाघे जातः पदाभ्यामनुकूलखेटैः । नन्दाङ्गविश्वे (१३६९ ) व्रतमाप्य भेजे વન્યવિશ્વે ( ૨૨૦૨)ઽવે વતિષ્ઠામ્ ॥' –શ્રીમુનિસુન્દરસૂરિષ્કૃત ગુર્વાવલી ફ્લા૦ ૨૭૩ જૈન ગ્રન્થાવલી ( પૃ॰ ૫૬ ) ઉપરથી જોઇ શકાય છે કે શ્રીસે મતિલકસૂરિએ શ્રાદ્જીતકલ્પની ૨૬૪૭ શ્યાકપ્રમાણુક વૃત્તિ રચવા ઉપરાંત શીલતરંગિણી (સં. ૧૩૯૪ માં) અને બૃહત્–નવ્ય-ક્ષેત્રસમાસ તથા સત્તસિયઠાણુ પ્રકરણ એ એ ગ્રન્થા પણ રચ્યા છે. આ પૈકી સત્તરિસયઠાણુ ૧૩૨૭ માં રચ્યાના જે ઉલ્લેખ જૈન ગ્રન્થાવલી (પૃ૦ ૧૩૮)માં આપવામાં આવ્યા છે તે ચાગ્ય નથી. પરંતુ તેને બદલે ખંભાતની ટીપમાં સં. ૧૩૮૭ ના ઉલ્લેખ કર્યાં છે તે વાસ્તવિક છે, કેમકે પં. દેવવિજયની વૃત્તિ સહિત જૈન આત્માનંદ સભા તરફથી પ્રકાશિત થયેલા સત્તરિસયઠાણું પ્રકરણના અન્તમાં આપેલી ૩૫૮ મી ગાથા આ પ્રકરણ વિ. સં. ૧૩૮૭ માં રચાયાની સાક્ષી પૂરે છેઃ— ૧ સામપ્રભ નામના બીજા પણ એક આચાર્ય થયા છે. એમને લગતી ઘેાડીક માહિતી મેં શૃંગારવૈરાગ્ય-તરંગિણીની પ્રસ્તાવનામાં આપી છે, વાસ્તે તેના જિજ્ઞાસુને તે એવા ભલામણ કરૂં છું, આ આચાર્ય સંબંધી ઉલ્લેખ ગુર્વાવલી ( મ્લા ૭૭)માં છે. એમણે સા અર્થવાળું એક પ્રાકૃત પદ્ય પણ રચ્યું છે એમ મુનિરાજ શ્રીચgરવિજય જણાવે છે. ૨ એમની સ્થૂળ રૂપરેખા સારૂ જીએ ઋષભ-પંચાશિકા ( પૃ૦ ૪૭). એમણે સમવસરણ-પ્રકરણ, કાલ-સમૃતિકા, દેહસ્થિતિ-પ્રકરણ, ચાનિ-સ્તવ, યમકમય ચતુવતિજિનસ્તુતિ, યુગપ્રધાનાત્ર, દેવેન્દ્રરનિશ થી, યૂયં ચુવાથી અને સસ્તાશમાંંથી શરૂ થતી શ્લેષમય સ્તુતિએ ગિરિનાર-કલ્પ, અષ્ટાપદ-કલ્પ વિગેરે ગ્રન્થો રચ્યા છે. આ પૈકી યુગપ્રધાનસ્તેાત્ર કે જેને દુ:ષમકાલ સ્તવન તરીકે પણ ઓળખાવવામાં આવે છે, તેનાં આધ અને અન્તિમ પધો નીચે મુજબ છેઃ-~~ Jain Education International "वीरजिणभुवणविस्सुअपवयणगयणिक्कदिणमणिसमाणे । वतसुअनिहाणे थुणामि सूरी जुगप्पहाणे ॥ १ ॥ " " एवं देविंदणयं सिरिविज्जाणंदधम्मकित्तिमयं । वीरजिणपवयणद्विअं दूसमसंघं नमह णिचं ॥ २४ ॥” આ નામના ખીજા પાંચ આચાર્યાં થયા છે એમ જૈન ધર્મના પ્રાચીન ઇતિહાસ એ નામના પુરતકના ૬૮ મા પૃષ્ઠ ઉપરથી જોઇ શકાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy