SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ = !=હે સુખ આપનાર ! શાન્ત (ધા॰ રામ )=શમાવી દીધેલ, નાશ કરેલ, મો=મેાહ, મમત્વ. સાતમોહ !=નાશ કર્યાં છે માહુના જેણે એવા ! રવાં (મૂ॰ ચુનર્ )=તને. ૩૪સત્ (ધા૦ ૩૧ )=ઉલ્લાસ પામતા. પુરુત્ત=રામાંચ. વનરુ=પાંખવાળા. 7 =શરીર. શ્રીઅજિતજિનસ્તાત્ર ફેરા=અવયવ. ૩જીતવુ પક્ષ્મવૃંદતા =ઉલ્લાસ પામતા રોમાંચ વડે પાંખવાળા છે શરીરના અવયવા જેમના એવા. સભ્ય =રૂડી રીતે. મળT (ધા૦ નમૂ )=પ્રણામ કરીને. 7=નહિ. Jain Education International હમતિ (ધા૦ હમ્ )=મેળવે છે, પામે છે. વાચન=કાઇ વાર, વિ=પણું. પાર્થ “ હું અજ્ઞાનના અન્ત આણુના ( અજિતનાથ ) ! હું વિશિષ્ટ જ્ઞાનથી યુક્ત અને રાગથી મુક્ત એવા સુખના દાતા ! હું નિર્વાહ ! રૂડી રીતે પ્રણામ કરીને જેમના શરીરના અવયવા ( ભકિતથી ) ઉલ્લાસ પામતા રામાંચ વડે પદ્મલ બન્યા છે એવા વિચક્ષણ મનુષ્ય ( આ ) પૃથ્વી ઉપર કલંકિત અવસ્થાને કદાપિ પ્રાપ્ત થતા નથી. ''—ર સ્પષ્ટીકરણ પ્રયાગવિચાર આ પદ્યમાં હર્માન્ત એવા જે પ્રયાગ છે, તે ચિત્ત્વ છે, કેમકે હર્ ધાતુ આત્મનેપદી છે. આથી આને બદલે છુમતે એવા પ્રયાગ હાવા સમુચિત છે, પર’તુ તેમ થતાં છઠ્ઠના ભ’ગ થાય છે. ત્યારે શું પિ માં મળ્યું ર્યા ઇન્દોમડ઼ે ત્યનમ્ ” એ નિયમ અનુસાર છઠ્ઠાભગ ન કરવાના ઉદ્દેશથી વિરાજે આવા પ્રયાગ કર્યાં હશે કે તેમણે હન્તિના સ્થાને મતિ જેવા કોઇ અન્ય પ્રયાગજ કર્યું હશે અને લેખકને હાથે આવા દોષ ઉપસ્થિત થયા હશે ? आनन्दकन्दलितमान सदैव तेन स्तोतव्य ! यः सुरपुरन्धिकटाक्षपाशः । आनन्द के देलितमान ! सदैव तेन त्वामेकवीरमपहाय न मन्मथोऽन्यम् ॥ ३ ॥ ૧ સરખાવા કલ્યાણમન્દિર્ સ્તોત્રના ૪૩ મા પથગત નિમ્ન-લિખિત પાડઃ— cr " सान्द्रोल्लसत्पुलककञ्चुकिताङ्गभागाः " For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy