SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા. " इति नेतारं नृविनेतारं राजसागरशिष्य सुखकारं गतमारविकारं रिपुनरकारं हीरविजयगुरुगणधारम् । વિરાસ્ત્રવિચાર....... .....संयमरमणीवरहारं क्षितितलमन्दारं परममुदारं स्तुत यूयं मुनिजनसारम् ॥ " Jain Education International વિશેષમાં આ સ્તવનના પ્રત્યેક પાદના પ્રથમ પ્રથમ વર્ણ એકત્રિત કરવાથી ત્રણ મુનિવર્યાંના નામ દૃષ્ટિ-ગોચર થાય છે. જેમકે શ્રીઞાનવિમહત્તિ ક, શ્રીવિજ્ઞયાનમુનાનું હું અને શ્રીરાનરાજવિજ્ઞાનું વૈ. આ ઉપરથી એમ માનવાનુ` કારણ મળે છે કે તેએ આ મુનીશ્વરાના સમયમાં અથવા તેા એમના પછીના સમયમાં થયા હશે. આ ત્રણ મુનીશ્વરો પૈકી રાજપાલ નામથી પ્રખ્યાત મુનીશ્વર જમ્મૂકુમારરાસના કર્તા હાવા જોઇએ એમ ભાસે છે અને તેમ હાય તે તેએ પિપ્પલ ગચ્છના સ્થાપક શ્રીશાન્તિસૂરિના સંતાનીય અને તેમની પટ્ટપરંપરામાં પૂર્ણચન્દ્ર શાખામાં ૧૫ મી પાટે થયેલા શ્રીપદ્મતિલકસૂરિના શિષ્ય શ્રીધર્મસાગરસૂરિના પ્રશિષ્ય અને શ્રીવિમલપ્રભસૂરિના શિષ્ય થાય છે. વિશેષમાં એમણે આ રાસ ક્યારે રચ્ચે તે વાત આ રાસની નીચે મુજબની કડીઓ ઉપરથી જોઈ શકાય છેઃ— “વિક્રમ રાયે થાપીએ સ ́વત ઋતુ ઈંદ્ર(૬) જાણા ૨ દાઇ યુગ વરસ વિચારયેા માસ મને મધુ આણ્ણા રે; કૃષ્ણપક્ષ મુનિ તિથિ ભલી તિણિ દ્વિનિ વારજ સવિતા રે ગુરૂ શારદ સુપસાઉલે ચરિત્ર રચ્યું કહે કવિતા રે, ’ અર્થાત્ સંવત્ ૧૬૪૨ માં ચૈત્ર વદ સાતેમને રિવવારે આ રાસ રચાયા છે. ૩૭ રાજપાલ મુનીશ્વર સં. ૧૬૭૨ ના જેઠ શુદ તીજને બુધવારે લવકુશરાસ રચનારા અને સં. ૧૬૯૮ માં પ્રસન્નચન્દ્ર રાષિરાસ રચનારા રાજસાગર ઉપાધ્યાયના કાકા-ગુરૂ થાય છે એ વાત લવકુશરાસ ઉપરથી જોઇ શકાય છે, કેમકે ત્યાં કહ્યું છે કે— ૮ ૯ પીપલ' ગચ્છિ ગુરૂ વડા શ્રીશાંતિસૂરિ સુજાણ પ્રતિખાધીઆ કુલ સાતસÛ શ્રીમાલપુર અહિઠાણુ; તાસ અનુક્રમી પાટિ પ્રગટ્યા શ્રીધર્મસાગરસૂરિ શ્રીવિમલપ્રભસૂરીસ પ્રભુસું, હુઈ આણંદ પૂરિ; વિષ્ણુધવિદ્યા ધરમદાતા અધિક જસુ ઉપગાર જેણિ ટાળ્યા હિત કરી અગન્યાનના અંધકાર; જેiણુ થાપ્યા સૂરિ શ્રીસૌભાગ્યસાગર પાટિ જિનવચન મારગ દાખવઈ પ્રીછવઇ પુણ્યડુ વાટ; વીનવઈ વાચક રાજસાગર રાસ એહુ રંગિ મુદ્દા નરનાહિ ભાવિ સંભલઈ તસુ સંપજઇ ઘર સંપદા. ’’ જૈન ગૂર્જર કવિઓ ( પૃ૦ ૪૮૬) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy