SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ શ્રીચતુર્વિશતિજિનાનન્દસ્તુતય [૧૪ શ્રીશાન્તિ શબ્દાર્થ રામદ્રાક્ષા, દરાખ, cત (પ૦ ૨)=પામે છે. મધુરતા=માધુર્ય, મીઠાશ. આધ=માનસિક પીડા. નીમપુરતાં દરાખની મીઠાશને. ગુર=અગ્નિ. વિનદાર (To)=નિરાકાર કર્યો. રાધિશુ=માનસિક પીડારૂપ અગ્નિને વિષે. શનિ=નાશ, ક્ષય. મધુવ=મીઠાશ. છિત્રછેદવું, નાશ કરે. છિન્ન (પા શિન્ )=કાપી નાંખેલ, છતાયેલ. હાનિરિક્ષયને નાશ કરનાર. મધુઝિજા=મીઠાશ વડે જીતાયેલી. નાતાકિનારાનમરિવાર! વિનાશ કર્યો છે. સિતા=શર્કરા, સાકર, સંગ્રામ, નૂતન અભિલાષા તેમજ મહારીના ! જિનવરાજન !=હે જિનેશ્વરના સિદ્ધાન્ત ! સમુદાયને જેણે એવા ! (સં.) વા=જળ. માર્ચ (મૂહ માધુર્ય)=મીઠાશને. | હારિવાર =મનહર છે જળ જેનું એવા. શ્લેકાર્થ જિનાગમની અપૂર્વ મીઠાશ જેણે સંગ્રામ, નૂતન અભિલાષા તેમજ કટ્ટા શત્રુઓના સમુદાયને વિનાશ કર્યો છે એવા હે (પ્રવચન) ! હે જિનેશ્વરના સિદ્ધાન્ત ! જેણે દ્રાક્ષની મીઠાશને પરારત કરી તેમજ જેણે ક્ષયને અંત આયે, તે માનસિક પીડારૂપી અગ્નિને (શાંત કરવામાં) મનહર જલસમાન એવા તારા માઘુર્યને મીઠાશ વડે છતાયેલી સાકર પામી શકતી નથી.”–૬૩ સ્પષ્ટીકરણ ચરણ-સમાનતા આ પદ્યના ચતુર્થ ચરણમાં “સિતા” પદમાં સકાર હોવાથી અને અન્તમાં વિસર્ગની અધિકતા હોવાથી એ ચરણ દ્વિતીય ચરણની સાથે તદન મળતું આવતું નથી, વાતે આ પત્ર દ્વષિત છે એમ માનનારે નિમ્ન લિખિત લેક તરફ તેમજ ૧૦૪ મા પૃષ્ઠ તરફ દષ્ટિપાત કરવો જોઈએ. “ોર્ડયોવ, શારદારતા ! वदन्त्येषां च सावर्ण्य-मलङ्कारविदो जनाः ॥" -સારસ્વત વ્યાકરણ, . ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy