________________
૧૧૨
શ્રીચતુર્વિશતિજિનાનન્દસ્તુતય [૧૪ શ્રીશાન્તિ
શબ્દાર્થ રામદ્રાક્ષા, દરાખ,
cત (પ૦ ૨)=પામે છે. મધુરતા=માધુર્ય, મીઠાશ.
આધ=માનસિક પીડા. નીમપુરતાં દરાખની મીઠાશને.
ગુર=અગ્નિ. વિનદાર (To)=નિરાકાર કર્યો.
રાધિશુ=માનસિક પીડારૂપ અગ્નિને વિષે. શનિ=નાશ, ક્ષય.
મધુવ=મીઠાશ. છિત્રછેદવું, નાશ કરે.
છિન્ન (પા શિન્ )=કાપી નાંખેલ, છતાયેલ. હાનિરિક્ષયને નાશ કરનાર.
મધુઝિજા=મીઠાશ વડે જીતાયેલી. નાતાકિનારાનમરિવાર! વિનાશ કર્યો છે. સિતા=શર્કરા, સાકર, સંગ્રામ, નૂતન અભિલાષા તેમજ મહારીના ! જિનવરાજન !=હે જિનેશ્વરના સિદ્ધાન્ત !
સમુદાયને જેણે એવા ! (સં.) વા=જળ. માર્ચ (મૂહ માધુર્ય)=મીઠાશને. | હારિવાર =મનહર છે જળ જેનું એવા.
શ્લેકાર્થ જિનાગમની અપૂર્વ મીઠાશ
જેણે સંગ્રામ, નૂતન અભિલાષા તેમજ કટ્ટા શત્રુઓના સમુદાયને વિનાશ કર્યો છે એવા હે (પ્રવચન) ! હે જિનેશ્વરના સિદ્ધાન્ત ! જેણે દ્રાક્ષની મીઠાશને પરારત કરી તેમજ જેણે ક્ષયને અંત આયે, તે માનસિક પીડારૂપી અગ્નિને (શાંત કરવામાં) મનહર જલસમાન એવા તારા માઘુર્યને મીઠાશ વડે છતાયેલી સાકર પામી શકતી નથી.”–૬૩
સ્પષ્ટીકરણ
ચરણ-સમાનતા
આ પદ્યના ચતુર્થ ચરણમાં “સિતા” પદમાં સકાર હોવાથી અને અન્તમાં વિસર્ગની અધિકતા હોવાથી એ ચરણ દ્વિતીય ચરણની સાથે તદન મળતું આવતું નથી, વાતે આ પત્ર દ્વષિત છે એમ માનનારે નિમ્ન લિખિત લેક તરફ તેમજ ૧૦૪ મા પૃષ્ઠ તરફ દષ્ટિપાત કરવો જોઈએ.
“ોર્ડયોવ, શારદારતા ! वदन्त्येषां च सावर्ण्य-मलङ्कारविदो जनाः ॥"
-સારસ્વત વ્યાકરણ,
. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org