SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ શ્રીચર્તાવૈંશતિજિનાનન્દસ્તુતય: નાનજ=કમળ. નાહીમ=કમળના જેવી કાંતિ છે જેની એવા. નન ! ( મૂ॰ નન)=હે મનુષ્ય ! વાત ( ધા॰ અસ)=દૂર કરેલ, મરા=હંસ. નાણા=સ્ત્રી. Jain Education International [ ૨૦ શ્રીમુનિસુવ્રત– પારસમણાહા=પરાસ્ત કરી છે હંસીને જેણે એવી. ફ્લેશકાર્ય ગૌરી દેવીની સ્તુતિ— "" પાપમય ક્રિયાઓથી વિમુખ એવી, તથા અજ્ઞાન અને અસત્યને અંત આણવામાં તત્પર તેમજ વાંકડીઓ વાળવાળી એવી જે ( દેવીએ ) દુષ્ટ બુદ્ધિવાળાના વિનાશ કર્યાં, તે ગતિ વડે હુંસીને પરારત કરનારી એવી તેમજ કમળના સમાન કાંતિમય વનને ધારણ કરનારી એવી ગૌરી ( દેવી ) હૈ મનુષ્ય ! તારા અજ્ઞાનને દૂર કરો.”—૮૦ સ્પષ્ટીકરણ ગૌરી દેવીનું સ્વરૂપ— આ સાળ વિદ્યા-દેવીઓ પૈકી એક છે. એને ચાર હાથ છે. તેના જમણા એ હાથ વરદ અને મુશળથી શાલે છે, જ્યારે તેના ડાબા બે હાથ જપમાળા અને કમળથી વિભૂષિત છે. વળી એને ગેાધિકાનું વાહન છે, એ વાત તે આચાર-દિનકરના નીચે મુજબના શ્લેાક ઉપરથી પણ જોઈ શકાય છેઃ હું ગોપાલનલમાલીના, પૂનિર્મલા । सहस्रपत्र संयुक्त - पाणिगौरी श्रियेऽस्तु नः ॥ " —પત્રાંક ૧૬૨ અત્ર પશુ આ વિશજે શ્રીશાલનમુનીશ્વરનું અનુકરણ કર્યું હોય એમ લાગે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy