SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા. વિચાર કરનાર હોવાથી તેમજ ગ્રન્થ-ગૌરવના ભયથી અત્ર વિશેષ ઉલ્લેખ કરતા નથી. છતાં એટલું તે પ્રસંગોપાત્ત નિવેદન કરીશ કે તેઓ ચૌદમા સૈકામાં થઈ ગયા છે. આ ખરતરગચ્છીય સૂરિજીનું પાણ્ડિત્ય પૂરવાર કરી આપે એવી નીચે મુજબની અનેક કૃતિઓ તેમણે રચી છે – શ્રીજિનપ્રભસૂરિને ગ્રન્થ-સન્દર્ભ. _ (૧) પિમતકુટન, (૨) ધમધમંકુલક, (૩) પરમસુખદ્ધાત્રિશિકા (૪) પૂજાવિધિ, (૫) વિધિપ્રપા; (૬) વિવિધતીર્થક ૫; (૭) એષિણચરિત્ર (દયાશ્રય); (૮) દીપાલિકાક૯પ (સં. ૧૩૩૭), (૯) પ્રત્યાખ્યાનસ્થાન-વિવરણ; (૧૦) પ્રવજ્યાવિધાનવૃત્તિ, (૧૧) વન્દનસ્થાન-વિવરણ; (૧૨) વિષમ-કાવ્યવૃત્તિ (૧૩) સદેહવિષષધી-વૃત્તિ (૧૪) “સપ્તસ્મરણ–ટીકા (૧૫) અસાધુપ્રતિક્રમણ–વૃત્તિ ૧ ૧ આ ગ્રન્થમાં તપાગચ્છ વિષે અનુચિત ઉદ્ગારો હોવાનું કહેવાય છે. જે એ વાત સત્ય હોય, તે તપાગછ પ્રતિ પ્રેમ રાખનારા તેમજ ગ–કદાગ્રહથી વિમુખ (જુઓ પૃ૦ ૪૩ ) સૂરિજીએ આ ગ્રન્થ કેમ રયે હશે એ વિકટ પ્રશ્ન છે. અન્ય કોઈ કદાગ્રહીએ આ ગ્રન્થ રચી સૂરિજીનું નામ બદનામ તે નહિ કર્યું હોય? ૨ તીર્થકલ્પ એ નામથી કેટલાક કલ્પ “એશિયાટિક સોસાયટિ ઑફ બૉલ' તરફથી ઈ. સ. ૧૯૨૩ માં પ્રસિદ્ધ થયા છે. ૩ આ પૈકી કેટલાંક સ્મરણાની ટીકા શ્રેષ્ઠિ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદાર ફંડ તરફથી અત્યારે છપાય છે અને તેનું સંશોધન-કાર્ય મને સેંપવામાં આવ્યું છે. વિ. સં. ૧૩૬૫ માં રચાયેલી ઉપસર્ગહર સ્તોત્રની વૃત્તિનું નામ તેના કર્તાએ અર્થક૯૫લતા રાખ્યું છે. ૪ રોયલ એશિયાટિક સોસાયટીની સાધુ પ્રતિક્રમણુસૂત્ર (અવચૂર્ણિસહિત)ની પ્રતિના અત્તમાને નિમ્નલિખિત ઉલેખ સાક્ષી પૂરે છે – “वृद्धव्याख्यानुसारेण कृतायाः श्रीजिनप्रभसूरिवृत्तेः कृतेयमवचूर्णिः" ૫ આ ગ્રંથ કલ્પસૂત્રની ટીકા છે અને તે ઈ. સ. ૧૯૧૩ માં પં. હીરાલાલ હંસરાજ તરફથી પ્રકટ થયો છે. ૬ શ્રીજોનાનન્દ પુસ્તકાલય સુરતની ગાયત્રીવિવરણની હસ્તલિખિત પ્રતિના અંતમાં “ફતિ શ્રોનિનામઘારવિચિતં જાણત્રીવિવાdi સમાપ્ત ... એવો ઉલ્લેખ છે. આથી આને જિનપ્રભસૂરિની કૃતિ તરીકે આ પુસ્તકાલયમાં નોંધવામાં આવેલ છે, પરંતુ આ ઉલ્લેખની પૂર્વના નીચે મુજબ– a શ્રાસુમતિ- સ્વમતિપુરાના व्याख्यानं गायत्र्याः, क्रीडामात्रोपयोगमिदम् ॥१॥" પધ ઉપરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે આ વિવરણને કર્તા તે શ્રીશભતિલક ઉપાધ્યાય છે. પ્રવર્તક અનિવાર્ય શ્રીકાતિવિજયના જ્ઞાન-ભંડારની એક પ્રતિ હાલ મારી પાસે છે. આ ગાયત્રી-વિવરણની પ્રતિ ઉપર્યુક્ત પ્રતિ સાથે મેળવી લેતાં કંઈ ખાસ ફરક જણ નથી, ફક્ત અંતિમ ઉલ્લેખ નથી, પરંતુ પૂર્વ પદ્ય તે છે. ત્યાં એને શ્રી શુભતિલકની કૃતિ તરીકે ઓળખાય છે તે વાસ્તવિક છે. અતિલકની કતિ તરીકે ઓળખાવી છે તે વાસ્તવિક છે. વળી તસ્વનિર્ણયપ્રાસાદ (પૃ. ૨૮૮) માં પણ શુભતિલકીય કૃતિ તરીકે આને નિર્દેશ છે એટલું જ નહિ, પણ ત્યાં (પૃ. ૨૮૧-૨૮૮) તેને હિંદી અનુવાદ પણ આપવામાં આવ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy