SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુત ] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः શબ્દાર્થ પ્રણા (પૂ પ્રસાર)=પ્રસાદને, કૃપાને. તન્યરી =વિસ્તારતી, ફેલાવે કરવી. પાગ્ય (ધો. ૬ =પ્રાપ્ત કરીને. કરી દેવી. મૂવ (વા મૂકથ. રિણાનાં (મુશિવ)-કલ્યાણને. =સ્પર્શ કરો. જાતુ (ધા રા)=અપે. મૂકજમીન ઉપર ચાલનાર, મનુષ્ય. સાપાતામ=ઉત્તમ તેમજ અસાધારણ છે. છામ (મૂ૦ ગ્રામ) લાભને. શેભા જેની એવા. અમ=નિર્મળ, થના (મુ. કમસ)=અવિદ્યમાન છે મેલ જેને કારિ=વિસ્તાર વિષે એવી, નિર્મળ, સ્વચ્છ. અમછાયતિ–નિર્મળ છે વિસ્તાર જેને એવા. થતિ=વિરતિ, સંયમ. માનવી=માનવી (દેવી). તમાનવીના=વિરતિરૂપી સંપત્તિ વડે નૂતન. | R. (મૂ૦ ૩wત્ ) આપણને, બ્લેકાર્થ માનવી દેવીની સ્તુતિ– જે (દેવી)ની પ્રધાન તેમજ અસાધારણ શોભાવાળી કૃપાને પ્રાપ્ત કરીને મનુષ્ય વિરતિરૂપી સંપત્તિ વડે નવીન , તે નિર્મલ તેમજ બુદ્ધિશાળી ના નિર્મલ વિસ્તારવાળા સુખને વિસ્તાર કરનારી માનવી દેવી આપણને કલયાણને લાભ અપે.”—૪૪ સ્પષ્ટીકરણ માનવી દેવીનું સ્વરૂપ અગ્યારમા તીર્થંકર શ્રીશ્રેયાંસનાથની શાસન–દેવીનું નામ માનવી છે. આ દેવીને શ્રીવત્સા તરીકે પણ ઓળખાવવામાં આવે છે. એને વર્ણ ગૌર છે અને એને સિંહનું વાહન છે. વળી એને ચાર હાથ છે. જમણી તરફના બે હાથમાં તે વરદ અને પાશ (અથવા મુદુગર) રાખે છે, જ્યારે તેના બીજી તરફના બે હાથમાં તે તે કળશ અને અંકુશ (અથવા પુષ્પ અને ગદા) રાખે છે. આ દેવીના સંબંધમાં આચાર-દિનકર (પત્રાંક ૧૭૭)માં જે નીચે મુજબ ઉલ્લેખ છે તે જોઈ લઈએ. " श्रीवत्साऽप्यथ मानवी शशिनिभा मातङ्गजिवाहना वामं हस्तयुगं तटाङ्कुशयुतं तस्मात् परं दक्षिणम् । गाढं स्फूर्जितमुद्रेण वरदेनालङ्कृतं बिभ्रती ગાથા તર્ક નિદત્ત જુf વિમવયસ્વામિનઃ ”–ાઇ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy