SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ આચાવશાતાજનાનન્દ્રસ્તુતયઃ [ ૧૨ આવાસુપૂજ્ય નથી; કેમકે મનુષ્ય ગતિ સિવાય અન્ય કોઇ પણ ગતિમાં (અરે દેવગતિમાં પણ) સર્વજ્ઞતાના સંભવ નથી ( જોકે સિદ્ધિરૂપ પચમ ગતિમાં સર્વજ્ઞતાના સદ્ભાવ છે). * 6 હવે જો રૂઇ શબ્દના અર્થ લેાકને વિષે એમ કરવામાં આવે, તે તે પણ ઇષ્ટ છે; કેમકે જૈન શાસ્ત્ર પ્રમાણે મુક્તાત્માઓ પણ લેાકની બહુાર અલેકમાં વસતા નથી. આથી સર્વજ્ઞની સત્તા આ લાકને વિષેજ રહેલી છે. પર`તુ હૈં શબ્દના અથ · સર્વેમાવિત્ 'ની સાથે વિચારવામાં આવે અર્થાત્ આ લાકમાં રહેલા સર્વ પદાથાને જાણનાર ' એમ કરવામાં આવે, તે એક અપેક્ષાએ તે કથન અસત્ય ઠરે; કેમકે સર્વજ્ઞ તા લેાકાલેાકના જ્ઞાતા છે. પરંતુ અલાકમાં આકાશ સિવાય બીજો કોઇ પણ પદાર્થ નથી, એટલે લેાકમાં રહેલા સમસ્ત પદાર્થના જાણુનારાને ત્યાં કંઇ પણુ વિશેષ જાણવાનું નહિ હાવાને લીધે સર્વજ્ઞને આ લાકમાં રહેલા સમસ્ત પદાર્થોને જાણનારા એમ કહેવામાં આવે, તે તે સર્વથા અસત્ય નથી, ( > 6 ( ક્રૂર્ફે ' શબ્દના અન્વય‘નિતિ ’સાથે કરવામાં આવે તે તે પણ ન્યાયસંગત છે, કેમકે આ લાકમાંજ-તિયંગ-લાકમાં રહીનેજ ભવનો નાશ થઈ શકે છે. આ ઉપરાંત ‘ક્રૂ'ના પ્રયોગ બધાત્’ સાથે કરવામાં આવે તે તેમાં પણ અડચણુ નથી, કેમકે માક્ષે ગયેલા પરમાત્માએ ઉપદેશ આપતા નથી, પરંતુ આ પૃથ્વી ઉપર વિહરતા કેવલજ્ઞાન પામેલા મનુષ્યા અને ખાસ કરીને તીર્થંકરા યથાયાગ્ય ઉપદેશ આપે છે. હવે શ્રોત્રે: એવું જે રૂપ વાપર્યું છે, તે સંબંધમાં વિચાર કરીએ. પ્રથમ તા એ વાત ધ્યાનમાં શખવા જેવી છે કે કવિરાજ શ્રીસિદ્ધસેન દિવાકરે રચેલા ( ત્રેવીસમા તીર્થંકર શ્રીપાર્શ્વનાથની સ્તુતિરૂપ) કલ્યાણમન્દિર તેાત્રમાં ૪૨મા પદ્યમાં ‘મયદ્ધિસોદાળાં' એ પદથી બહુવચનના પ્રયાગ કર્યાં છે. એવી રીતે કવીશ્વર શ્રીશાલન મુનિરાજે પોતે રચેલી સ્તુતિચતુર્વેિશતિકામાં ૬૧મા પદ્યમાં શ્રીશાન્તિનાથની સ્તુતિ કરતાં ‘વાયૈઃ’ પદ દ્વારા બહુવચનના પ્રયાગ કર્યાં છે. આથી કરીને મહાકવિઓએ દ્વિવચનને બદલે મહુવચનના પ્રયાગ કર્યાં હાવાથી અત્ર ‘શ્રાદ્વૈ’ થી શ્લાક દૂષિતજ છે એમ માનવું ઉચિત નથી. વળી ‘શ્રોત્ર' શબ્દથી કર્ણરૂપ દ્રચેન્દ્રિય ન સમજતાં ઉપચેગરૂપ ભાવેન્દ્રિય સમજવામાં આવે અથવા ‘શ્રોત્રપુ: 'ની માફક શ્રોત્રે: ' શબ્દથી શ્રાત્રની શક્તિની અધિકતા સમજવામાં આવે તે તેથી પણ દોષના વિરહાર સંભવે છે. શાસ્ત્ર-વિચાર : આ પદ્યમાં શાસ્ત્ર એ સંસારના સંહાર કરનાર છે એમ જે કહ્યું છે તે વાસ્તવિક છે, કેમકે શાસ્ત્રને અથ વિચારતાં એ વાત સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ સંબંધમાં વાચકવર્ય ઉમાસ્વાતિકૃત ‘પ્રશમ-રતિ'નાં નિમ્ન-લિખિત પદ્યો દિવ્ય પ્રકાશ પાડે છે. Jain Education International " शास्विति वायुविधिविद्भिर्धातुः पापठ्यतेऽनुशिष्ट्यर्थः । चैङिति च पालनार्थे, विनिश्चितः सर्वशब्दविदाम् ॥ - आर्या यस्माद् रागद्वेषो-द्वतचित्तान् समनुशास्ति सद्धर्मे । संत्रायते च दुःखाच्छास्त्रमिति निरुच्यते सद्भिः ॥ " - आर्या —પદ્માંક ૧૮૬, ૧૮૭. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy