SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ સુમેરપી =મેરૂ પર્વતના જેવા ધૈર્યવાળા, વનનાવટો. માર્=મગર. મધ્યન=મદન. શ્રીચશિતિજિનાનન્દસ્તુતયઃ [ ૨૪ શ્રીવીર દુધાતમોહમર્થ્યનમાન !=હૃદયમાંથી જતાં રહ્યાં છે અજ્ઞાન, મદ્યન અને અભિમાન જેનાં એવા ! ( સં॰ ) તારે ( મૂ॰ તાર )=મને હર. શ્લાકાર્ય વીર પ્રભુની સ્તુતિ— ( એવા “ ( માનસિક, વાચિક અને કાયિક ) દૃણ્ડ જેને વિષે અવિદ્યમાન ( અર્થાત પાપ–નાશક ચોવીસમા તીર્થંકર ) ! શત્રુએ (પણ) જેને પ્રણામ કર્યાં છે એવા હૈ ( વર્ષેમાન સ્વામી) ! જેનાં હૃદયમાંથી મેહ, મદન તેમજ માન નષ્ટ થયાં છે એવા હૈ ( મહાવીર પ્રભુ ) ! હે વીર ( ભગવાન્ ) । સિદ્ધાર્થના કુલમાં ( અર્થાત્ જ્ઞાત કુલમાં તે રાજા )ના મહેલને વિષે પત્તાકાના સમાન તેમજ પાપને વિનાશ કરનારા એવા જેની ચિત્તરંજન સુર–શ્રેણિએ ( પણું ) સ્તુતિ કરી, તે મેરૂ પર્વતના જેવા (અરે એથી પણ વધારે) ધૈર્યવાળા તને હું વિનયપૂર્વક તવું છું.”——૯૩ સ્પષ્ટીકરણ વીર–ચરિત્ર— આ અવસર્પિણી કાલમાં થઈ ગયેલા ચાવીસમા અર્થાત્ છેલ્લા તીર્થંકર કે જેમનું શાસન અત્યારે પ્રવર્તે છે તે વીર પરમાત્માનાં ઘણાં ચિરત્રા લખાયેલાં છે. તેમાં ગુણચન્દ્રગણિકૃત ૧૨૦૨૫ શ્લોક જેવડું ચિત્ર મનન કરવા જેવું છે. વિશેષમાં મિચન્દ્રે ૩૦૦૦ શ્ર્લાકનું એક ચરિત્ર પ્રાકૃત ભાષામાં રચ્યું છે. આ પુસ્તક ‘જૈન આત્માનંદ સભા' તરફથી બહાર પડેલું છે. જિનેશ્વરસૂરિના શિષ્યે અપભ્રંશ ભાષામાં પણ એક ચરિત્ર રચ્યાના ઉલ્લેખ છે. Jain Education International આ ઉપરાંત શ્રીહેમચન્દ્રસૂરિકૃત ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર (દશમું પર્વ), ત્રિપુષ્ટિ ગદ્ય), ઉપાધ્યાય શ્રીમેઘવિજયકૃત લઘુષિષ્ટિ, શ્રીશીલાંકાચાર્યકૃત ચઉપન્નમહાપુરિસચરિય, શ્રીગુણભદ્રાચાર્યકૃત ત્રિષષ્ટિલક્ષણમહાપુરાણુસંગ્રહ, શ્રીપુષ્પદંતકૃત ત્રિષષ્ટિમહાપુરૂષગુણાલંકાર, શ્રીઅમચન્દ્રકૂત પદ્માનન્દમહાકાવ્ય ( શ્રીજિનેન્દ્રચરિત્ર), શ્રીપદ્ મસુન્દરકવિકૃત રાયમલ્લાભ્યુદય મહાકાવ્ય, શ્રીમેરૂતુંગરષ્કૃત ઉપદેશશતવિવરણે (ચતુર્થ સર્ગ ), શ્રીવિજયચન્દ્રસૂરિષ્કૃત દીપોત્સવ-કલ્પ, શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણુકૃત વિશેષાવશ્યક ( ગણુધર-વાદ), શ્રીસર્વાવજય પ્રમુખની વર્ધમાન-દેશના, શ્રીભદ્રેશ્વરકૃત કથાવલી, શ્રીહેમચન્દ્રસૂરિષ્કૃત યોગશાસ્ત્રની વૃત્તિ, શ્રીસામતિલકકૃત સત્તરિસયઠાણુ, શ્રીજિનવલ્લભસૂરિષ્કૃત વીરચરિત્ર (ઉપાધ્યાય શ્રીસમયસુન્દરકૃત વૃત્તિ સહિત), શ્રીસકલકીર્તિકૃત વર્ધમાનજિનચરિત્ર, મહાવીરવિવાહલ તથા શ્રીજિનપ્રભસૂરિષ્કૃત તીર્થંકુપ મહાવીરસ્વામીના ચરિત્ર ઉપર પ્રકાશ પાડે છે. શ્રીયુત ભીમજી હરજીવન પરીખ (સુશીલ)કૃત મહાવીરજીવનવિસ્તાર (ગુજરાતીમાં), શ્રીયુત શીતલપ્રસાદકૃત મહાવીર-ચરિત્ર તથા શ્રીયુત માણિચંદ્ર જેનીકૃત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy