SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ જિનતુતઃ ] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः “કુarમાવો નાથ, જુવાર્થતષ. नहि मूीयवस्थायां, प्रवृत्तो दृश्यते सुधीः // " વિશેષમાં, જેમ જીવને સાંસારિક અવસ્થામાં સુખ ઈષ્ટ છે અને દુઃખ અનિષ્ટ છે, તેમ મેક્ષમાં પણ દુઃખની નિવૃત્તિ ઈષ્ટ છે પરંતુ સુખની નિવૃત્તિ તે નહિ જ. અત્રે એ દલીલ કરવી નિરર્થક છે કે મુક્તાવસ્થામાં સુખ માનવામાં તેને પ્રાપ્ત કરવાને પ્રયાસ કરનારા આત્માને રાગરૂપ દૂષણ લાગુ પડશે અને તેમ થતાં તેને મુક્તિ મળી શકશે નહિ. કારણ કે આવી પરિસ્થિતિમાં મુતિમાં અને અભાવ હોવાથી એવી મુકિત મેળવવા માટે મહેનત કરનારા દુઃખના દ્વેષી બનવાથી તેઓ પણ મુક્તિ નહિ મેળવી શકે એમ કેમ ન માનવું એ પ્રશ્ન ઉદભવે છે, કેમકે બને સ્થળે ન્યાય તે સમાન છે. વિશેષમાં એ ધ્યાનમાં રાખવું કે જ્યાં સુધી ક્ષેપક શ્રેણિમાં આરૂઢ ન થવાય ત્યાં સુધી જ મક્ષની અભિલાષારૂપી રાગ રહી શકે છે અને આવી ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત થતાં રાગ તે સ્વયં પલાયન કરી જાય છે. એટલે સુખસંવેદનરૂપ મેક્ષ માનવામાં દેષને સારૂ અવકાશ રહેતું નથી. વળી “કરારી વા વસતં શિયાવિ ન પૂર” (છાન્દ૦ ૮૧ર૧) અર્થાત્ અશરીરી મુક્ત જીવને પ્રિય-અપ્રિય (સુખ-દુખ) સ્પર્શ કરતા નથી, એ ઉપરથી કંઇ મુક્તિમાં વાસ્તવિક સુખને અભાવ સિદ્ધ થતું નથી, પરંતુ એક જાની સાથે સંબંધ ધરાવનારા, અદના પરિપાકરૂપ વિષય-જન્ય સાંસારિક સુખ-દુઃખને મુક્તિમાં અભાવ છે એમ સમજવું શુક્તિ-યુક્ત છે. પરંતુ વેદનીય કર્મને ક્ષયથી ઉત્પન્ન થનારા, શાયિક, વિષયેથી વિરક્ત, પારખર્થિક, નિતિશય, નિરપેક્ષ, અક્ષય, અનnત, આત્યન્તિક, આત્મિક સુખને અભાવ માનવે ઈષ્ટ નથી. વળી આ કથનને નીચેનું વાક્ય પણ ટેકે આપે છે. __ "सुखमात्यन्तिकं यत्र, बुद्धिग्राह्यमतीन्द्रियम् / તે હૈ મોલ શિખવા, તુષાપમતામિ " અથાત-જ્યાં આત્યન્તિક, બુદ્ધિ-ગ્રાહ્ય, અતીન્દ્રિય અને અકૃત આત્માઓને દુર્લભ એવું સુખ હોય, તેને “મેક્ષ' જાણુ. હવે આ પ્રકરણ આપણે સમાપ્ત કરીએ તે પૂર્વે એટલું નિવેદન કરવું ઉચિત સમજાય છે કે આથી કરીને મુક્તિ માં નૈસર્ગિક સુખને અભાવ માનનારે પૂર્ણ વિચાર કર જોઈએ. शान्तादेव्याः स्तुतिः भक्तिं बभार हृदये जिनसामजानां રાત્તાશવં રામવતાં વહુધામા ! सीमन्तिनी क्रतुभुजां कुरुतां सदा सा ‘રાન્તા' શિર્વ રામવત્તા વસુલામહા 68 મા 7 | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy