SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ શ્રી ચતુર્વિશતિજિનાનન્દસ્તુતયા [ ૨૩ શ્રી પાર્શ્વ– ગોવર–મગતિ સ્મા ફુવ-થા છાયા–શરીરઝાદા દૂર સેવ પા શિં? ગતીર્તિअतिवाञ्छितं तदेव रसान:-शाखी तत्र वनस्य-नीरस्य उपमान-उपमा यस्याः सा ॥ ९२॥ अन्वयः (1) જતિ-હિત–રસન્ન-જન-જમાના “Trછ્યું–જાર- છાયા દૂરં અવત, ક્ષા अप-माना 'पद्मावती' मे रजांसि जवनः गन्धवाहः (रजांसि) इव तरसा हि हरतात् । શબ્દાર્થ છાયા=પડછાયે. રાતિ (મૂન)=(૧) પાપોને, (ર)ધૂળને. પૂi ( દૂષ)=મનુષ્યને. ગવત (વાલેવું)=સેવતી હતી. સુરતાd (ઘાહું) હરે. પાર્શ્વ=પાર્શ્વનાથ). જarદઃ (પૂ ધવાણ) વાયુ, પવન, પાર્થrivૌ =પાર્શ્વ(નાથ)નાં ચરણકમલેને. વનજળ. Twાવતી પદ્માવતી (દેવી). ગત હિતરક્ષાનવાપમાન =અતિશય વાંછિતરૂપી વૃક્ષ પ્રતિ જળની ઉપમા (ઘટે) છે કાવન (મૂહ નવન) વેગવાન. જેને એવી. કાકાના=ત્યજી દીધું છે ગર્વ જેણે એવી. શ્લેકાર્થ પદ્માવતી દેવીની સ્તુતિ– જેમ છાયા મનુષ્યની સેવા કરે છે–તેને અનુસરે છે, તેમ અતિશય વાંછિતરૂપી વૃક્ષને (પલ્લવિત કરવામાં) જલસમાન એવી જે દેવીએ પાર્શ્વ (પ્રભુનાં ચરણ-કમલેની સેવા કરી, તે નિરભિમાની પદ્માવતી, જેમ વેગવાન્ વાયુ ધૂળને હરે છે, તેમ મારાં પાપને વેગપૂર્વક નકકી હરી લે.”—૯૨ સ્પષ્ટીકરણ પદ્માવતી દેવીનું સ્વરૂપ પદમાવતી એ ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથની શાસન-દેવી છે. આ દેવીને વર્ણ કનકસમાન છે. કર્કટ-સર્પ એ એનું વાહન છે. વિશેષમાં આ દેવીને ચાર હાથ છે. તેના જમણા બે હાથે પદ્મ અને પાશ વડે શેલે છે, જ્યારે તેના ડાબા બે હાથ ફળ અને અંકુશથી શોભે છે. આ વાત આચાર-દિનકરના નીચેના ક ઉપરથી પણ જોઈ શકાય છે – " स्वर्णाभोत्तमकुर्कुटाहिगमना सौम्या चतुर्बाहुभृद् वामे हस्तयुगेऽङ्कुशं दधिफलं तत्रापि वै दक्षिणे । पनं पाशमुदश्चयन्त्यविरतं पद्मावती देवता किन्नर्यचिंतनित्यपादयुगला सस्य विघ्नं हियात् ॥" -પત્રાંક ૧૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy