SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુતયઃ ] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः પ૩ સેવા હૃદયમાં ધારણ કરી, તે, કાંતિના ગૃહરૂપ શરીરવાળી દિવ્યાંગના શાન્તા (દેવી) ઉપશમધારી (માનો)નું સર્વદા કલ્યાણ કરે.”—૨૮ સ્પષ્ટીકરણ ઉપશામ– જે અવસ્થામાં અનન્તાનુબન્ધી (અર્થાત્ અતિશય મલિન તેમજ અત્યંત અનર્થકારી) એવા દેધ, માન, માયા અને લેભરૂપી ચાર કષાયે ઉદયમાં ન હોય, તે અવસ્થાને “ઉપશમ” યાને “શમ” કહેવામાં આવે છે. શાતા દેવી સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથની શાસન-દેવીને શાન્તાના નામથી ઓળખવામાં આવે છે. આને વર્ણ સુવર્ણની જેમ પીળે છે અને એને હાથીનું વાહન છે. વિશેષમાં એને ચાર હાથ છે. તેના જમણા બે હાથમાં વરદ અને અક્ષ-સૂત્ર છે, જ્યારે ડાબા બે હાથમાં ફૂલ અને અભય છે. આ વાતની આચાર-દિનકર પણ સાક્ષી પૂરે છે. કેમકે ત્યાં કહ્યું છે કે - જગાહતા ઉતા દિકુમુન યુએન હિતા लसनमुक्तामालां वरदमपि सव्यान्यकरयोः / वहन्ती शूलं चाभयमपि च सा वामकरयोनिशान्तं भद्राणां प्रतिदिशतु शान्ता सदुदयम् // " —પત્રાંક 176. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy