________________
શ્રી ચતુર્વિશતિજિનાનોસ્તુતયઃ
[ ૧૫ શ્રીધર્મ
શબર્થ wતે દર (વાવ)-વારંવાર બાળતી હતી. | રામ. (મૂળ રામા )=દાંતના સમાન કાંતિ છે =હેમવા લાયક પદાર્થ.
જેની એવી. ઇશ્વમુ=અગ્નિ.
(મુર્તિ )=કીર્તિઓને, યશને. મકરમુના=ઉપશમરૂપી અગ્નિ વડે. વપત (ઘાટ ઘ1) ધારણ કરતી. આછી શ્રેણિ.
સુહાનિ (મૂળ રહ)-કલ્યાણને. નિનાછી તીર્થંકરોની શ્રેણિ.
W=સંપત્તિ, વૈભવ. સંઘs (ઘાપદ્)=ઉત્પન્ન થયેલ.
=ઉત્તમ છે સંપત્તિ જેની એવી. રાજ=સ્નેહ, પ્રેમ,
નામનુષ્ય. વન =જંગલ, વન.
મારૂ, વૃક્ષ. સંપાનબાનવનr= ઉત્પન્ન થયાં છે પ્રેમ મા=લક્ષ્મી.
અને મરણ જેમાંથી એવા અભિમાનરૂપી | ની =મેઘ, વનેને.
વરાજમામાનવનરમા મનુષ્યરૂપ વૃક્ષોની =ાંત.
લકમી પ્રતિ નવીન મેઘ સમાન,
શ્લોકાર્ધ જિન-પ્રેણિની સ્તુતિ
બજેમાંથી પ્રેમ અને મરણ ઉત્પન્ન થયાં છે એવા અભિમાનરૂપ વનેને ઉપશમરૂપ અગ્નિ વડે જે (જિન-શ્રેણિએ) વારંવાર બાળ્યાં, તે (ત) દાંતના જેવી શોભાયમાન (ઉજજવલ) કીર્તિઓને ધારણ કરનારી તથા પ્રશંસનીય સંપત્તિવાળી તેમજ મનુષ્યરૂપી વૃક્ષની લક્ષ્મીને (વિસ્તાર કરવામાં) નવીન મેઘ સમાન એવી તે જિન-શ્રેણિ (હે ભવ્યલેક તમારું) કલ્યાણ કરે.”—૫૮
સ્પષ્ટીકરણ ચરણ-સદશિતા
આ પદ્યના ચતુર્થ ચરણમાં અને દ્વિતીય ચરણમાં ફક્ત અતિમ વિસર્ગ સિવાય સદશતા છે. પરંતુ એથી કરીને આ પદ્ય દૂષિત ગણાય નહિ, કેમકે
“સમરિવુ, વાર્તજોર્ન મિત્રા नानुस्वारविसौं च, चित्रभङ्गाय संमतौ ॥"
૧ વિચારે અભિમાનને વશ થયેલા દુર્યોધન, રાવણ વિગેરેની થયેલી પાયમાલી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org