SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુતય; ] શ્રેયાંસનાથને નમસ્કાર “ હૈ પ્રાણિ-વર્ગ ! રમણીય ગુણ્ણાને પ્રાપ્ત કરેલા તેમજ નિઃસીમ મહિમાવાળા એવા જે ( શ્રેયાંસનાથ )ની ભક્તિ કરનારા એવા જે તું કે જેને નવીન દરિદ્રતા થતી નથી ( અર્થાત્ જે કદી પણ ભવિષ્યમાં દરિદ્રતાના દુઃખથી પીડિત થતેા નથી , તે ચન્દ્રસમાન વનવાળા તેમજ ગવૅરૂપી પવનનું (પાન કરવામાં) સસમાન એવા શ્રેયાંસ સર્વજ્ઞને તું પ્રણામ કર.”—૪૧ श्री चतुर्विंशतिजिनानन्दस्तुतयः શ્લેકાર્થ સ્પષ્ટીકરણ શ્રેયાંસનાથ-ચરિત્ર એ મુનિવરાએ શ્રેયાંસનાથ-ચરિત્ર પ્રાકૃત ભાષામાં રચ્યું છે. એક ભદ્રેશ્વરના શિષ્ય અજિતસિંહે ૧૧૦૦ શ્લાક પ્રમાણુનું રચ્યું છે, જ્યારે ખીજું જયસિહદેવના શજ્યમાં હરિભદ્રે ૬૫૮૪ ગાથાનું રચ્યું છે. આ ઉપરાંત સં. ૧૩૩૨ માં માનતુંગે ૫૧૨૪ લાક પ્રમાણુક ચરિત્ર સંસ્કૃત ભાષામાં રચ્યું છે. आप्तनिकरस्य स्तुतिः - Jain Education International * * लक्ष्मीमितानभजतर्मुसदोऽट्टिशैलराजाननन्तमहिम प्रभवामकायम् । भिन्दन्तमाप्तनिकरं समुपैमि राका - राजाननं तमहिमप्रभवामकायम् ॥ ४२ ॥ • પ विवरणम् ! तं आप्तनिकरं - जिनवजं अहं समुपैमि श्रये । निकरं किं० १ राकाया:- पूर्णिमाया રાબા—ચન્દ્રસ્તઢવું આનનં-જીર્ણ ચણ્ય તમ્ । નિર્ િર્યન્ત ? મિન્વન્ત–વિવારયન્તમ્ | થાય—ામમ્ । પુનઃ ॰ ? હિમમમ:-તળિäટ્ટુ નામો મળીય: હ્રાયઃ—તરુવર્ય તમ્। સં હું ? ચર્ચ અંદીરાબાન-પાપવંતા(ધિવા)ન ધ્રુવઃ-મુરલમાં અમલ-સિષેત્રે । Âજનાજ્ઞાન દિ॰ ? જ્ઞાન-માતાન્ । ? હમાં—ત્રિયમ્ । હ્રિ? અનન્તો જો માંમાप्रभावस्तस्मात् प्रभवः- संभवो यस्याः ताम् ॥ ४२ ॥ ૧ ગૃહ-ટિપ્પતિકા પ્રમાણે તે આ ચરિત્રના કર્યાં દેવભદ્રસિર છે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy