SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા. આ ચૌદ કાવ્યો પૈકી જે કાબેને ચતુર્વિશતિજિનસ્તુતિ તરીકે મેં અત્ર ઓળખાવ્યાં છે અને જેની શ્લેક સંખ્યા ૨૭-૨૮ ની છે તેમાં એક વિશિષ્ટતા રહેલી છે. તે એ છે કે આ પ્રત્યેક કાવ્યમાં આ અવસર્પિણીમાં થઈ ગયેલા શ્રીષભનાથ પ્રમુખ ચોવીસ તીર્થકરોની એક એક પદ્ય દ્વારા સ્તુતિ કર્યા પછી તેના કર્તાએ અંતમાં સમસ્ત તીર્થકરો, આગમ અને ભક્ત-દેવતાની પણ પૃથક પૃથક પદો રચીને સ્તુતિ કરી છે. આથી કરીને આવાં કાવ્યોમાંથી દરેક તીર્થકરની સ્તુતિરૂપ પદ્યની સાથે પ્રત્યેક વેળા સમસ્ત તીર્થંકરાદિક સંબંધી ત્રણ પદ્યને સમન્વય કરવાથી ચોવીસ સ્તુતિ-કદમ્બક ઉદ્ભવે છે અને તેમ થતાં આમાંથી ગમે તે સ્તુતિ-કદમ્બકને પ્રતિક્રમણદિક કરતી વખતે ઉપગ થઈ શકે તેમ છે. આ વાત નીચે મુજબનાં ચતુર્વિશતિજિનતુતિના નામથી ઓળખાવાય તેવાં કાવ્યોના સંબંધમાં પણ ઘટી શકે છે:-- કાવ્ય-પ્રારંભ, કર્તા. ઈદ, પદ્ય-સંખ્યા. १ कनककान्तिधनुःशत० તવિલખિત २ *पात्वादिदेवो दश कल्पवृक्षाः ઉપજાતિ ૩ ગ્રાનકુવરપુરનઝમૌ૪િ૦ પૂર્વાચાર્ય વસન્તતિલકા ४ तत्त्वानि तत्त्वानि भृतेषु सिद्धं , ઇન્દ્રવજા ५ ऋषभ ! नम्रसुरासुरशेखर० કુતવિલમ્બિત ६ *ऋषभदेवमहं जिननायकं કુતવિલસ્મિતા ૭ વિનતવાતવમૂતિમgટ્ટી શ્રીમુનિશેખર ૮ સ્થા!િ મનન! શ્રીચારિત્રરનગણિ વસન્તતિલકા ૯ ના વૃઘમ ! નિનામgણે શ્રીધર્મષસૂરિ માલિની ૧૦ ગયથીનેતા પ્રથમ શ્રીજિનમડનગણિ શિખરિણી ११ सकलमङ्गलभूरुहजीवनं શ્રીદેવરત્નશિથ ) - આ તે સંસ્કૃત સ્તુતિએને મેં ઉલેખ કર્યો છે. બાકી પ્રાકૃત ભાષામાં પણ આવી અનેક તિઓ છે. અત્રે તે આવી બે સ્તુતિઓને નિર્દેશ કરવામાં આવે છે. તે પૈકી પૂર્વાચા માલિની છંદમાં રચેલી ૨૭ શ્લેકની એક સ્તુતિ જે મારા જેવામાં આવી છે તેનું આદ્ય પદ્ય નીચે મુજબ છે – + મનિરન શ્રીચરવિજયે આ સંબંધમાં મારું ધ્યાન ખેંચ્યું હતું, તેના પરિણામે મેં આ ઉલ્લેખ કર્યો છે. વિશેષમાં તેમણે આવાં કાવ્યોનાં પ્રારંભિક પદે પણ સૂચવ્યાં છે એ તેમની સાહિત્ય-સેવાની ભાવના પ્રકટ કરે છે. * આ નિશાનવાળાં કા સિવાયનાં બાકીનાં સાત કાબે અન્યાન્ય યમકમય છે. ૧ આ ૨૮ પધવાળા કાવ્યમાં ૨૫ મા અને ૨૬ મા એ બે પદ્યો દ્વારા સમગ્ર જિનેશ્વરની સ્તુતિ કરવામાં આવી છે, જ્યારે ઉપર્યુકત કોષ્ટકમાં આપેલા પ્રથમ કાવ્યના ૨૫ માજ પધમાં જિન-શ્રેણિની સ્તુતિ છે. ૨ પ્રથમ પધ નહિ મળવાથી આ સાતમા બ્લેકનું પ્રારંભિક પદ આપેલું છે. ૩ એમણે રચેલું આ કાવ્ય યજુગ ક્રિયાપદમય છે. ૪ આટલીજ આવી સંસ્કૃત સ્તુતિઓ છે એમ આ ઉપરથી સમજવાનું નથી, પરંતુ એથી વધારેના દર્શન કરવા હું ભાગ્યશાળી થયે નથી એટલે તેને મેં અત્ર પરિચય કરાવ્યું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy