SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા, નાગેન્દ્રગચ્છીય શ્રીમહિલષેણસૂરિને આ ખરતરગચછીય શ્રીજિનપ્રભસૂરિએ સહાયતા કરી હતી. આ વાતની સ્યાદ્વાદમંજરીની પ્રશસ્તિમાં આપેલાં નિગ્ન-લિખિત પદ્ય સાક્ષી પૂરે છે – “ નાદ વિજૂ-વોડસ્ત્રજ્ઞાસુમr: ते विश्ववन्या नन्यासु-रुदयप्रभ'सूरयः ॥६॥ श्री मल्लिषेण सूरिभिरकारि तत्पदगगनदिनमणिभिः । वृत्तिरियं मनुरवि( १२१४ )मितशाकान्दे दीपमहसि शनौ ॥७॥ श्री जिनप्रभसूरीणां, साहायोद्भिन्नसौरभा । શુતાઘુત્તરતુ સત્ત, વૃત્તિ “ચઢાવનારી” | ૮ ! ” આ વાતની તેમણે રચેલી નમિણુતેત્રની અભિપ્રાયચંદ્રિકા નામની વૃત્તિમાંના તેમજ અજિતશાન્તિસ્તવની વૃત્તિમાંના નિગ્ન-લિખિત પદ્યગત (વિ. સં. ૧૭૬૫) રચનાસમય સાક્ષી પૂરે છે – " संवद्विक्रमभूपतेः शरऋतूदर्चिःशशाङ्कमिते पौषस्यासितपक्षभाजि शशिना युक्ते द्वितीयातिथौ । श्रीमाञ् श्री जिनसिंह'सूरिसुगुरोः पादाब्जपुष्पन्धयः पुर्या दाशरथे जिनप्रभ'गुरुर्जग्रन्थ टीकामिमाम् ॥ १॥" આ ઉપરથી તેઓ શ્રીજિનસિંહસૂરિના શિષ્ય થાય છે એ વાત પણ જાણી શકાય છે. સાતસે તેત્રોના કર્તા તરીકે સુપ્રસિદ્ધ આ શોજિનપ્રભસૂરિના ચરિત્રની રૂપરેખા શ્રીમધર્મગણિએ પિતે રચેલી ઉપદેશ-સપ્તતિકા(આ૦ ૩, ઉ૦ ૫)માં આલેખી છે. સૌથી પ્રથમ આ સૂરિજીને ઉદ્દેશીને એમ કહેવામાં આવ્યું છે કે – ત્તેવિશ્વ વર્ષ, શનિનકમરચા મુવન મુકૃત માન્યા, કાપદ્માવત’વરાટ છે ?” અર્થાત્ રાજાઓને માન્ય અને શ્રી પદ્માવતી દ્વારા જેમને વરદાન મળ્યું છે એવા શ્રીજિનપ્રભસૂરિ ૧૩૩ર મા વર્ષમાં થયાં. અત્ર “વિશ્વ ચૌદ નહિ પણ તે સંખ્યાવાચક છે. ઉપદેશમાં તેમની યન્ત્ર-તત્ર શક્તિને આબેહુબ ચિતાર આપવામાં આવ્યા છે. જેમકે ગિનીપુરમાંના - ૧ શ્રીમલ્લેિષણસૂરિ આરમ્ભસિદ્ધિ, ધર્માસ્યુદય કાવ્ય, ઉપદેશમાલાકણિકાવૃત્તિ પ્રમુખ ગ્રન્થોના કતાં શ્રીઉદયપ્રભસૂરિના શિષ્ય થાય છે, જ્યારે કલિકાલગૌતમ એવા બિરૂદધારી શ્રીહરિભદ્રસૂરિના શિષ્ય શ્રીવિજયસેનસૂરિના તેઓ પ્રશિષ્ય થાય છે. ૨ આ હકીકતનું સદેહવિષષધિના નિમ્નલિખિત પધથી સમર્થન થાય છે – " सूरीन्द्रस्यान्वये जातो, नवाङ्गीवृत्तिवेधसः । श्रीजिनेश्वरसूरीणां, पौत्रः पात्रमवेधसः ॥१॥ पुत्रः श्रीमज्जिनसिंह-सूरीणां रीणरेफसाम् । जग्रन्थ ग्रन्थमेतं श्री-जिनप्रभमुनिप्रभुः॥२॥ वैक्रमेऽस्ति कलाविश्व-देवसहन्येऽनुवत्सरे।" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy