SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શ્રીચતુર્વિશતિજિનાનન્દતુતયા [૨ શ્રી અજિતસત્તeઆન્તરિક. સત્તધર્મના ગ્રહણ કરી છે ધર્મરૂપી લક્ષ્મી નવ-વેગ. જેણે એવા. શાન=મને વેગપૂર્વક માનવ ! (મૂત્ર માનવ)=હે મનુષ્ય! વિઝયાવિજયા (રાણી ). જ (પુર)=ઉત્કૃષ્ટ. ગા=પુત્ર, નન્દન. વિનયવિજયા (રાણી)ના પુત્રને. ગિતરાત્રુજિતશત્રુ (રાજા). બાર (પા.ફા)=ગ્રહણ કરેલ, ગત નન્દન, ધર્મ-ધર્મ. જિતરારૂગાતંત્રજિતશત્રુ (રાજા)ના નન્દનને. શૈકલક્ષમી, ધન. કાર્થ શ્રી અજિતનાથનું સ્મરણ– “સુંદર યુકિતઓથી યુકત એવી (અર્થાત્ સાદિ અનંત કાલ જ્યાં રહેવાનું છે એવા સગવાળી) મુકિતરૂપી મહિલાને વિષે અત્યંત આસકત થયેલા, તથા વળી દૂર ફેંકી દીધા છે નારીઓને, નવીન કંદર્પને તેમજ શત્રુઓને જેણે એવા [ અર્થાત્ માનિની, મદન કે દુશ્મન સાથે જેને કંઈ પણ લેવા દેવા નથી એવા છે, તેમજ વળી વિજ્ય મેળવ્યું છે (બાહ્ય તેમજ અત્યંતર ] શત્રુ સમૂહ ઉપર જેણે એવા, તથા ઉત્કૃષ્ટ એવા, તેમજ જિતશત્રુ [ રાજા ]થી ઉત્પન્ન થયેલા [અર્થાત્ તેમના નન્દન ] તથા વિજ્યા [ રાણીના પુત્ર એવા અજિતનાથને, હે મનુષ્યો જેણે ધર્મરૂપી ધન ગ્રહણ કર્યું છે એ તું મને વેગપૂર્વક યાદ કર.”—-૫ સ્પષ્ટીકરણ જેમ પ્રથમ શ્લેકમાં “નાય’ શબ્દ દ્વારા પ્રથમ જિનેશ્વર ગષભદેવના પિતાશ્રી નાભિના નામનું સૂચન કરવામાં આવ્યું છે, તેમ આ શ્લોકમાં દ્વિતીય જિનેશ્વર શ્રી અજિતનાથના માતા અને પિતા એમ બન્નેના નામને સાક્ષાત્ ઉલ્લેખ કરવામાં આવ્યું છે. વળી જે કે આ તીર્થકરને કામિની સાથે કંઈ કામ નથી, છતાં પણ તે મુક્તિ-રમણીના રાગી છે એમ વર્ણવી કવિરાજે કટાક્ષ કર્યો છે. બૃહત-ટિપ્પનિકાના આધારે સમજી શકાય છે કે અજિતનાથ-ચરિત્ર પણ સંસ્કૃત તેમજ પ્રાકૃત ભાષામાં પૃથક્ લખાયેલ છે પણ તે લભ્ય નથી. આ દ્વિતીય તીર્થકરની સ્થવ રૂપરેખા શ્રીશબનમુનિકૃત સ્તુતિ-ચતુર્વિશતિકાના વિવેચન (પૃ૦ ૩૪) ઉપરથી મળી શકશે. - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy