SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ શ્રી ચતુર્વિશતિજિનાનન્દસ્તુતઃ [૧૯ શ્રીમલિવિશુiાત!=વિશેષતઃ ત્યજી દીધું છે અપ્રિય | જિર=દીર્ઘ કાલ પર્યત. જેણે એવા ! (સં) | જિવિતા કદી કાલ પર્યંતના તેમજ ગ્ય કિજં (કૂ૦ શિય)=ઈષ્ટ. એવા સુખને માટે. ગુરુ વિશાળ. ! (મૂળ ગર) હે કૃષ્ણ! બ્લેકાર્થ શ્રીમદ્ધિનાથની સ્તુતિ સુન્દર પ્રિયંગુની પ્રભાની જેમ જેના શરીરની કાંતિ શોભી રહી છે એવા હે (ઓગણીસમા તીર્થંકર)! હે કામદેવની પીડારૂપી મધુને નાશ કરવામાં (શ્રી કૃષ્ણ(સમાન) ! જેણે અપ્રિય (કાર્યો) વિશેષતઃ ત્યજી દીધાં છે એવા હે (સર્વજ્ઞ ) ! હે શ્રીમલ્લિનાથ ! શમરૂપી વૃક્ષનું સિંચન કરવામાં જલસમાન એવું તથા રૂચિકર તેમજ વિશાળ એવું તારું ચરણ-કમલ દીર્ઘ કાલ પર્વતના તેમજ 5 એવા સુખને અર્થે થાઓ.”—૭૩ સ્પષ્ટીકરણ મલ્લિનાથ-ચરિત્ર- શ્રીમલ્લિનાથ પરત્વે ત્રણ ચરિત્રે પ્રાકૃત ભાષામાં રચવામાં આવ્યાં છે. તેમાં એક જિનેરે ૫૫૫૫ કલેક જેટલું, બીજું હરિભદ્ર ૯૦૦૦ કલેક પ્રમાણુનું અને ત્રીજું ભુવનતુંગે (?) ૫૦૦ ક પ્રમાણુક રચેલ છે. આ ઉપરાંત વિનયચન્દ્ર ૪૨૫૦ ક જેવડું ચરિત્ર સંસ્કૃત ભાષામાં રચ્યું છે. મધુ-દૈત્ય એક દિવસ વિબણુ નિદ્રાદેવીને વશ થયેલા હતા, તેવામાં તેના કાનમાંથી કેટભ અને મધુ નામના બે જબરજસ્ત દૈત્ય ઉત્પન્ન થયા. આ બે દૈત્યે બ્રહ્માને મારી નાખવાની તૈયારી કરતા હતા એટલામાં તે બંનેને વિષ્ણુએ મારી નાખ્યા. આ હિન્દુશાસ્ત્રમાંની પૌરાણિક કથા છે. स्याद्वादिश्रेण्याः स्तुतिः स्याहादिनां ततिरनन्यजमिन्दुकान्ता च्छा या विडम्बयति सन्तमसङ्गमानाम् । सा सेवधिः प्रविधुनोतु कृतप्रकाश-. च्छायाविडम्बयति सन्तमसं गमानाम् ॥ ७४ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy