SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુતયા ] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः ક૭ નિત (મૂળ નત)=પ્રણામ કરેલ. | તાણા સુંદર કમલનાં જેવાં ચરણે છે સુપાર્થ (મૂળ સુપાર્શ્વ-સુપા(નાથ)ને. જેનાં એવા. તાર=મહર, સુન્દર, =ઉત્તમ, =ચરણ. માન=પૂજાનારણપદ્દમ, કમલ. | પરમાનવનાંsઉત્તમ પૂજાથી યુક્ત. બ્લેકાર્થ શ્રીસુપાર્શ્વનાથની સેવાનું ફળ– “(ત્રીસ) ઉત્કૃષ્ટ અતિશનું રક્ષણ કરનારા (અર્થાત્ સર્વદા અતિશયથી યુત) એવા રે (સપ્તમ તીર્થંકર)ની, પૃથ્વીને વિષે (રહેલા શૃંગારાદિ) રસેના સ્થાનરૂપ એવી દિવ્યાંગના રસ્તુતિ કરતી હવી, તે સુન્દર કમલનાં સમાન ચરણવાળા તેમજ પરમ પૂજાથી યુક્ત (અર્થાત્ અત્યંત પૂજનીય) એવા સુપાઍ( નાથ)ને પ્રણામ કરનાર વિદ્વાન કઈ કઈ સંપત્તિને ભગવતે નથી?”-૨૫ સ્પષ્ટીકરણ સુપાર્શ્વનાથ-ચરિત્ર શ્રી લક્ષ્મણગિણિએ આશરે નવ હજાર લેક પ્રમાણુનું સુપાર્શ્વનાથ ચરિત્ર પ્રાકૃત ભાષામાં રચ્યું છે. એને સુપાસનહચીરગં તરીકે ઓળખવામાં આવે છે. આ ગ્રન્થ ત્રણ ભાગમાં છાપવામાં આવ્યું છે અને પંડિત હરગેવિન્દદાસે તેનું સંશોધન કરવા ઉપરાંત તે ગ્રન્થના ઉપર સંસ્કૃત છાયા પણ લખી છે. આ તીર્થંકરના ચરિત્ર ઉપર સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ૦૯-૧૦૦) પણ પ્રકાશ પાડે છે. जिनपतिभ्यः प्रणामा निःशेषदोषरजनीकजिनीशमाप्त संसारपारगतमण्डलमानमारम् / प्राज्यप्रभावभवनं भुवनातिशायि संसारपारगतमण्डलमानमारम् // 26 // विवरणम् हे नर ! त्वं सारपारगतमण्डलं-जिनवजं आनम-नमस्कुरु / अरं-प्रत्यर्थम् / मण्डलं किंविधिष्टं ? नि:शेषा:-सर्वे दोषा-मिथ्यात्वादयः त एवं रजन्यो-रात्रयः तासु कजिनीशं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy